Skip to main content

Posts

ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત, પરિવારમાં છવાયો માતમ

<p style="text-align: justify;" data-path-to-node="1"><strong>Khambhat News:</strong> આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખડઉ સીમ વિસ્તારમાં એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શૌચક્રિયા માટે તળાવ કિનારે ગયેલી એક જ પરિવારની ત્રણ સગી માસૂમ બાળકીઓ કોઈ કારણોસર પાણીમાં પડી જતાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ત્રણેય દીકરીઓના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="2"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen&quo...
Recent posts

સાહેબ મિટિંગમાં છે:કોંગ્રેસમાં નેતાઓ કરતા તેમના 'જૂથ'ની વધુ ચર્ચા, ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓની મુલાકાત વધતા રાજકીય કયાસબાજી શરૂ

https://ift.tt/CuNH08z દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી. કોંગ્રેસમાં નવી ગોઠવણીની ચર્ચા, નેતાઓ કરતાં તેમના 'જૂથ'ની ચર્ચા વધુ! ગુજરાત કોંગ્રેસમાં સંગઠનમાં ફેરફારની ચર્ચા વચ્ચે કોંગ્રેસના નેતાઓમાં ફરી દોડધામ શરૂ થઈ છે. કોને જવાબદારી મળશે અને કોની જવાબદારી જશે તેની ચર્ચા હવે કાર્યકરો કરતાં નેતાઓના જૂથોમાં વધુ થઈ રહી છે. કેટલાક નેતાઓ પોતાના નજીકના લોકોને આગળ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા છે, તો કેટલાક વર્તમાન હોદ્દેદારો પોતાનું સ્થાન જળવાઈ રહે તે માટે ગાંધીનગરથી દિલ્હી સુધી સંપર્કમાં હોવાનું કહેવાય છે. એટલે કોંગ્રેસમાં અત્યારે સૌથી મોટો સવાલ ' નવા પ્રમુખ કોણ?' કરતાં 'કયા નેતાનું જૂથ ભારે પડશે?' એવો બની ગયો છે. સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી આ બધી વાતો રાજકીય ચર્ચા અને અટકળો પૂરતી જ છે. ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગુજરાતમાં ફરી એકવાર રાષ્ટ્રીય નેતાઓની અવરજવર વધ...

આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન

<p style="text-align: justify;" data-path-to-node="2"><strong>NEET PG Exam: </strong>ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે NEET PG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ - પોસ્ટ ગ્રેજ્યુએટ) ની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે દેશભરના 1111 કેન્દ્રો પર નવી પેટર્ન મુજબ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એકલા ગુજરાત રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને રાજ્યમાં 60 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ વર્ષે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે પ્રથમ વખત આધાર બેઝ આઈડી સહિતની કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe...

Gujarat Rain Forecast: 4 ઓગસ્ટથી આ જિલ્લામાં ફરી પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ જાહેર

<p><strong>Gujarat Rain Forecast:</strong> રાજ્યમાં વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જેના કારણે ખાસ કરીને 4 ઓગસ્ટથી ગુજરાત રિજ્યનમાં વરસાદ વરસી શકે છે. એમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ થઇ શકે છે. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ સારા વરસાદના કોઇ સંકેત નથી હા, છૂટછવાઇ જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p>ગુજરાતમાં વરસાદને લઈને ફરી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાનારી હવામાન પ્રણાલીની અસરથી ગુજ...

દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી

<p><strong>SAUNI Yojana:</strong> સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. આ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ રહી હતી. ખાસ કરીને ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતામાં હતા, અને સામાન્ય નાગરિકો માટે પીવાના પાણીની સમસ્યા પણ માથું ઊંચકી રહી હતી. સામાન્ય સંજોગોમાં આ બંને જિલ્લાઓને ત્યાંના સ્થાનિક ડેમમાંથી સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. પરંતુ હાલમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી સ્થાનિક જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક થઈ શકી નથી. એટલું જ નહીં, નર્મદા બેસીનમાં પણ આ વખતે સામાન્ય કરતાં પાણીનો સંગ્રહ થોડો ઓછો છે. છતાં લોકોની મુશ્કેલીઓને સમજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત સંવેદનશીલ અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.</p> <p>આ નિર્ણય અંતર્ગત, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની પાણીની તાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે 'સૌની યોજના' નો સધિયારો લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સૌની યોજનાની ...

Mehsana: રક્ષાબંધનના દિવસે ઈન્સ્ટાગ્રામ પર ભાઈએ બહેનને બોલાવી રાખડી બાંધવા, પછી કર્યું અપહરણ

<p style="text-align: justify;" data-path-to-node="3"><strong data-path-to-node="3" data-index-in-node="0">Mehsana:</strong> રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણનું પ્રતીક મનાય છે, પરંતુ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આ જ પવિત્ર દિવસે એક હૃદયકંપાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર બહેનને રાખડી બાંધવાના બહાને બોલાવીને તેના સગા ભાઈએ જ પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ નંબર પ્લેટ વગરની કારમાં તેનું અપહરણ કરાવી લીધું હતું. આ અંગે પીડિત પતિએ વડનગર પોલીસ મથકે સાળા સહિત ચાર લોકો સામે ગુનો નોંધાવ્યો છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen=...

ખેલ મહાકુંભ-2026:22 સપ્ટેમ્બર સુધી‎ રમતવીરો ઓનલાઈન અરજી કરી શકશે‎

https://ift.tt/xOFLBIb સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ-2026નું આયોજન કરાયું છે. આ વર્ષે સ્પર્ધાઓ શાળા, ગ્રામ્ય કક્ષા, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા, મહાનગરપાલિકા કક્ષા અને છેલ્લે રાજ્યકક્ષાએ યોજાશે. ખેલ મહાકુંભ-2026 અંતર્ગત શાળા કક્ષાએ અં-9, અં-11, અં-14 અને અં-17 ની વયજૂથમાં એથ્લેટિક્સની રમતમાં તમામ શાળાઓએ ભાગ લેવાનો રહેશે. રમતવીરો ખેલ મહાકુંભ-2026 માં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.28-08-2026 થી શરૂ થઈ તા.22-09-2026 સાંજે 6:00 વાગ્યા સુધી કરી શકશે. તેમજ ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ ફરજિયાત https://khelmahakumb h.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દરેક ખેલાડી પોતાની વયજૂથમાં લાગુ પડતાં કોઈપણ એક વયજૂથમાં મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. બે કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકાશે નહીં. એક જ KMK ID થી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણાશે અને જો વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કારને પાત્ર રહેશે. નિયમ અનુસાર જે ખેલાડી પાસે જુના KMK ID હોય તેઓએ જૂના ID થી જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશ...