<p>Gujarat Rain Alert : 8 ઓગસ્ટે રાજ્યભરમાં જાહેર કરાયું યલો એલર્ટ</p>
<p>છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત સરકારે પણ નાગરિકોના આરોગ્યના હિતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓ રોકવા અને અસલી ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત આ નિર્ણય લેનાર ત્રીજું રાજ્ય બન્યું છે.</p> <p>ABP અસ્મિતા સાથે વાતચીત દરમિયાન રાજ્યના આરોગ્ય ...