Skip to main content

Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ

<p style="text-align: justify;"><strong>Gujarat Weather:</strong> રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે માર્ચ મહિનામાં જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના ફળસ્વરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.</p> <p style="text-align: justify;"><strong>વરસાદનું આગમન: કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?</strong></p> <ul> <li style="text-align: justify;">હવામાન વિભાગે 18 થી 20 માર્ચ દરમિયાન વરસાદની આગાહી કરી છે:</li> <li style="text-align: justify;">18 માર્ચ: કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં મેઘમહેર થઈ શકે છે.</li> <li style="text-align: justify;">19 માર્ચ: વરસાદનો વ્યાપ વધશે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરે...
Recent posts

Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

<p>ઇરાન સામે ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધના કારણે ગેસની અછત સર્જાઇ હોય તેવા અહેવાલ ગેસ બુકિંગની લાંબી કતારોના અને ગેસના કાળા બજારની ધટના દ્રારા આવી રહ્યાં છે. જો કે સરકારે પેનિક ન કરવા અને પુરતો પૂરવઠો હોવાનું નિવેદન જાહેર કર્યું છે. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે સરકારે લોકોની હિત માટે અને સુવિધા માટે કેટલાક મહત્વના નિર્ણય લીધો છે. &nbsp;ઘરેલું ગેસ અંગે રાજ્ય સરકારે &nbsp;હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર લોકો ફરિયાદ કરી શકશે.&nbsp;</p> <p>આ યુદ્ધ ભારતમાં ગેસ અને તેલની અછતને વધારી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા LPG પુરવઠાની છે. લોકોને ઘરેલુ અને કોમર્શિયલ &nbsp;વાણિજ્યિક સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને કાળાબજાર પણ શરૂ થઈ ગયું છે. ઘણા લોકોએ સિલિન્ડર ખરીદવા માટે ચાર ગણા ભાવ ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું. ગેસની અછતને કારણે ઘણા રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર્સ બંધ થઈ ગયા છે. ક્રૂડ ઓઈલની અછતને કારણે પણ ચિંતા વધી છે, જેના કારણે ઘણી એરલાઈન્સે હવાઇ ભાડામાં વધારો કર્યો છે.&nbsp;</p...

Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો

<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ&zwnj; દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તારીખ 30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે તેમ જળ સંપત્તિ &nbsp;મંત્રી &nbsp;ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.</p> <p>જળ સંપત્તિ &nbsp;મંત્રી &nbsp;ઈશ્વરસિંહ પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે &nbsp;મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો. વળી ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી. જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે. સામાન્યત: રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ પરિસ્થિતિઓ ધ્યાને લઈ ખેડૂત આગેવાનો દ્વારા રવિ સિઝનનું પાણી માર્ચ અને એપ્રિલમાં પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી.</p...

Gujarat Gas : ગુજરાત ગેસનો ખુલાસો, ઘરેલું ગેસનો સપ્લાય અવરોધ વિના ચાલું રહેશે

<p>Gujarat Gas : ગુજરાત ગેસનો ખુલાસો, &nbsp;ઘરેલું ગેસનો સપ્લાય અવરોધ વિના ચાલું રહેશે&nbsp;</p>

Gujarat Assembly : બટાકા પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છેઃ માવજી દેસાઈ

<p>Gujarat Assembly : બટાકા પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છેઃ માવજી દેસાઈ</p>

Gujarat Weather : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ

<p>Gujarat Weather : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ&nbsp;</p>

Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી

<p><strong>અમદાવાદ:</strong> આગામી 3 દિવસ રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું જોર સૌથી વધુ &nbsp;રહેવાની શક્યતા છે. અહીં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થવાની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. &nbsp;અમદાવાદ,સુરત અને વડોદરા સહિતના 9 જિલ્લાઓમાં &nbsp;યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.</p> <p>હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું અત્યંત જોર હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. &nbsp;કચ્છ, મોરબી, અમરેલી, બનાસકાંઠા અને સુરત જિલ્લામાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે, જે સામાન્ય કરતા 7.7 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ છે.</p> <p><strong>ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું</strong></p> <p>હાલમાં ...