Skip to main content

Posts

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન

<p><strong>Monsoon in Maharashtra 2026:</strong> નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં વિધિવત રીતે દસ્તક દઈ ચૂક્યું છે અને તેની સીધી અસર હવે ગુજરાતના હવામાન પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સંપૂર્ણપણે જળવાઈ રહેશે.</p> <p>હાલમાં દેશભરમાં ચોમાસું એકદમ સાનુકૂળ સ્થિતિમાં અને મજબૂત રફતાર સાથે આગળ વધી રહ્યું છે. જો વાતાવરણની આ જ પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ સમીસૂતરી જળવાઈ રહેશે, તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની પૂરેપૂરી શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0&q...
Recent posts

ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

<p><strong>Gujarat Weather Update:</strong> ગુજરાતમાં અત્યારે મિશ્ર ઋતુનો માહોલ જામ્યો છે. આજે 7 જૂને એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ ચાલુ રહેશે. સારા સમાચાર એ છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂક્યું છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે ભારે પવન અને વરસાદનો માહોલ છવાયો છે.</p> <p><strong>ગુજરાતનું હવામાન: ક્યાં વરસાદ અને ક્યાં ગરમી?</strong></p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે પંચમહાલ, દાહોદ, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જોકે, અમદાવાદીઓએ હજુ અસહ્ય ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.</p> <p><...

Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

<p>Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી</p> <p>મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે  સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,અમરેલી,ભાવનગરની સાથે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. </p> <p>નૈઋત્ય ચોમાસું કેરલમાં ભલે 3 દિવસ મોડું આવ્યું હોય પરંતુ આગમન. બાદહવે રોકેટ ગતિએ દેશના અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં ગોવા સહિત સાત રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ગોવા, મહારાષ્ટ્ર સાથે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજયોમાં તે આગળ વધી ગયું છે. આગામી સાત દિવસ કેરલ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તમિલનાડ...

Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

<p>મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે  સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,અમરેલી,ભાવનગરની સાથે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=aKEWczYS9jMtWqWX" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ હતી.  ચોમાસા અંગે હવામાન વિભાગે માહિતી આપી કે નૈઋત્યનું ચોમ...

ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી

<p><strong>Gujarat rain forecast 2026: </strong>ગુજરાતના લોકો માટે હવામાન વિભાગે એક ખૂબ જ મહત્વની અને રાહત આપનારી માહિતી આપી છે. રાજ્યમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી આગામી 7 દિવસ સુધી સારો એવો વરસાદી માહોલ જળવાઈ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ખુશખબર એ છે કે ચોમાસું આગળ વધીને મેંગ્લોર સુધી પહોંચી ગયું છે, અને જો બધું સાનુકૂળ રહ્યું તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની વિધિવત એન્ટ્રી થઈ જશે.</p> <p>હવામાન વિભાગની વિગતવાર માહિતી અનુસાર, હાલમાં મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત, જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ થયું છે. આ 3 શક્તિશાળી સિસ્ટમની સંયુક્ત અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ઠેર-ઠેર પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળશે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | L...

Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?

<p>Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે  રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે સંકેત આપ્યા હતા કે ગુજરાતમાં 15 જૂને ચોમાસુ બેસવાની સંભાવના છે. એક સાથે બે સિસ્ટમના કારણે રાજ્યમાં એક સપ્તાહ વરસાદ વરસશે. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે. આજે અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. </p> <p><strong>રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી</strong></p> <p>હવામાન વિભાગે રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે. જમ્મુ-કશ્મીર, દક્ષિણ રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મોટાભાગના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમ...

સગીર બહેનો પર દુષ્કર્મ આચરનાર બે આરોપીને 20 વર્ષની સજા:કોર્ટે પીડિતાઓને 1-1 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો; બન્ને સગીરાને આરોપીઓ લગ્નની લાલચે ભગાડી ગયા હતા

https://ift.tt/KLwey0U નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ખેરગામની બે સગીર પિતરાઈ બહેનો પર દુષ્કર્મ આચરવાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, અદાલતે પીડિત સગીરાઓને આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. લગ્નની લાલચ આપીને બંને બહેનોને યુવકો ભગાડી ગયા કેસની વિગત મુજબ, આ ઘટના 2025માં બની હતી. નવસારીના ખેરગામમાં મજૂરી કરતા એક પરપ્રાંતીય પરિવારની 15 અને 16 વર્ષની બે સગીર પિતરાઈ બહેનો રહેતી હતી. મૂળ ઉત્તર પ્રદેશના ભોલા કાળુ કશ્યપ અને માંગે ચંદ્રપાલ કશ્યપ નામના બે યુવાનોએ આ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી હતી. તેઓ લગ્નની લાલચ આપીને બંને બહેનોને પોતાના વતન ઉત્તર પ્રદેશ ભગાડી ગયા હતા. અજ્ઞાત સ્થળે બંધક બનાવી મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું ઉત્તર પ્રદેશ લઈ જઈ ભોલા કશ્યપ અને માંગે કશ્યપે સગીરાઓને અજ્ઞાત સ્થળે બંધક બનાવી તેમની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાઓ ગુમ થતાં તેમના પરિવારજનોએ ખેરગામ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદ...