Skip to main content

Posts

Gujarat Rain: બે દિવસ બાદ માવઠું, 19 થી 21 એપ્રિલે ગાજવીજ સાથે આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ

<p><strong>Gujarat Rain:</strong> કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઇ છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે એપ્રિલના મધ્યમાં એટલે કે આગામી 19 થી 20 એપ્રિલની વચ્ચે રાજ્યમાં માવઠુ થવાની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક હશે, ખેડૂતોને માવઠાની નુકસાનની પારાવાર સંભાવના છે. અંબાલાલની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થશે. જોકે, 25 એપ્રિલથી ફરી ગરમીનો પ્રકોપ રહેશે.&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અ...
Recent posts

Gujarat Weather Update: 19 એપ્રિલથી ફરી વાતાવરણમાં પલટો, જાણો ક્યાં જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

<p><strong>Weather forecast:</strong> રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી ગયો છે. જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. 19 એપ્રિલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા &nbsp;મળશે અને તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળશે. 19થી 21 એપ્રિલ સુધીમાં રાજ્યમાં છૂટછવાયો હળવો વરસાદ પડી શકે છે. ફરી એકવાર ગુજરાતમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે, અહીં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસી શકે છે.&nbsp;</p> <p>ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે, હવામાન વિભાગે 19 એપ્રિલથી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. 19થી 21 સુધી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 19 એપ્રિલથી સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના છુટછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે</p> <p>નોંધિનિય છે કે. &nbsp;ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાન...

સંસ્કાર ભારતી ટ્રસ્ટના પદાધિકારીઓ સન્માનિત:અમદાવાદ-સુરત શિક્ષણ સમિટમાં શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ બહુમાન

https://ift.tt/1ciY4e9 ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યોને અમદાવાદ અને સુરત ખાતે યોજાયેલા શિક્ષણ સમિટ અને લીડરશિપ કાર્યક્રમોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં “Redefining Education Skilling for a Viksit Gujarat, Viksit Bharat” વિષયક શિક્ષણ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રુંગટા અને કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશી શિક્ષણ અને ભવિષ્યમુખી શિક્ષણ મોડેલ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોના માર્ગદર્શનથી શિક્ષણ ક્ષેત્રની નવી દિશાઓ અંગે મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થઈ. આ પ્રસંગે, કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલને ભવિષ્યમુખી શૈક્ષણિક વિચાર માટે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સુરત ખાતે આયોજિત “લીડરશિપ રીટ્રીટ” કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને રુંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાને સન્માનિત કરાયા હતા. શૈલજા સિંહ અને એકેડેમિક કો...

Gujarat weather Update: ત્રણ દિવસ બાદ રાજ્યના હવામાનની ફરી બદલાશે પેટર્ન, માવઠાની આગાહી

<p><strong>Gujarat weather Update</strong>: ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે, હવામાન વિભાગે 19 એપ્રિલથી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. 19થી 21 સુધી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 19 એપ્રિલથી સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના છુટછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે</p> <p>નોંધિનિય છે કે. &nbsp;ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં &nbsp; ઘટાડો થશે. &nbsp;19 અને 20 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે.&nbsp; અમરેલી,ભાવનગર, અરવલ્લી, દાહોદમાં માવઠાનું અનુમાન છે. 19 અને 20 એપ્રિલે મહીસાગર જિલ્લા માવઠાની આગાહી છે. ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે.&nbsp;</p> <p>રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો અકળાવતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને &nbsp;કમોસમી વરસાદ વરસશે,. હવામાન વિભાગે 19 એપ્રિલથી 21 એ...

Weather Forecast: રાજ્યમાં આગામી ત્રણ દિવસ ફરી માવઠાનું સંકટ, જાણો કઇ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ

<p>Gujarat Forecast:રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો અકળાવતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને &nbsp;કમોસમી વરસાદ વરસશે,. હવામાન વિભાગે 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં 19 એપ્રિલથી તાપમાનનો પારો ગગડશે અને મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 19થી 21 દરમિયા કમોસમી વરસાદ વરસશે. જેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે.&nbsp;</p> <p>19 તારીખે શરૂ થઇ રહેલા માવઠાના રાઉન્ડમાં જૂનાગઢ,ભાવનગર, &nbsp;બોટાગ, &nbsp;અમેરલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા,વાવ, પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આ સાથે મહારાષ્ટ્ના મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડશે.&nbsp;</p> <p>19 એપ્રિલે કયાં પડશે વરસાદ&nbsp;</p> <p...

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?

<p>Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?</p>

મતદાન પહેલા જ નવસારીમાં ભાજપનો સપાટો: 60 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા

<ul> <li><strong>નવસારી જિલ્લામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કુલ 60 બેઠકો પર બિનહરીફ વિજય મેળવીને દબદબો સાબિત કર્યો છે.</strong></li> <li><strong>ગણદેવી નગરપાલિકાની 24 માંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા અહીં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે.</strong></li> <li><strong>ભાજપને જિલ્લા પંચાયતમાં 9, તાલુકા પંચાયતમાં 25, ગણદેવી પાલિકામાં 22 અને નવસારી મહાનગરપાલિકામાં 2 બેઠકો બિનહરીફ મળી છે.</strong></li> <li><strong>ચીખલી જિલ્લા પંચાયતની ઘેજ, સમરોલી અને રૂમલા તેમજ જલાલપોર તાલુકાની પનાર, બોદાલી અને મટવાડ જેવી બેઠકો પર વિપક્ષ મેદાનમાં રહ્યો નથી.</strong></li> <li><strong>ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થયું છે કે અનેક બેઠકો પર વિરોધ પક્ષોએ ચૂંટણી લડતા પહેલા જ હથિયાર હેઠા મૂકી દીધા છે.</strong></li> </ul> <p><strong>Navsari local body elections:</strong> નવસારી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમા...