Skip to main content

Posts

Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી

<p><strong>Weather Update:</strong>  રાજ્યમાં હાલ સતત કાળઝાળ ગરમી પડી રહી છે. હિટવેવની સ્થિતિ યથાવત છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40ને પાર પહોચ્યું છે.  રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યાં છે. અંબાલાલ પટેલે 18 મેથી હળવા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 18થી 23 તારીખ દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આંધી-વંટોળની આગાહી કરી છે. આંધી-વંટોળના કારણે ધૂળની ડમરીઓ ઉડશે. 18થી 23 તારીખ દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen=...
Recent posts

Gujarat: ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર, નારી શક્તિ વંદન અધિનિયમને લઇ લાવી શકાય છે પ્રસ્તાવ

<p><strong>Gujarat Vidhan Sabha:</strong> ગુજરાત વિધાનસભાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં એટલે કે, 19 મેની આસપાસ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. આ સત્ર દરમિયાન ગુજરાતમાં નારી શક્તિ વંદન અધિનિયમને લઇને પ્રસ્તાવ લાવી શકાય છે. સરકાર કેન્દ્ર સરકારના આ બિલને લઇને ખુબ જ એક્ટિવ મૉડમાં છે. </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં જ પુરુ થયુ છે. વર્ષ 2026નું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં યોજાયું હતું અને માર્ચ મહિનાના અંતમાં પૂર્ણ થયું હતુ. આ સત્ર દરમિયાન કેટલાક ઐતિહાસિક નિ...

ખેડૂતો આનંદો... આ વર્ષે 4 દિવસ વહેલું બેસશે ચોમાસું, ગુજરાતમાં આ તારીખથી વરસશે ચોમાસાનો વરસાદ ?

<p><strong>Gujarat Monsoon 2026:</strong> ચોમાસાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, અને તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે એક રાહતની સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી થવાની સંભવાના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આંદામનમાં ચોમાસું 16 મેએ બેસશે, એટલે કે આ વર્ષે ચોમાસુ વહેલુ બેસવાનું પૂર્વાનુમાન છે. </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ખેડૂતો માટે રાહત આપતા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ચોમાસાને લઇને હવામાન વિભાગે માહ...

Weather forecast: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ

<p><strong>Weather forecast:</strong>રાજકોટ, અમેરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરા, ખેડા, આણંદ, તાપી, સુરત સહિતના વિસ્તારમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આ પ્રકારની સ્થિતિ હજુ 2 દિવસ રહેવાની શક્યતા છે.  ગુજરાતમાં  2 દિવસ હજુ પણ  હિટવેવની સ્થિતિ બની રહે છે. શહેરની તાપમાન પર નજર કરીએ તો </p> <p>અમદાવાદ-44.1<br />ગાંધીનગર-43.8<br />અમરેલી-43.5<br />સુરેંદ્રનગર-43.4<br />કંડલાપોર્ટ-43<br />ડીસા-42.2<br />ભાવનગર-40.7<br />કેશોદ -40 ડિગ્રી</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"&...

Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 

<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, અમરેલીમાં કાળઝાળ ગરમી પડી રહી છે.   આજે પણ અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે.  </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=TKgmF0GpbcG4f7Pp" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>કચ્છ-સુરેંદ્રનગરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ</strong></p> <p>આજે કચ્છ અને સુરેંદ્રનગરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, પાટણ, વડોદરા, ગાંધીનગર, અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આ...

PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ

<p>દેશમા ઈંધણની બચત કરવા માટે વડાપ્રધાન મોદીએ કરેલી વિશેષ અપીલને પગલે ગુજરાત યુનિવર્સિટીએ પણ પેટ્રોલ- ડિઝલના ઉપયોગમાં ઘટાડા અંગેનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીના તમામ વિભાગો અને ભવનોના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે હવે કાર પુલિંગની વ્યવસ્થા અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી વાહનોની સંખ્યામાં ઘટાડો કરી પર્યાવરણ જાળવણીમાં તેમજ ઈંધણની બચતમાં ફાળો આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=ssVU_2e9NWNTdpju" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>યુનિવર્સિટીના પરિપત્ર મુજબ કેમ્પસમાં કાર્યરત તમામ સ્ટાફને ઈંધણ બચાવવા માટે પ્રોત્સાહિત કરાયા છે. પરિપત્રમાં સ્પષ્ટપણે સૂચના અપાઈ છે કે જે કર્મચારીઓ અથવા અધિકારીઓ આસપાસના વિસ્તારોમાં રહે છે તેમણે શક્ય હ...

કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર

<p>દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં ઇંધણનો બચાવ કરવાનો પણ સામેલ છે. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જોવા મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી નિર્ણય કર્યો કે હવેથી તેઓ કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓના કાફલાનો ઉપયોગ કરશે નહીં. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=ssVU_2e9NWNTdpju" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>કેન્દ્રીયમંત્રી પાટીલે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પાયોલોટિંગ કે એસ્કોર્ટ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. પાટીલે કહ્યું કે વિશ્વ...