Skip to main content

Posts

Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ

<p data-path-to-node="2"><strong>Surat News:</strong> સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે માનવ મહેરામણ એ રીતે ઉભરાયું કે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થયા. ઉનાળુ વેકેશન, લગ્નસરાની સિઝન અને મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.</p> <p data-path-to-node="2">&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <h3 data-path-to-node="5">2 કિમી લાંબી લાઈનો અને અમાનવીય સ્થિતિ</h3> <p data-path-to-node="6">ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે ઉધના ...
Recent posts

Gujarat PSI Exam 2026: PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન

<p>&nbsp;PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન..અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 1.10 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..ગુજરાત પોલીસ ભરતી બોર્ડે &nbsp;PSI કેડર ની કુલ-858 જગ્યા માટેની 21 જાન્યુઆરી 9 ફેબ્રુઆરી દરમિયાન શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જેમાં 2.47 લાખ &nbsp;ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે પૈકી ઉત્તીર્ણ થયેલા 1,10,680 ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે..પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ જાતની ગેરરીતિ વગર યોજાય તે માટે 4000 પોલીસ અધિકારી, કર્મચારીઓ તથા 8000 શિક્ષણ વિભાગના અધિકારી, કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર PI/PSI કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવી છે.&nbsp;</p>

Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી

<p>રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી.. 19 એપ્રિલથી 21 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં &nbsp;19 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો મધ્ય ગુજરાતની મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ.. તો 20 એપ્રિલે અમરેલી,ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરાઈ.. 21 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લાના છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે.. &nbsp;હાલ બે દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સુકુ રહેશે.. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો છે.. આજની વાત કરીએ તો રાજકોટમાં સૌથી ઉંચુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયુ.. જ્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી ગયો.. અમદાવાદમાં 40.4 ડિગ્રી અને અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું.. તો ભૂજમા 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી અને વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયુ.. જ્યારે ડીસામાં ગ...

Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, જાણો વિગતે

<p style="text-align: justify;"><strong>Ahmedabad News:</strong> અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોતના કેસમાં રહસ્ય વધુ ઘેરાયું છે. આ ચકચારી ઘટનામાં હવે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ તત્વો કે ઝેરી અંશો મળી આવ્યા નથી. FSL રિપોર્ટમાં કંઈ જ વાંધાજનક ન જણાતા હવે બંને બાળકીઓના મોતનું ચોક્કસ કારણ જાણવું પોલીસ માટે એક મોટો પડકાર બની ગયું છે. એક તરફ ભોજન બાદ તબિયત બગડવાની આશંકા હતી, ત્યારે બીજી તરફ લેબોરેટરી રિપોર્ટે તપાસમાં નવો વળાંક લાવતા પોલીસ માટે આ ગુપ્ત કોકડું ઉકેલવું મુશ્કેલ બન્યું છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> ...

Gujarat Weather: રાજ્યમાં 22 એપ્રિલ સુધી ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

<p><strong>Gujarat Weather:</strong> &nbsp;રાજ્યમાં સતત ગરમીનો પ્રકોપ હાલ અનુભવાઇ રહ્યો છે. જો કે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં એક &nbsp;એન્ટી સાયક્લોન સિસ્ટમ સર્જાઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 19 એપ્રિલથી 22 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. 19 એપ્રિલથી રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ખાસ કરીને વાતાવરણમાં પલટાની શરૂઆત સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી અને દક્ષિણ ગુજરાતથી થશે. હવામાન વિભાગે ગુજરાતમાં 19થી 22 એપ્રિલ સુધી કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. &nbsp; વેધરની બદલાતી પેર્ટનને જોતા લગભગ એપ્રિલના અંત સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, જેથી તાપમાનમાં પણ ઘટાડો થશે. 19થી 22 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે &nbsp;છૂટછવાયો હળવો વરસાદ થઇ શકે છે.&nbsp;</p> <p>ઉલ્લેખનિય છે કે, એન્ટી સાયક્લોન સિસ્ટમ સર્જાઇ રહી છે, જેના કારણે ભેજવાળા ઠંડા પવન વહી રહ્યાં છે અને &nbsp;તાપમાનમાં પણ ઘટાડો થયો છે, એક બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એન્ટી સાયક્લોનિક સર્ક્યુ...

ભાવનગરમાં પોલીસ-ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ:GCAS પોર્ટલની ખામીઓ અને શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધ આંદોલન, કાર્યકરોની અટકાયત

https://ift.tt/rl6fZ2n ગુજરાતમાં કોલેજ પ્રવેશ માટેના GCAS (Gujarat Common Admission Services) પોર્ટલમાં જોવા મળતી ખામીઓ અને રજિસ્ટ્રેશન ફીના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે. આ અંતર્ગત ભાવનગરના વાઘાવાડી રોડ પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં મામલો ગરમાયો હતો. રૂ.300ની રજિસ્ટ્રેશન ફીને બંધ કરવાની માંગ ABVPના ગુજરાત પ્રદેશ સહમંત્રી જયદીપસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, જીકાસ પોર્ટલમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ ન હોવાથી વિદ્યાર્થીઓને મોંઘી ફી ભરીને અન્યત્ર શિક્ષણ લેવાની ફરજ પડે છે આ શિક્ષણના વ્યાપારીકરણ તરફ ઈશારો કરે છે. વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી રૂ.300ની રજિસ્ટ્રેશન ફીને વિદ્યાર્થીઓ પરનું આર્થિક ભારણ ગણાવી તેને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. જો ખાનગી યુનિવર્સિટીઓને સામેલ ન કરવામાં આવે, તો એડમિશન પ્રક્રિયાને ડી-સેન્ટ્રલાઈઝ કરી જે-તે યુનિવર્સિટીને પ્રવેશ માટેની સ્વાયત્તતા આપવી જોઈએ. જીકાસ પોર્ટલ માત્ર ડેટા કલેક્શનનું માધ્યમ બની રહેવું જોઈએ, નહીં કે પ્રવેશમાં અવરોધરૂપ. પોલીસ અને ABVP કાર્યકરો વચ્...

પોર્ટલ છે કે પરેશાની? જીકાસની ક્ષતિઓ મુદ્દે ABVP મેદાને:VNSGUમાં ‘મટકા ફોડ’ આંદોલન, રુપિયા 300ની ફી ઘટાડવા અને પ્રાઈવેટ યુનિવર્સિટીઓને જોડવા માંગ

https://ift.tt/q7kzBUK વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજે 17 એપ્રિલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એડમિશન પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવેલા GCAS (Gujarat Common Admission Services) પોર્ટલમાં સર્જાતી સતત ટેકનિકલ ખામીઓના વિરોધમાં કાર્યકરોએ 'મટકા ફોડ' કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પોર્ટલની અવ્યવસ્થા સામે સૂત્રોચ્ચાર કરી વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી. હાથમાં પૂતળું અને મટકું લઈ રોષ વ્યક્ત કર્યો ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠા થયા હતા. વિરોધના પ્રતીક રૂપે કાર્યકરો જીકાસ પોર્ટલનું પૂતળું અને મટકું બનાવીને લાવ્યા હતા. વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે એડમિશન પ્રક્રિયાના મહત્વના સમયે જ પોર્ટલ ખોરવાઈ જવાથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. કાર્યકરોએ કુલપતિ કચેરીની બહાર પૂતળા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મટકું ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મ...