Skip to main content

Posts

રાજ્યમાં 108 લૉ પ્રોફેસરની ભરતીનો ઓર્ડર રદ, હાઈકોર્ટની ફટકાર બાદ સરકારનો નિર્ણય

<p><br />ગુજરાતમાં 108 લૉ પ્રોફેસરની ભરતીને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા 27 કોલેજોમાં ફિક્સ પગારના ધોરણે 108 લૉ પ્રોફેસરની ભરતી માટે અપાયેલો વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને GeM પોર્ટલના ઉપયોગ સામે હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>27 કોલેજોમાં 108 પ્રોફેસરની ભરતી થવાની હતી</strong></p> <p>મળતી માહિતી મુજબ રાજ્યની 27 કોલેજોમાં 108 લૉ પ્રોફેસરની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી એજન્સી મારફતે ફિક્સ પગ...
Recent posts

Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો

<p style="text-align: justify;"><strong>Bhavnagar News:</strong> ભાવનગરના લઠ્ઠાકાંડને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં ઝેરી લઠ્ઠો પીવડાવી મિત્રોએ જ મિત્રની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.  વધુ એકના મોત સાથે ઝેરીલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. ભાવેશ વિસાણી નામના રિક્ષા ચાલકનું મોત થતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. ભાવેશની હત્યાનો આરોપ મુકેશ પટેલ અને સંજય નામના મિત્ર પર  લાગ્યો છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe&...

Gujarat Rain Forecast: આજથી રાજ્યમાં ધોધમાર વરસાદનો શરૂ થશે રાઉન્ડ, આ જિલ્લામાં એલર્ટ

<p>Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ જમાવટ કરશે. હવામાન વિભાગે ગુજરાત રિજ્યનમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેધરાજાની પધરામણી થશે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p>આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યમાં બહુ લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ઘરતી પુત્રો ચિંતામાં મૂકાયા છે પરંતુ સારા સમાચાર એ છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાતા અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવતા 12 સપ્ટેમ્બરથી 1...

સૈનિકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોતાના ઘર પર નહીં ભરવો પડે ટેક્સ

<p>ગુજરાત સરકારે દેશની સુરક્ષા માટે સરહદો પર ફરજ બજાવતા સૈનિકો અને તેમના પરિવારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં સુધારો કર્યો છે. આ સુધારા હેઠળ ગ્રામ પંચાયત વિસ્તારમાં સૈનિકોના પોતાના રહેણાંક મકાનને પંચાયત કરમાંથી મુક્તિ આપવામાં આવશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>કોને મળશે કરમુક્તિનો લાભ?</strong></p> <p>આ નિર્ણયનો લાભ ફરજ બજાવતા સંરક્ષણ દળોના જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ જવાનોની વિધવાઓને મળશે. જો...

Junagadh: તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યએ સગીરાને બનાવી હવસનો શિકાર, સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા

<p style="text-align: justify;"><strong>Junagadh:</strong> મેંદરડા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ અને શારીરિક શોષણના ગંભીર આરોપોનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતની નાગલપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સુભાષ કાળુભાઈ ભાદરકાની પોલીસે ધરપકડ કરી છે. સગીરાને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં લઈ બાદમાં ડરાવી-ધમકાવી શારીરિક શોષણ કર્યાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ સહિત ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscre...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...

નેપાળ પૂર દૂર્ઘટનામાં હજુ પણ 30 ગુજરાતીઓ ગુમ, ઓળખ માટે પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરાયા

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં ગૂમ થયેલા ગુજરાતનાં વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓ (NRG)ને શોધવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલી ડીએનએ (DNA) સેમ્પલ એકત્રિત કરવાની કામગિરી પુરી થવા આવી છે. </p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">લેટેસ્ટ માહિતી પ્રમાણે, કુલ 30 લોકો નેપાળમાં પૂર પછી સંપર્ક વિહોણા છે. આ 30 લોકોમાંથી 29...