Skip to main content

Earthquake : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, એક મહિનામાં પાંચમી વાર ધરા ધ્રુજી


<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Kutch :</strong> કચ્છની ધરા વધુ એક વાર ધણધણી છે. કચ્છમાંભૂકંપનો આચંકોઆ અનુભવાયો છે. સીસ્મોગ્રાફ પર આ ભૂકંપનો આચંકો&nbsp; 3.2ની તીવ્રતાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ભૂકંપ અંગે હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી.&nbsp;</span><span style="font-weight: 400;">રવિવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી.&nbsp;</span><span style="font-weight: 400;">ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ જણાવ્યું હતું કે ભૂકંપ 12.49 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્ર કચ્છ જિલ્લાના રાપરથી એક કિમી દક્ષિણપશ્ચિમમાં 12.2 કિમીની ઊંડાઈએ હતું.</span></p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Tremor of 3.2 magnitude hits Gujarat's Kutch district, no report of casualty or property damage: Officials</p> &mdash; Press Trust of India (@PTI_News) <a href="https://twitter.com/PTI_News/status/1513036105540866048?ref_src=twsrc%5Etfw">April 10, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>એક મહિનામાં પાંચમી વાર ધરા ધ્રુજી</strong><br />ISR અનુસાર, છેલ્લા ચાર આંચકા જિલ્લાના રાપર, દુધઇ અને લખપત શહેરો નજીક અનુભવાયા હતા.જિલ્લા વહીવટીતંત્રના અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી.કચ્છ જિલ્લો ખૂબ જ ઉચ્ચ જોખમ ધરાવતા સિસ્મિક ઝોનમાં આવેલો છે અને ત્યાં નિયમિત રીતે ઓછી તીવ્રતાના આંચકા આવે છે.26 જાન્યુઆરી 2001ના રોજ, જિલ્લામાં તીવ્ર ભૂકંપ આવ્યો, જેમાં 13,800 લોકો માર્યા ગયા અને લગભગ 1.67 લાખ લોકો ઘાયલ થયા.<br /></span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>આંદામાન અને નિકોબારમાં &nbsp;4.9ની તીવ્રતાનો ભૂકંપ&nbsp;</strong><br />નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેમ્પબેલ ખાડીમાં રવિવારે સવારે રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. કેમ્પબેલ ખાડીથી 70 કિમી ઉત્તરપૂર્વમાં સવારે 07:02 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. NCS મુજબ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કેમ્પબેલ ખાડીમાં રિક્ટર સ્કેલ પર 4.4 માપવાના બીજા ભૂકંપના ત્રણ દિવસ પછી આ આ ભૂકંપ આવ્યો છે.&nbsp;<br /></span></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...