<p style="text-align: justify;"><strong>Rathyatra 2026:</strong> અમદાવાદમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી તંત્ર દ્વારા સુરક્ષાને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ખાસ કરીને રથયાત્રાના રૂટ પર આવેલા જર્જરીત મકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.&nbsp;</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">16 જુલાઈએ...
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
<p><strong>Chandipura Virus :</strong>સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ સાથે હિંમતનગરમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા માસૂમોના મોતથી &nbsp;આંક પાંચ પર પહોંચ્યો &nbsp;છે. મળતી માહિતી મુજબ, પોશીના તાલુકાના સરહદી વિસ્તારમાંથી બે વર્ષની બાળકીને 9 જુલાઈના રોજ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>&nbsp;</p> <p...