Skip to main content

Posts

Gujarat Weather Update: રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ, 2થી 3 ડિગ્રી વધશે તાપમાન 

<p><strong>Gujarat Weather Update:&nbsp; </strong>રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનો પારો 40ને પાર પહોંચ્યો છે. &nbsp; આ દરમિયાન હવામાન વિભાગે ગરમી વધવાની ચેતવણી આપી છે. &nbsp;હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 3 દિવસમાં હજુ 2થી 3 તાપમાન વધશે. આગામી 3 દિવસ ગરમીનો પારો 41થી 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે. અમદાવાદ, રાજકોટ, વડોદરામાં ભીષણ ગરમીનું એલર્ટ અપાયું છે. &nbsp;મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, હવામાન વિભાગે &nbsp;રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. ગરમીનો પારો &nbsp;43 ડિગ્રીને પાર પહોંચી શકે છે, &nbsp;અમદાવાદમાં 2 દિવસમાં તાપમાન &nbsp;44 ડિગ્રી પર &nbsp;પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. &nbsp;મતદાનના દિવસે અમદાવાદનું મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. &nbsp;આકરા તાપના કારણે બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યાં છે ગરમીના કારણે વોટર પાર્ક અને સ્નોપાર્ક હાઉસફૂલ રહે છે.&nbsp;</p> <p><iframe tit...
Recent posts

અમદાવાદમાં તાપમાનનો પારો 41ને પાર, આકરો તાપ અને લૂની સ્થિતિ, રાજ્યમાં યલો એલર્ટ જાહેર

<p><strong>Weather Gujarat :</strong> &nbsp;રાજ્યમાં આજથી પ્રચંડ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. 29 એપ્રિલ સુધી ભીષણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો &nbsp;43 ડિગ્રીને પાર પહોંચી શકે છે .</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=rK0V7cWzQCfM_PF2" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><br />અમદાવાદમાં 2 દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચી શકે છે, ગુરુવારે 42.7 ડિગ્રી સાથે અમદાવાદ &nbsp;હોટેસ્ટ સિટી બન્યું. &nbsp;29 એપ્રિલ બાદ તાપમાન એકથી બે ડીગ્રી વધતાં હિટવેવની સ્થિતિ સર્જાવવાની શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની શક્યતાને નકારી છે પરંતુ તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની તીવ્રતાને લઇને હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન...

હવે અમદાવાદમાં AI થી થશે ટ્રાફિક કંટ્રોલ, ટ્રાફિક નહીં હોય સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે

<div class="container"> <div id="model-response-message-contentr_5ef6127221f69ff0" class="markdown markdown-main-panel enable-updated-hr-color" dir="ltr" aria-live="polite" aria-busy="false"> <p style="text-align: justify;" data-path-to-node="0"><strong>Ahmedabad Traffic Control:</strong> આજના સમયમાં મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામ છે. લોકો રોજ સિગ્નલ પર લાંબા સમય સુધી ફસાયેલા રહે છે, જેનાથી સમય અને ફ્યુઅલ બંનેનો બગાડ થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે જૂની રીતોને બદલે નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. અમદાવાદે આ દિશામાં એક મોટું ડગલું ભરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરી છે, જે ટ્રાફિકને પોતાની મેળે નિયંત્રિત કરી શકે છે.</p> <iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" w...

Gujarat Heat Wave: ચૂંટણીમાં આકરી ગરમી સામે રક્ષણ આપતી વ્યવસ્થા

<p>&nbsp;</p> <p>આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થવાનું છે. હવામાન વિભાગે 26 તારીખે 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. ત્યારે આકરા તાપ અને ગરમીમાં મતદારોથી માંડીને ચૂંટણી સ્ટાફ માટે મંડપ અને મેડિકલ કીટ સહિતની જરુરી વ્યવસ્થા ઉભી કરવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે.. &nbsp;શુદ્ધ પીવાના પાણીની પૂરતી સગવડ અને તડકા સામે રક્ષણ માટે છાયડાની વ્યવસ્થા કરવા મતદાન મથક સ્થળે ઉપલબ્ધ કોરિડોર ગોઠવવા સૂચના અપાઈ.. જે જગ્યા પર મંડપની જરુર હોય ત્યાં મંડપની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો.. સ્થાનિક સત્તામંડળના આરોગ્ય પ્રશાસન અથવા જિલ્લા આરોગ્ય પ્રશાસન મારફત જરુરી દવાઓ રાખવા અને ઓઆરએસની વ્યવસ્થા કરવા અને જરુરિયાત પ્રમાણે મોબાઈલ મેડિકલ ટીમ ગોઠવવા સૂચના અપાઈ.. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં કૂલ 4,257 મતદાન મથકો છે અને જેમાં 625 મતદાન મથકો ખાનગી માલિકીના મકાનોમાં છે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં 1,126 અને નગરપાલિકામાં 132 મતદાન મથકો છે.&nbsp;</p> <p>&nbsp;</p>

Gujarat News: ચૂંટણી પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું વિવાદિત નિવેદન, બોલ્યા- 'હા હુ ભાજપનો...'

<p><strong>Gujarat News:</strong> ગુજરાતમાં આગમી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવા જઈ રહી છે, રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ મેદાનમાં ઉતરીને જોરદાર પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું એક વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. આ નિવેદન સામે આવતા જ રાજકીય માહોલ ફરી ગરમાયો છે. આજે ક્વાન્ટમાં સંત સનાતન ગોષ્ઠીમાં વડતાલ સંપ્રદાયના નૌતમ સ્વામીએ વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.</p> <p>ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આજે ક્વાન્ટમાં યોજાયેલી સંત સનાતન ગોષ્ઠીમાં સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામી સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ આ ગોષ્ઠીમાં કહ્યું હતું કે, દરેકે પોતે વિચારવાનું છે કે હું જ યોગી આદિત્યનાથ છું, કોઈ કહે કે તું ભાજપનો એજન્ટ છો, તો કહેવાનું કે હા હું એજન્ટ છું. નૌતમ સ્વામી વધુમાં કહ્યું કે, રામ મંદિર તો હજારો છે પરંતુ રામનો જન્મ થયો હતો ત્યાં ભાજપે મંદિર બનાવ્યુ, આપણી ધર્મ સત્...

વલસાડના કપરાડામાં આણું વાળવા જતા પરિવારની પીકઅપ વાન પલટી: 6 લોકોના કરુણ મોત, 28 ઈજાગ્રસ્ત

<p><strong>Valsad road accident today:</strong> વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીંના વીરક્ષેત્ર ગામ નજીક એક લગ્ન પ્રસંગમાં 'આણું' વાળવા જઈ રહેલા પરિવારની પીકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ છે. આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે વાનમાં સવાર અન્ય 28 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ખુશીના માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી અને પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>કેવી રીતે સર્જાયો આ કાળમુખો અકસ્માત?</strong></p> <p>મળતી વિગતો મુજબ, આજે (22 એપ્રિલ) આ પરિવા...

રાજ્યમાં પ્રચંડ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, 24 એપ્રિલથી હિટવેવની ચેતવણી

<p><strong>Gujarat Weather :</strong>રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં પ્રચંડ ગરમીના સંકેત આપ્યાં છે. તાપમાનો પારો 2થી 3 ડિગ્રી હજુ ઉંચે જતાં કાળઝાળ ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે. &nbsp;24, 26 &nbsp;તારીખે &nbsp;ગરમીનું જોર વધશે.<br />મતદાનના દિવસે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે. &nbsp;મતદાનના દિવસે રાજ્યભરમાં 40થી 43 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. &nbsp;24-25 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી, બફારો રહેશે<br />વિન્ડી અનુસાર અમરેલી, બોટાદ, સુરતમાં 41 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે. વિન્ડી મુજબ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 40 ડિગ્રીને &nbsp;તાપમાન પાર જઇ શકે છે. જશે. રાજકોટમાં 37, જૂનાગઢમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સ્થિતિને જોતા હવામાન વિભાગે હિટવેવની ચેતવણી આપી છે.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=G-mPu3kz6wzl-Gyu" width="560" height="315" frameborder="0" allowfullscreen=...