Skip to main content

Posts

સંસ્કાર ભારતી ટ્રસ્ટના પદાધિકારીઓ સન્માનિત:અમદાવાદ-સુરત શિક્ષણ સમિટમાં શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ બહુમાન

https://ift.tt/1ciY4e9 ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યોને અમદાવાદ અને સુરત ખાતે યોજાયેલા શિક્ષણ સમિટ અને લીડરશિપ કાર્યક્રમોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં “Redefining Education Skilling for a Viksit Gujarat, Viksit Bharat” વિષયક શિક્ષણ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રુંગટા અને કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશી શિક્ષણ અને ભવિષ્યમુખી શિક્ષણ મોડેલ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોના માર્ગદર્શનથી શિક્ષણ ક્ષેત્રની નવી દિશાઓ અંગે મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થઈ. આ પ્રસંગે, કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલને ભવિષ્યમુખી શૈક્ષણિક વિચાર માટે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સુરત ખાતે આયોજિત “લીડરશિપ રીટ્રીટ” કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને રુંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાને સન્માનિત કરાયા હતા. શૈલજા સિંહ અને એકેડેમિક કો...
Recent posts

Gujarat weather Update: ત્રણ દિવસ બાદ રાજ્યના હવામાનની ફરી બદલાશે પેટર્ન, માવઠાની આગાહી

<p><strong>Gujarat weather Update</strong>: ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે, હવામાન વિભાગે 19 એપ્રિલથી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. 19થી 21 સુધી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 19 એપ્રિલથી સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના છુટછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે</p> <p>નોંધિનિય છે કે. &nbsp;ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં &nbsp; ઘટાડો થશે. &nbsp;19 અને 20 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે.&nbsp; અમરેલી,ભાવનગર, અરવલ્લી, દાહોદમાં માવઠાનું અનુમાન છે. 19 અને 20 એપ્રિલે મહીસાગર જિલ્લા માવઠાની આગાહી છે. ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે.&nbsp;</p> <p>રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો અકળાવતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને &nbsp;કમોસમી વરસાદ વરસશે,. હવામાન વિભાગે 19 એપ્રિલથી 21 એ...

Weather Forecast: રાજ્યમાં આગામી ત્રણ દિવસ ફરી માવઠાનું સંકટ, જાણો કઇ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ

<p>Gujarat Forecast:રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો અકળાવતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને &nbsp;કમોસમી વરસાદ વરસશે,. હવામાન વિભાગે 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં 19 એપ્રિલથી તાપમાનનો પારો ગગડશે અને મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 19થી 21 દરમિયા કમોસમી વરસાદ વરસશે. જેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે.&nbsp;</p> <p>19 તારીખે શરૂ થઇ રહેલા માવઠાના રાઉન્ડમાં જૂનાગઢ,ભાવનગર, &nbsp;બોટાગ, &nbsp;અમેરલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા,વાવ, પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આ સાથે મહારાષ્ટ્ના મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડશે.&nbsp;</p> <p>19 એપ્રિલે કયાં પડશે વરસાદ&nbsp;</p> <p...

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?

<p>Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?</p>

મતદાન પહેલા જ નવસારીમાં ભાજપનો સપાટો: 60 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા

<ul> <li><strong>નવસારી જિલ્લામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કુલ 60 બેઠકો પર બિનહરીફ વિજય મેળવીને દબદબો સાબિત કર્યો છે.</strong></li> <li><strong>ગણદેવી નગરપાલિકાની 24 માંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા અહીં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે.</strong></li> <li><strong>ભાજપને જિલ્લા પંચાયતમાં 9, તાલુકા પંચાયતમાં 25, ગણદેવી પાલિકામાં 22 અને નવસારી મહાનગરપાલિકામાં 2 બેઠકો બિનહરીફ મળી છે.</strong></li> <li><strong>ચીખલી જિલ્લા પંચાયતની ઘેજ, સમરોલી અને રૂમલા તેમજ જલાલપોર તાલુકાની પનાર, બોદાલી અને મટવાડ જેવી બેઠકો પર વિપક્ષ મેદાનમાં રહ્યો નથી.</strong></li> <li><strong>ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થયું છે કે અનેક બેઠકો પર વિરોધ પક્ષોએ ચૂંટણી લડતા પહેલા જ હથિયાર હેઠા મૂકી દીધા છે.</strong></li> </ul> <p><strong>Navsari local body elections:</strong> નવસારી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમા...

Gujarat local body elections Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, કોંગ્રેસે ઉમેદવારોને રાખ્યા છે અજ્ઞાત સ્થળે

<p>Gujarat local body elections Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાને તેનું ચિત્ર આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. ત્યારે કોર્પોરેશનોથી માંડી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં દરેક વોર્ડ-બેઠક દીઠ કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થઈ જશે. ઉમેદવારો તૂટવાના ડરે કોંગ્રેસે અગાઉથી જ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે.</p> <p>સુરત, રાજકોટ, પોરબંદર, નડિયાદ, કલોલ, નવસારી, ડભોઈ, સુરેંદ્રનગર અને મોરબી કોંગ્રેસના ઉમેદવારો પર સૌની નજર રહેશે. ભાજપ ધાક ધમકી, લોભ લાલચ અને પ્રલોભન આપી ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. સાથે જ ગઈકાલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પણ ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવા પહોંચ્યું હતું. આ વખતની ચૂંટણીમાં 39 હજારથી વધુ ફોર્મ ભરાયા હતા. જેમાંથી 10 હજારથી વધુ ફોર્મ અમાન્ય થયા છે. તો ઘણી બેઠકો પર ફોર્મ પરત ખેંચાયા છે. તો 300થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચુક્યા છે. 2021ની ચૂંટણીમાં મહાનગરપા...

Gujarat Rain Forecast : 19,20 એપ્રિલે માવઠાની આગાહી

<p>Gujarat Rain Forecast : 19,20 એપ્રિલે માવઠાની આગાહી</p>