Skip to main content

Posts

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

<p><strong>Rani Ki Vav 3D projection mapping:</strong> ગુજરાતના ઐતિહાસિક વારસા અને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક નવું છોગું ઉમેરાયું છે. પાટણમાં આવેલી યુનેસ્કો (UNESCO) ની વર્લ્ડ હેરિટેજ સાઇટ ‘રાણી કી વાવ’ ખાતે શરૂ કરાયેલા અદભુત 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા ‘WOW એવોર્ડ્સ એશિયા 2026’ માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ ભવ્ય એવોર્ડ "એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ" કેટેગરીમાં ગુજરાતના નામે થયો છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન દર્શાવે છે કે આપણી પ્રાચીન વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીનો કેટલો આધુનિક અને શાનદાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અહીં આવતા મુલાકાતીઓને એક ક્ષણ માટે ઇતિહાસના સુવર્ણકાળમાં લઈ જાય છે.</p> <p>ભારતના સૌથી લોકપ્રિય સ્મારકોમાં સ્થાન ધરાવતી આ ઐતિહાસિક વાવને જોવા માટે દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો પ્...
Recent posts

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 

<p><strong>ગાંધીનગર:</strong>  રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી પ્રફુલભાઈએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=ZLkWS1iqwPrJuttf" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના સચોટ નિદાન માટે લેબ...

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

<p><strong>Ambalal Patel weather forecast:</strong> ગુજરાતના સુપ્રસિદ્ધ અને ખેડૂતોના પરમ મિત્ર ગણાતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે અચાનક જ એક વીડિયો સંદેશ જાહેર કરીને હવે પછી ક્યારેય આગાહી નહીં કરવાનો મોટો નિર્ણય લેતા જ સમગ્ર રાજ્યના ખેડૂત આલમમાં ભારે મૂંઝવણ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. બનાસકાંઠા, ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિવિધ જિલ્લાના ખેડૂતો તરફથી આ અંગે ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ગીર સોમનાથના ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા આપવામાં આવેલી ચીમકીઓ અને ત્રાસથી કંટાળીને અંબાલાલ કાકાએ આ આકરો નિર્ણય લીધો છે, જેને પગલે ખેડૂતોમાં વિજ્ઞાન જાથા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જગતના તાતની એક જ માંગ છે કે અંબાલાલ કાકાએ કોઈપણ દબાણમાં આવ્યા વગર ખેડૂતોના હિતમાં પોતાની આગાહીઓ ચાલુ રાખવી જ જોઈએ.</p> <p>ખેડૂતોનું કહેવું છે કે પ્રકૃતિના તત્વો પર કોઈ સચોટ દાવો ન કરી શકે, પરંતુ અંબાલાલ કાકાના વર્ષોના અનુભવ, પવનની દિશા, ગ્રહોની હલચલ અને તારાઓની ગતિવિધિના ગણિત પર આધારિત અનુમાનો 70% થી 80% અને...

Gujarat Monsoon : ગુજરાતમાંથી ચોમાસું કેમ થયું ગાયબ?

<p>Gujarat Monsoon : ગુજરાતમાંથી ચોમાસું કેમ થયું ગાયબ?</p>

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

<p><strong>Gujarat Rain Forecast:</strong> રાજ્યમાં મોનસૂન ફરી ઇનએક્ટિવ થઇ ગયું છે. જેના કારણે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 13 જુલાઇ બાદ ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજથી રાજ્યના હવામાનમાં ફેરફાર શરૂ થશે અને આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13થી 16 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.  13 અને 14 જુ...

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન

<p class="PDq2pG_selectionAnchorContainer" data-start="332" data-end="520"><strong>Chandipura virus case:</strong> રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વધુ એક બાળદર્દીના મોત સાથે વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે 5 પર પહોંચી ગઈ છે. આ વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગે સતર્કતા વધારી દીધી છે.</p> <p data-start="522" data-end="695">આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 17શંકાસ્પદ કેસો તીબીબ ઓબ્ઝર્વેશન હેઠળ છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></ifra...

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ

<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી તથા બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ હાલ ચોમાસું થોડા સમય માટે નબળા તબક્કામાં છે, જેના કારણે આગામી બે-ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>જોકે, સપ્તાહના મધ્ય ભાગથી એટલે કે 15 અને 16 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ નોંધાઈ શકે ...