Skip to main content

Posts

ગાંધીનગરમાં કોંગ્રેસનો જન આક્રોશ: મનરેગા બચાવવા સરકાર સામે પરિવર્તનનો હુંકાર

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Gujarat Congress Protest:</strong> કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાને સ્થાને નવી 'વિકસિત ભારત જી રામ જી' યોજના લાવવાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ મેદાને ઉતરી છે. વિધાનસભાના <a title="બજેટ" href="https://ift.tt/apyZFlV" data-type="interlinkingkeywords">બજેટ</a> સત્રના પ્રથમ દિવસે જ, સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 'મનરેગા બચાવો સંગ્રામ' ના નેજા હેઠળ વિશાળ 'જન આક્રોશ સભા' યોજવામાં આવી હતી. આ સભામાં રાજ્યભરમાંથી ઉમટી પડેલા લોકો, ખેડૂતો, આદિવાસીઓ અને મહિલા કર્મચારીઓની હાજરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત, 2027 ની વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી ગુજરાતમાં અગાઉથી પ્રચાર કરશે તેવી જાહેરાત કરીને કોંગ્રેસે આગામી ચૂંટણીનો રોડમેપ પણ સ્પષ્ટ કર્યો છે.</span></p> <p style="text-align: jus...
Recent posts

દેશની પ્રથમ સાયબર સ્લેવરી વેબ સિરીઝ 'મ્યાનમાર ફાઈલ'નું ટ્રીઝર લોન્ચ:IT પ્રોફેશનલ્સ-પોલીસ અધિકારીઓ એક મંચ પર; મોડસ ઓપરેન્ડી, ડ્રામા દ્વારા સાયબર માફિયાઓનો પર્દાફાશ

https://ift.tt/KsEHmgq સુરત શહેર પોલીસ હવે ડિજિટલ યુગના ગુનેગારોને તેમની જ ભાષામાં જવાબ આપી રહી છે. સાયબર ક્રાઇમની માયાજાળમાં ફસાતા નિર્દોષ નાગરિકોને બચાવવા માટે દેશની પ્રથમ સાયબર અવેરનેસ માઇક્રો વેબ સિરીઝ 'Myanmar File'નું ટ્રીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ માત્ર મનોરંજન નથી, પણ સાયબર માફિયાઓ વિરુદ્ધનું એક સબળ શસ્ત્ર છે. દરેક નાગરિકને 'સાયબર સ્માર્ટ' બનાવવા સુરત પોલીસનો પ્રયાસ આ આખા પ્રોજેક્ટમાં SITA (South Gujarat Information Technologists Association)એ મહત્વની ભૂમિકા ભજવી છે. 15 ફેબ્રુઆરીએ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જ્યાં આઈટી પ્રોફેશનલ્સ અને પોલીસ અધિકારીઓ એક મંચ પર આવ્યા હતા. સુરત પોલીસનું લક્ષ્ય છે કે, દરેક નાગરિક 'સાયબર સ્માર્ટ' બને. આ વેબ સિરીઝ અને ડ્રામા સોશિયલ મીડિયા પર પણ વાઇરલ કરવામાં આવશે, જેથી છેવાડાના માનવી સુધી આ મેસેજ પહોંચી શકે. વિદેશમાં નોકરીની લાલચ પાછળનું કડવું સત્ય વેબ સિરીઝમાં દેખાશે વેબ સિરીઝ ‘મ્યાનમાર ફાઈલ’ મુખ્યત્વે 'સાયબર સ્લેવરી'ના ગંભીર વિષય પર આધારિત છે. આ સિરીઝમાં દર્શ...

"રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે, કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે," US ટ્રેડ ડીલ અંગે અમિત શાહની પ્રતિક્રિયા

<p style="text-align: justify;" data-path-to-node="0"><strong>Amit Shah Gujarat Visit:</strong> ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પર કોંગ્રેસ જ્યાં આક્રમક છે, તો હવે ભાજપ તરફથી ખુદ ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળી લીધો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આરોપો પર પ્રતિક્રિયા આપતા શાહે વળતો પ્રહાર કર્યો છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="0">&nbsp;</p> <blockquote class="twitter-tweet" data-media-max-width="560"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Gandhinagar, Gujarat: Union Home Minister Amit Shah says, "Congress government and the Congress leadership always mislead the public by telling lies. I laugh at it. In the Parliament, Congress's prince Rahul Ga...

Digital Anna Vitran: ગાંધીનગરથી દેશનું પ્રથમ અનાજ એટીએમ શરૂ, હવે રાશન કાર્ડની જરૂર નહીં પડે, જાણો કેવી રીતે મળશે ઘઉં-ચોખા

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Digital Grain Distribution Gujarat:</strong> કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (Central Bank Digital Currency CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) નો શુભારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના &lsquo;ડિજિટલ ઇન્ડિયા&rsquo; વિઝનને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ આ પ્રકલ્પ દ્વારા હવે રેશનિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રલ્હાદ જોશીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી ઝોન માટે &lsquo;અન્નપૂર્તિ&rsquo; ગ્રેઇન ATM સુવિધાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.</span></p> <p style="text-align: justify;"><strong>ગ્રેઇન ATM અને CBDC: ભ્રષ્ટાચાર નાબૂદીનું શક્તિશાળી શસ્ત્ર</strong>...

Gujarat Weather Update : રાજ્યમાં લા- નીનો, બે વાવાઝોડાની અસરથી ઉનાળો શરૂ થશે મોડો

<p>રાજ્યમાં ચાલુ વર્ષે લા- નીનો, બે વાવાઝોડા સહિતના પરિબળોને કારણે ઉનાળાની શરૂઆત મોડી થશે. નિષ્ણાંતો અને આગાહીકારોના મતે રાજ્યમાં 15 માર્ચ બાદ ગરમીનો પ્રારંભ થશે.. જોકે હાલમાં તો શિયાળો હોવા છતાં શનિવારે રાજ્યના 14 શહેરમાં 32 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી. જેમાં રાજકોટમાં 36 તો સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું... જ્યારે અમદાવાદ સહિતના અન્ય વિવિધ શહેરમાં તાપમાન 32થી 34 ડિગ્રી આસપાસ રહ્યું હતું.. ઠંડી, ગરમી અને વરસાદ માટે લા-નીનો અને અલ-નીનો સિસ્ટમ જવાબદાર હોય છે.. જેમાં લા-નીનોને કારણે ઠંડી અને વરસાદ વધુ તેમજ અલ-નીનોના કારણે ગરમી વધુ અને વરસાદ ઓછો વરસતો હોય છે.. હાલમાં પેસિફિક સમુદ્રમાં લા- નીનો સિસ્ટમ સક્રિય હોવાથી 15 માર્ચ પછી ઉનાળો આકરા તેવર બતાવવાનું શરૂ કરે તેવો તજજ્ઞો મત વ્યકત કરી રહ્યા છે.&nbsp;</p>

Gujarat: શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની યુ.એન. મહેતા હોસ્પિટલમાં કરાઈ એન્જીયોપ્લાસ્ટી, તબિયત સુધારા પર

<p><strong>અમદાવાદ:</strong> રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને હૃદયમાં માઇનોર બ્લોકેજ હોવાના કારણે યુ.એન. મહેતા હોસ્પિટલમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. પ્રદ્યુમન વાજાને યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ચેકઅપ કરવામાં આવ્યું અને હૃદયમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. ડૉક્ટરોએ સારવાર કરી સ્ટેન્ટ મુક્યું છે. &nbsp;હાલ તેમની તબિયત સ્થિર છે.&nbsp;</p> <p><iframe style="border: none; overflow: hidden;" src="https://ift.tt/xhHa76v" width="500" height="698" frameborder="0" scrolling="no" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>શિક્ષણમંત્રીએ પોસ્ટ કરી સ્વાસ્થ્ય અંગે આપી જાણકારી</strong></p> <p>શિક્ષણમંત્રી ડૉ પ્રદ્યુમન વાજાએ ફેસબુક પર એક પોસ્ટ કરી તેમની તબિયત અંગે જાણકારી આપી હતી. &nbsp;તેમણે કહ્યું, રૂટિન હાર્ટ ચેકઅપ માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જરૂરી ચકાસણી માટે ડૉક્ટરની એપોઇન્ટમ...

ડોળાસા મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય સામે વધુ એક કેસ:સ્કોર્પિયો કાર પર 'MLA GUJARAT' લખેલું બોર્ડ લગાવ્યું, પોલીસે કાર જપ્ત કરી

https://ift.tt/W2rzgtF ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા નજીક મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભુરો રામભાઈ વાળા (ઉના) સામે વધુ એક ગુનો નોંધાયો છે. આરોપી પોતાની સ્કોર્પિયો કાર (રજી.નં. GJ-32-AA-5680) પર "MLA GUJARAT" લખેલું ખોટું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના 11 ફેબ્રુઆરી, 2026ની રાત્રે ડોળાસા ગામે બની હતી. ફરિયાદી દિલીપભાઈ જેઠાભાઈ મોરી (ઉં.વ. 46) મોટરસાયકલ પસાર કરવા બાબતે આરોપી અને તેના સાગરિતોએ મારામારી કરી હતી. આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115(2), 351(3), 54 તથા જી.પી.એક્ટ-135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.એન. કાછડ દ્વારા ઘટનાસ્થળનું પંચનામું, સાક્ષીઓના નિવેદનો અને ટોલ નાકાના CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીની સ્કોર્પિયો કારમાંથી "MLA GUJARAT" લખેલું બોર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપી કોઈ ધારાસભ્ય કે સરકારી હોદ્દેદાર ન હોવા છતાં...