Skip to main content

Posts

Gujarat News: ચૂંટણી પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું વિવાદિત નિવેદન, બોલ્યા- 'હા હુ ભાજપનો...'

<p><strong>Gujarat News:</strong> ગુજરાતમાં આગમી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવા જઈ રહી છે, રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ મેદાનમાં ઉતરીને જોરદાર પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું એક વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. આ નિવેદન સામે આવતા જ રાજકીય માહોલ ફરી ગરમાયો છે. આજે ક્વાન્ટમાં સંત સનાતન ગોષ્ઠીમાં વડતાલ સંપ્રદાયના નૌતમ સ્વામીએ વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.</p> <p>ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આજે ક્વાન્ટમાં યોજાયેલી સંત સનાતન ગોષ્ઠીમાં સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામી સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ આ ગોષ્ઠીમાં કહ્યું હતું કે, દરેકે પોતે વિચારવાનું છે કે હું જ યોગી આદિત્યનાથ છું, કોઈ કહે કે તું ભાજપનો એજન્ટ છો, તો કહેવાનું કે હા હું એજન્ટ છું. નૌતમ સ્વામી વધુમાં કહ્યું કે, રામ મંદિર તો હજારો છે પરંતુ રામનો જન્મ થયો હતો ત્યાં ભાજપે મંદિર બનાવ્યુ, આપણી ધર્મ સત્...
Recent posts

વલસાડના કપરાડામાં આણું વાળવા જતા પરિવારની પીકઅપ વાન પલટી: 6 લોકોના કરુણ મોત, 28 ઈજાગ્રસ્ત

<p><strong>Valsad road accident today:</strong> વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીંના વીરક્ષેત્ર ગામ નજીક એક લગ્ન પ્રસંગમાં 'આણું' વાળવા જઈ રહેલા પરિવારની પીકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ છે. આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે વાનમાં સવાર અન્ય 28 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ખુશીના માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી અને પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>કેવી રીતે સર્જાયો આ કાળમુખો અકસ્માત?</strong></p> <p>મળતી વિગતો મુજબ, આજે (22 એપ્રિલ) આ પરિવા...

રાજ્યમાં પ્રચંડ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, 24 એપ્રિલથી હિટવેવની ચેતવણી

<p><strong>Gujarat Weather :</strong>રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં પ્રચંડ ગરમીના સંકેત આપ્યાં છે. તાપમાનો પારો 2થી 3 ડિગ્રી હજુ ઉંચે જતાં કાળઝાળ ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે. &nbsp;24, 26 &nbsp;તારીખે &nbsp;ગરમીનું જોર વધશે.<br />મતદાનના દિવસે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે. &nbsp;મતદાનના દિવસે રાજ્યભરમાં 40થી 43 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. &nbsp;24-25 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી, બફારો રહેશે<br />વિન્ડી અનુસાર અમરેલી, બોટાદ, સુરતમાં 41 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે. વિન્ડી મુજબ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 40 ડિગ્રીને &nbsp;તાપમાન પાર જઇ શકે છે. જશે. રાજકોટમાં 37, જૂનાગઢમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સ્થિતિને જોતા હવામાન વિભાગે હિટવેવની ચેતવણી આપી છે.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=G-mPu3kz6wzl-Gyu" width="560" height="315" frameborder="0" allowfullscreen=...

ચૂંટણી આયોગે ઓનલાઈન પોર્ટલ કર્યું કાર્યરત:મતદારો ઘરે બેઠા મેળવી શકશે વોર્ડ-બૂથની માહિતી

https://ift.tt/j25hOU7 રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સામાન્ય ચૂંટણી-2026 માટે મતદારોની સુવિધા વધારવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમામ મતદારો મતદારયાદીમાં પોતાનું નામ, ક્રમ, વોર્ડ નંબર અને મતદાન મથક જેવી પાયાની વિગતો ઓનલાઈન મેળવી શકશે. આ ટેકનોલોજીનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા કે પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદારનું નામ સ્થાનિક સ્વરાજ્યની મતદારયાદીમાં હોવું ફરજિયાત છે. મતદારોને ઘણીવાર તેમના મતદાન મથક અથવા વોર્ડ અંગે મૂંઝવણ થતી હોય છે. આ સમસ્યા દૂર કરવા આયોગે ઓનલાઈન સર્ચ એન્જિન ઉપલબ્ધ કરાવ્યું છે, જેના દ્વારા મતદાન મથકનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે. આ સુવિધાનો લાભ લેવા માટે, મતદારોએ રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ https://ift.tt/QDjlw9v ની મુલાકાત લેવી પડશે. પોર્ટલ પર બે વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રથમ વિકલ્પ 'નામ દ્વારા શોધ' છે. જો EPIC નંબર ઉપલબ્ધ ન હોય, તો મતદારો પોતાનું નામ, પિતા કે પતિનું નામ, અટક, જિલ્લો, તાલુકો અને વિસ્તાર પસંદ કરીને માહિતી શોધી શકે છે. બીજો વિકલ્પ 'EPIC નંબર દ્વારા શોધ' છે....

Gujarat Weather Updates: રાજ્યમાં આગ ઝરતી ગરમીની આગાહી, આ જિલ્લામાં હિટવેવનું એલર્ટ

<p><strong>Gujarat Weather Updates:</strong> &nbsp;ગુજરાત, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર અને પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસો સામાન્ય કરતા &nbsp;વધુ રહેશે.ગુજરાત--મહારાષ્ટ્રમાં તીવ્ર હીટવેવ લાંબો સમય ચાલવાની ચેતવણી અપાઇ છે. અમદાવાદમાં આગ વરસાવતી ગરમીની આગાહી છે.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=G-mPu3kz6wzl-Gyu" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>&nbsp;હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે. માર્ચ અને એપ્રિલમાં માવઠાના સંકટ બાદ હવે ફરી તાપમાનનો પારો ઉંચકાતા હવે ઉનાળોનો અસલી મિજાજ અનુભવાશે. તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઉંચે જતાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગ વરસાવતી ગરમીની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 48 કલાકમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે. મંગળવારે અમદાવાદમાં 41 ડિગ્રી તાપ...

Gujarat Heat: રાજ્યના તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી આગાહી

<p><strong>અમદાવાદ:</strong> રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, &nbsp;રાજ્યમાં ગરમીનું જોર વધશે. 3 દિવસ બાદ ગરમી વધશે. &nbsp;રાજ્યમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે. રાજ્યમાં ચૂંટણી સમયે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી &nbsp;છે. &nbsp;અમદાવાદમાં &nbsp;43 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.&nbsp;</p> <p>હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. અમદાવાદમાં &nbsp;તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું છે. રાજકોટમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. માવઠાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=zfP8KYnxXXIH9oAz" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></if...

ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી

<p><strong>Gujarat weather update:</strong> ગુજરાતમાં હાલ આકરી ગરમી અને કમોસમી વરસાદ એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ એક નવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અને બફારો યથાવત રહેવાની સંભાવના છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>હવામાન વિભાગની વિગતો અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ (ચક્રવાતી સિસ્ટમ) સક્રિય થઈ છે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજ...