<p><strong>Gujarat Rain Forecast:</strong> : રાજ્યમાં ચોમાસું ફરી એકવાર જોર પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, 24થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ વરસાદનું પ્રમાણ ખૂબ વધુ રહેવાની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>&nbsp;</p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જ્યાર...
<p><strong>Chandipura virus case Update:&nbsp;</strong>ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા સતત વધી રહી છે. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ બાળકનું મોત નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. બીજી તરફ જામનગરમાં પણ બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે, જોકે તેનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હજુ બાકી છે. પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લામાં પણ નવા શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>&nbsp;</p> <p><strong>ભાવનગરમાં ચાંદીપુરાથી પ્રથમ મોત</strong></p>...