Skip to main content

Posts

લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા કરવા ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર:વાંધા-સૂચનો મંગાયા, અરજી કર્યાના 40માં દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે

https://ift.tt/gN6aH7f ગુજરાત સરકારે Gujarat Registration of Marriages Act, 2006 હેઠળ લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા કરવા માટે ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પ્રસ્તાવ મુજબ હવે લગ્ન નોંધણી વધુ કડક અને પારદર્શક બનાવાશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ સૂચનાના આધારે 30 દિવસ સુધી જનતા તરફથી વાંધા-સૂચનો માંગવામાં આવ્યા છે. સુધારાઓ મુજબ હવે લગ્ન નોંધણી માટેનો મેમોરેન્ડમ સંબંધિત આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને જમા કરાવવો પડશે અને તેની સાથે નક્કી કરાયેલ ફોર્મ તથા ફી ફરજિયાત રહેશે. વર-વધુની સહી સાથે બે સાક્ષીઓની સહી જરૂરી રહેશે. જરૂરી દસ્તાવેજોમાં વધારો માતા-પિતાની વિગતો ફરજિયાત સુધારા મુજબ હવે વર અને વધુ બંનેએ તેમના માતા-પિતાની સંપૂર્ણ માહિતી આપવી પડશે, જેમાં આધાર કાર્ડ (હોય તો), પૂરું નામ, રહેઠાણનું સરનામું અને મોબાઇલ નંબર સામેલ રહેશે. 10 દિવસમાં માતા-પિતાને જાણ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા મેમોરેન્ડમ પૂર્ણ હોવાની ખાતરી થયા બાદ 10 દિવસની અંદર વર-વધુના માતા-પિતાને સ્પીડ પોસ્ટ અથવા અન્...
Recent posts

Gujarat Weather : રાજયમાં ગરમીનું વધશે પ્રમાણ કે વાતાવરણમાં પલટા સાથે હજુ વરસશે કમોસમી વરસાદ?

<p><strong>Weather Forecast:</strong> રાજયમાં 20 ફેબ્રુઆરીથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, વાદળછાયા વાતાવરણ અને ભારે પવન વચ્ચે અનેક જગ્યાએ છૂટછવાયો વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આજે પણ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાય વાતાવરણ વચ્ચે છૂટછવાયા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ગઇ કાલે પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા સહિતના આસપાસના વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયાના કારણે રાજ્યના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. &nbsp;ગરમ અને ઠંડી હવા ભેગી થતાં વાદળા બંઘાતા કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હવે તાપમાનનો પારો ધીરે ધીરે ઉંચકાશે અને ઉનાળાની શરૂઆત થઇ જશે, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.&nbsp;</p> <p>હવામાન વિભાગે શુક્રવારથી કેટલાક રાજ્યોમાં હવામાનની સ્થિતિ વધુ ખરાબ થવાની આગાહી કરી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં આ જ ક્ષેત્રમાં બીજો નીચું દબાણ ક્ષેત્...

શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સુધારો: હવે ફિક્સ પગારનો અનુભવ ગણાશે માન્ય, પ્રોફેસરોને મળશે ઝડપી બઢતી

<p><span style="font-weight: 400;"><strong>Gujarat Education Department circular 2026:</strong> ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આજે 20 February 2026 ના રોજ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા હજારો અધ્યાપકોના હિતમાં એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. લાંબા સમયથી ચાલી આવતી વિસંગતતાઓને દૂર કરવા માટે વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી અધ્યાપક સહાયક તરીકેના </span><strong>5</strong><span style="font-weight: 400;"> વર્ષના ફિક્સ પગારના સમયગાળાને શૈક્ષણિક અનુભવ તરીકે સ્વીકારવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણમાં વર્ષોથી સેવા આપતા વિદ્વાન અધ્યાપકોને અન્યાય થતો અટકાવવાનો અને તેમને વહેલી તકે બઢતીની તકો પૂરી પાડવાનો છે. આ સુધારાથી રાજ્યભરની </span><strong>14</strong><span style="font-weight: 400;"> મુખ્ય સરકારી યુનિવર્સિટીઓના આશરે </span><strong>650</strong><span style="font-weight: 400;"> જેટલા સહાયક અધ્ય...

જોષીપુરા-ખામધ્રોળમાં અશાંતધારો લાગુ થતાં સ્થાનિકોમા ભારે ખુશી.:જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ: રાજ્ય સરકારના ઐતિહાસિક જાહેરનામાથી હિન્દુ સંગઠનોમાં ઉત્સાહ; મિલકતની લે-વેચ પર હવે વહીવટી તંત્રની સીધી નજર રહેશે.

https://ift.tt/5KV6JkD જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆતો અને વિવિધ હિન્દુ સંગઠનોના આંદોલનોનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી અસરો ધરાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરીને જૂનાગઢ શહેરના કેટલાક અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં 'અશાંત ધારો' એટલે કે 'The Gujarat Prohibition of Transfer of Immovable Property Act, 1991' અમલી બનાવી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને પગલે ખાસ કરીને જોષીપુરા અને ખામધ્રોળ વિસ્તારના રહીશોમાં ભારે ખુશી અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ​રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારની કેટલીક નિયત થયેલી સોસાયટીઓને તારીખ 18 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2031 સુધી, એટલે કે આગામી પાંચ વર્ષના સમયગાળા માટે 'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયની જાહેરાત થતાની સાથે જ વિવિધ સનાતન હિન્દુ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટી તંત્ર, લોકપ્રતિનિધિઓ અને આ મુદ્દાને સતત ...

Gujarat Unseasonal Rain: આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?

<p>શિયાળની વિદાય વચ્ચે ગુજરાતમાં ઠેક ઠેકાણે વરસાદી ઝાંપટા પડી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી રાજ્યમમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠુ થઇ રહ્યું છે. ગઇકાલે સુરતથી લઇ ભરૂચ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા પેઢી છે. તુવેરથી લઇ કપાસ, એરંડા અને ઘઊં સહિતના પાકોને મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.&nbsp;</p> <p>ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગઇકાલે કમોસમી વરસાદ ખાબકતાં ખેતી પાકોને નુકસાનની ભીતિ છે. તાજા અપડેટ પ્રમાણે, અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં સુરત, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરાના શિનોર, મહીસાગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને વરસાદ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત ભરૂચના હાંસોટના ઈલાવ, સાહોલ, બાલોતા, હાંસોટના સુણેવ, ઓભા, આસર સહિતના ગામોમાં માવઠુ થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે, ખાસ કરીને તુવેર, કપાસ, એરંડા, ઘઉં પકવતા ખેડૂતોના પાકને નુકસાનીની મો...

ગુજરાત બજેટ 2026: કનુભાઈ દેસાઈ અને AAP ધારાસભ્યોની વાયરલ તસ્વીરનું શું છે અસલી રહસ્ય?

<p><span style="font-weight: 400;"><strong>Gujarat Budget 2026:</strong> ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા 4 લાખ કરોડથી વધુના ઐતિહાસિક બજેટની ચર્ચા વચ્ચે એક તસ્વીરે સોશિયલ મીડિયા અને રાજકીય ગલીયારાઓમાં ભારે હલચલ મચાવી દીધી છે. બુધવારે (18 February, 2026) બજેટ રજૂ થયા બાદ ગૃહની અંદર નાણા મંત્રી સાથે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવા હસતા મુખે જોવા મળ્યા હતા. આ તસ્વીર વાયરલ થતા જ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે 'ડબલ સ્ટાન્ડર્ડ' રાજનીતિની ચર્ચાઓએ જોર પકડ્યું છે.</span></p> <p><strong>તસ્વીર પાછળની હકીકત: શુભેચ્છા કે ફરિયાદ?</strong></p> <p><span style="font-weight: 400;">આ વાયરલ ફોટોમાં કનુભાઈ દેસાઈની આજુબાજુ ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવા ઉભેલા દેખાય છે. પ્રશ્ન એ ઉભો થયો કે જે બજેટની બહાર ટીકા થઈ રહી છે, તેની અંદર શુભેચ્છા કેમ અપાઈ રહી છે? આ અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, "અમે પાકિસ્તાનના નાણા મંત્રી સાથે ફોટો નથી...

જૂનાગઢના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારમાં અશાંતધારો લાગુ:મિલકતની લે વેચ માટે કલેકટરની મંજૂરી લેવી પડશે,જુઓ અશાંતધારો લાગુ થયો તે સોસાયટીઓનું લિસ્ટ

https://ift.tt/sfL4DkH ​​જૂનાગઢ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સ્થાનિકોની રજૂઆતો અને માંગણીઓનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓને 'અશાંત ધારો' એટલે કે The Gujarat Prohibition of Transfer of Immovable Property and Provision for Protection of Tenants from Eviction from Premises in Disturbed Areas Act, 1991 હેઠળ આવરી લેવામાં આવી છે.જૂનાગઢના વિસ્તારોને 18 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2031 સુધી (5 વર્ષ માટે) અશાંત વિસ્તાર જાહેર કરાયા છે. ​લોકોની લાંબા સમયની રજૂઆતનો સુખદ અંત ​અગાઉ જૂનાગઢના આ અલગ-અલગ વિસ્તારના રહીશો દ્વારા એકજૂથ થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્થાનિકોની રજૂઆત હતી કે વસ્તીના જનસાંખ્યિક ફેરફારો અને મિલકતોની બિનઅધિકૃત તબદીલીને કારણે સામાજિક તાણાવાણા પર અસર પડી રહી છે. લોકોએ અગાઉ અનેકવાર ઉચ્ચસ્તરે રજૂઆતો કરી 'અશાંત ધારો' લાગુ કરવાની માંગ કરી હતી, જેનો હવે અમલ થતા રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ...