Skip to main content

Posts

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરઉનાળે બે દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરઉનાળે બે દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Recent posts

Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ

<p><strong>Gujarat Weather Update</strong>: &nbsp;2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત છે. ભારત પર આ જે સિસ્ટમ બનેલી છે, જે ગુજરાત પણ આવતા વાદળછાયા વાતવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસશે. ઇરાન ઓમાનના પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં હાલ વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ ભારત તરફ આવી રહી છે તેની &nbsp;ગુજરાત પર અસર &nbsp;થવાની શકયતા છે. જો કે આ સિસ્ટમની અસર 2થી 3 દિવસ બાદ વધુ જોવા મળશે. 26 માર્ચ બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડી વધુ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 29, 30 અને 31 માર્ચ સુધી ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્રમાં વરસાદની પડશે.&nbsp;</p> <p><strong>કમોસમી વરસાદથી ક્યાં જિલ્લા થશે પ્રભાવિત</strong><br />હવામાન વિભાગની આગાહી મુજબ 29 માર્ચથી 31 માર્ચ સુધી કમોસમવી &nbsp;વરસાદનું અનુમાન છે. આ સમય દરમિયાન મોટાભાગના જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉપરાંત સૌરાષ્ટ્ર, ક...

Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?

<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ &nbsp;પોતાની કોર ટીમની જાહેરાત કર્યા બાદ હવે &nbsp; પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની જાહેરાત કરી છે. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓને પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિત 19 સભ્યો પાર્લામેન્ટરી બોર્ડમાં છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">પ્રદેશ અધ્યક્ષ શ્રી <a href="https://twitter.com/iJagdishBJP?ref_src=twsrc%5Etfw">@iJagdishBJP</a> દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવી. <br /><br />પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. <a href="https://t.co/UwBusuaXDx">pic.twitter.com/UwBusuaXDx</a></p> &mdash; BJP Gujarat (@BJP4Gujarat) <a href="https://twitter.com/BJP4Gujarat/status/2036741661007679506?ref_src=twsrc%5Etfw">March 25, 2026</...

Gujarat Rain: ગુજરાતમાં માવઠાનું સંકટ, બે દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

<p><strong>અમદાવાદ:</strong> રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. &nbsp;હવામાન વિભાગે ગુજરાતમાં 29,30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. &nbsp;વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે વરસાદનું અનુમાન છે.&nbsp;</p> <p><strong>29 માર્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વરસશે વરસાદ</strong></p> <p>હવામાન વિભાગ દ્વારા 29 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં બનાસકાંઠા, કચ્છમાં &nbsp;છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે &nbsp;હવામાન વિભાગે 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. &nbsp;</p> <p><strong>30 માર્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન</strong></p> <p>હવામાન વિભાગ દ્વારા 30 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવ...

Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ

<p><strong>Gujarat Weather Update:</strong> રાજ્યમાં ગત સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં લગભગ 4 એપ્રિલ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયા હળવા વરસાદનું અનુમાન છે. આ સાથે તાપમના પારો પણ ગગડશે. જેથી લોકોને ગરમીથી રાહત મળશે. જો કે કમોસમી વરસાદની અનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કેરીનો પાક હાલ તૈયાર થવાના સમયે છે. ત્યારે આ સમયે વાતાવરણમાં પલટો કેરીનો પાક બગડવાનાં સંકેતો આપતા આંબાનો બાગ ધરાવતાં ખેડૂત ચિંતામાં મૂકાયા છે.&nbsp;</p> <p>હવામાન વિભાગના મોડલ મુજબ અરબી સમુદ્ર પરથી સતત વાદળો આવી રહ્યાં છે, જે ગુજરાત પરથી પસાર થઇ રહ્યાં છે.. આ કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સ્થિર થયું છે. જેના કારણે તાપમાન પણ ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજવાળા પવનના કાર...

રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ

<p><strong>Petrol diesel rumors Gujarat:</strong> રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાઓએ જોર પકડ્યું છે. આ અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે અને તેઓ જરૂરિયાત કરતાં વધારે ઈંધણ ખરીદી રહ્યા છે, જેને 'પેનિક બાયિંગ' કહેવાય છે. આ સ્થિતિને કાબૂમાં લેવા અને ઈંધણની સંગ્રહખોરી રોકવા માટે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે 23 માર્ચ 2026ના રોજ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ, હવેથી રાજ્યના કોઈપણ પેટ્રોલ પંપ પર માત્ર વાહનની ટાંકીમાં જ પેટ્રોલ કે ડીઝલ ભરી શકાશે. બેરલ કે કેરબા જેવા પાત્રોમાં ઈંધણ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ સરકારે લોકોને ખાતરી આપી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો સ્ટોક હોવાથી ગભરાવાની કોઈ જ જરૂર નથી.</p> <p>ગાંધીનગરથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઈંધણની કટોકટીની વાતો વાયુવેગે પ્રસરી હતી. આ અફવાઓના કારણે કેટલાક વિસ્તારોમાં વાહનચાલકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા અને વાહનો ઉપરાંત વધારાના પાત્રોમાં પણ ઈંધણ ...

સરકારી કચેરીઓના ધક્કા હવે ભૂતકાળ બનશે:વહીવટી તંત્રમાં ફેસલેસ અને પેપરલેસ ક્રાંતિ, 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ

https://ift.tt/bFXaWRQ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા અને નાગરિકોને સરકારી સેવાઓ 'લાઈન' માંથી 'ઓનલાઈન' ઉપલબ્ધ કરાવવા માટે આ એક ક્રાંતિકારી કદમ માનવામાં આવે છે. 20 મહત્વની સેવાઓ હવે ‘ફેસલેસ અને પેપરલેસ’ આ કાર્યક્રમ દરમિયાન GARC (Gujarat Administrative Reforms Commission) ના 5 માં અહેવાલની ભલામણોના આધારે, 5 મુખ્ય વિભાગોની 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ જાહેર કરાયું છે. હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ મેળવવા માટે નાગરિકોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. આ સેવાઓ સંપૂર્ણપણે 'ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ' બનશે. પ્રજાના કામમાં સરળતા એ જ સરકારનું લક્ષ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2002 માં 'સ્વાગત ઓનલાઇન' દ્વારા જે ...