Skip to main content

Posts

Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા

<p style="text-align: justify;"><strong>Rajkot News:</strong> રાજકોટના આજીડેમના કાંઠેથી મળી આવેલા એક મહિલાના મૃતદેહના કેસમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક ભિક્ષુક વૃદ્ધાનું અપહરણ કર્યા બાદ આરોપી રમેશ વૈધુકિયાએ તેમને ધોકા વડે ઢોર માર મારી અર્ધબેભાન કરી નાખી હતી. ત્યારબાદ આ અર્ધબેભાન વૃદ્ધા પર દુષ્કર્મ આચરીને તેમની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ ઘટનાસ્થળેથી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"><...
Recent posts

Gujarat Rain: ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, હવામાન અપડેટ

Gujarat Rain: ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, હવામાન અપડેટ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત

<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં વરસાદને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) બંનેએ રાજ્યના હવામાન અંગે નવી આગાહીઓ જાહેર કરી છે. આગામી દિવસોમાં વરસાદની પેટર્ન કેવી રહેશે તે વિશે બંનેની આગાહીઓ અહીં વિસ્તારથી જણાવી છે.</p> <p><strong>અંબાલાલ પટેલની આગાહી: સપ્ટેમ્બરમાં જામશે વરસાદી માહોલ</strong></p> <p>હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. તેમણે ખાસ કરીને 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જો વિસ્તાર મુજબ વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં હળવાથી લઈને 3 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં 3 થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે સપ્ટેમ...

ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનામાં માનવ અધિકાર આયોગની એન્ટ્રી, તપાસનો માગ્યો રિપોર્ટ, જાણો અપડેટ્સ

<p class="text-3xl md:text-4xl font-bold text-gray-900 leading-tight"><strong>Gujarat hooch tragedy: </strong>ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે મીડિયાના અહેવાલોના આધારે સુઓમોટો લઇને કડલ વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં આયોગે લઠ્ઠાકાંડને લઇને રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નોટિસ ફટકારી અહેવાલ માંગ્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર  બુટલેગરોએ દારૂમાં માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક એવા મિથેનોલ કેમિકલની ઊંચી માત્રા ભેળવી હતી. આ ઝેરી પ્રવાહીને  અસલી સાબિત કરવા માટે વિદેશી દારૂની બ્રાન્ડની ખાલી બોટલમાં રી-પેક કરીને બજારમાં વેચવામાં આવી રહ્યો હતો. આ નકલી દારુએ 13 લોકોના જીવ લીધા છે. ત્યારે રાષ્ટીય માનવ અધિકારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નોટિસ ફટકારી છે.  આયોગે આગામી બે અઠવાડિયાની અંદર આ સમગ્ર કાંડ, જવાબદારો સામે લેવાયેલા પગલા અને ભવિષ્યમાં ...

ગુજરાતમાં ક્યારે વરસશે સાર્વત્રિક સારો વરસાદ? આગામી 7 દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન

<p><strong> Gujarat Weather:</strong>  ચોમાસાની સિઝન ચાલી રહી હોવા છતાં અલનીનોની અસરના કારણે ગુજરાતમાં વરસાદની સારા પ્રમાણમાં ઘટ્ટ વર્તાઇ રહી છે.  રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વરસાદની અછત ચિંતાનો વિષય બની છે કારણ કે આ સિઝનનો સૌથી ઓછો વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડ્યો છે.  હાલની હવામાન સ્થિતિ જોતા આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદનો કોઈ મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી. જેથી આ સમાચાર સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે ચિંતાજનક છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p&gt...

વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ

<p><strong>Junagadh Monsoon Scarcity:</strong> ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયા પછી હવે મેઘરાજાએ લાંબો વિરામ લેતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વરસાદ ખેંચાઈ જવાના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે.</p> <p><strong>આજીવિકા પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ</strong></p> <p>માંગરોળ તાલુકાના ચોટલી વીડી સહિતના આસપાસના મોટાભાગના ગામડાઓમાં લોકોની આજીવિકા સંપૂર્ણપણે પશુપાલન પર જ નિર્ભર છે. વાત કરીએ માત્ર ચોટલી વીડી ગામની, તો આ ગામમાં જ અંદાજે 1500 થી 1700 જેટલા પશુઓ છે. નોંધનીય છે કે, વર્ષ 1971-72 દરમિયાન જંગલ વિસ્તારમાંથી વિસ્થાપિત કરીને અહીં વસાવવામાં આવેલા આ પરિવારો માટે પશુધન જ તેમની આવકનું એકમાત્ર સાધન છે. પરંતુ, વરસાદ ન આવતા હવે આ મૂંગા પશુઓ માટે ઘાસચારો અને પાણીની મોટી અછત ઊભી થઈ છે, જેના કારણે માલધારી પરિવારો ચિંતામાં મુકાયા છે.</p> <p><strong>પાણી અને ઘાસચાર...

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ