<p><strong>સોમનાથ:</strong> &nbsp;રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભગવાન શંકરના દર્શન માટે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ &nbsp;પત્રકારો સાથે &nbsp;રાજ્યમાં દારુબંધીને લઈ વાતચીત કરી હતી. &nbsp;આ દરમિયાન તેમણે મોટું નિવેદન આપ્યું છે.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=whEuQMi0ELDuhxkg" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ગુજરાતમાં દારૂબંધી મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન</strong></p> <p>ભાવનગરમાં લઠ્ઠાકાંડને કારણે 13 લોકોના મોત થયા છે. નકલી દારુ પીવાથી 13...
<p style="text-align: justify;" data-path-to-node="2"><strong>Nitin Patel:</strong> ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલમાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ હાજર પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી અને રાજ્યના વર્તમાન મુદ્દાઓ પર પોતાના નિવેદનો આપ્યા હતા.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="3"><strong data-path-to-node="3" data-index-in-no...