Skip to main content

Posts

હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે

<p><strong>Gujarat weather forecast:</strong> ગુજરાતમાં અત્યારે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં બીજી તરફ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ હવામાન વિભાગે આજે સાંજે એક તાત્કાલિક એલર્ટ એટલે કે 'નાઉકાસ્ટ' (Nowcast) જાહેર કર્યું છે. આ તાજી આગાહી મુજબ, આગામી 3 કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. જો તમે પણ આ વિસ્તારોમાં રહો છો અથવા રાતના સમયે બહાર જવાનું વિચારી રહ્યા છો, તો હવામાનનો આ નવો મિજાજ અને લેટેસ્ટ અપડેટ ખાસ જાણી લેવા જેવા છે.</p> <p><iframe title="abp Asmita LIVE: West Bengal Election Results 2026 LIVE | Tamil Nadu | Assam | Kerala | Puducherry" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe>...
Recent posts

Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા 

<p><strong>Gujarat Board Result 2026:</strong> ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71%  પરિણામ જાહેર થયું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે. </p> <p><strong>સામાન્ય પ્રવાહનું 92.71 % પરિણામ</strong></p> <p>ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 535 કેન્દ્રો પર 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. જેમાં 4,36,572 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 4,03,362 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 92.71 % આવ્યું છે. </p> <p><strong>ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા પરિણામ </st...

7 મે સુધી અરજી કરી શકાશે:પશુધન નિરીક્ષકની ભરતી જાહેર : કચ્છમાં ખાલી રહેલી 10 જગ્યાઓ ભરવામાં આવશે

https://ift.tt/MuBoPny ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પશુધન નિરીક્ષક, વર્ગ-3ની કુલ 112 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરાઈ છે. આ સમાચાર ખાસ કરીને ડિપ્લોમા પાસ કરી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે આશાનું કિરણ લઈને આવ્યા છે. કચ્છ પશુપાલન ક્ષેત્રે રાજ્યમાં મોખરે છે. જિલ્લામાં અંદાજિત 21 લાખથી વધુ પશુધનની નોંધણી થયેલી છે. વિશાળ સંખ્યા સામે વહીવટી માળખું જોઈએ તેટલું સક્ષમ નથી. આંકડાકીય માહિતી મુજબ, કચ્છ જિ. પં. હસ્તક પશુધન નિરીક્ષકની કુલ 29 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી અત્યારે માત્ર 19 જગ્યાઓ પર જ નિમણૂક થયેલી છે. બાકીની 10 જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાને કારણે પશુઓના રસીકરણ, સારવાર અને સરકારી યોજનાઓના અમલીકરણમાં સ્ટાફને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 21 લાખ પશુઓ સામે 29 જગ્યાઓ પણ ઓછી હોવાનું મનાઈ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં જિલ્લાવાર ખાલી જગ્યાઓનું લિસ્ટ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી 7 મે સુધી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે. જો પૂરતા પ્રમાણમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો મળી રહેશે, તો ક...

હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!

<p><strong>Thakor Samaj:</strong> પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા નવા સામાજિક નિયમો (બંધારણ) નો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. મોબુજી સોનાજી ઠાકોરના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના સામે આવતા જ સમાજના આગેવાનોએ તાત્કાલિક એક બેઠક બોલાવીને નિયમ તોડનાર પરિવારને 1.5 લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, જો આવતીકાલ સાંજ સુધીમાં આ દંડ ભરવામાં નહીં આવે તો તેમને સમાજમાંથી બહાર કાઢવાની કડક ચીમકી પણ આપવામાં આવી છે.</p> <p><strong>સમાજની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય</strong></p> <p>હારીજમાં અર્જુન ઠાકોરના સાસરિયામાં એટલે કે મોબુજી સોનાજી ઠાકોરના ઘરે લગ્નનો માહોલ હતો. સમાજના નવા બંધારણમાં ડીજે કે મોટા આયોજનો પર પ્રતિબંધ હોવા છતાં, અહીં ભવ્ય રાસ-ગરબા રમાડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હારીજમાં ઠાકોર સમાજ અને તાલુકા સમિતિના આગેવાનોની એક તાત્કાલિક બેઠક મળી...

Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી

<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ, રાજકોટ સહિતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમીની સ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. જેથી ગરમીથી રાહત મળશે અને પવનની દિશા અને ગતિ બદવાશે આ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે 5 મે બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p> ગરમીન...

Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ

<p>Gujarat Weather: ઉનાળાનો મિજાજ જ્યારે રાજ્યભરમાં વર્તાઇ રહ્યો છે ત્યારે રાહતના સમાચાર એ છે કે, 5 મે બાદ તાપમાનમાં ઘટાડો થશે અને વાતાવરણમાં પલટો આવી શકે છે. પૂર્વત્તરના રાજ્યોમાં વધારે <a title="વરસાદ " href="https://ift.tt/N7JRKlk" target="_self">વરસાદ </a>પડી રહ્યો છે. દક્ષિણમાં પણ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે તદપરાંત ઉત્તર ભારતમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી સાથે લૂનો અનુભવ થઇ રહ્યો છે. જો કે <a title="હવામાન વિભાગ" href="https://ift.tt/0rbVnSX" target="_self">હવામાન વિભાગ</a>ની આગાહી મુજબ 5 મેથી ફરી વાતાવરણમાં પલટો આવશે, 5 મેથી 7 મે સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને ક્યાં હળવો વરસાદ પણ થઇ શકે છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે...

Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

<p><strong>Weather Update:</strong>  રાજ્યમાં અગનવર્ષા વરસી રહી છે, અંબાલાલ પટેલે ભર ઉનાળે ફરી એકવાર માવઠાના સંકેત આપ્યાં છે. <a title="હવામાન વિભાગે " href="https://ift.tt/d3svMS4" target="_self">હવામાન વિભાગે </a>પણ વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 3 મે બાદ હવામાનની પેર્ટનમાં ફેરફારની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ  3 મે બાદ રાજ્યના વાતાવરણમાં  પલટો આવશે. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.5થી 8 મે સુધી પૂર્વ ગુજરાતના ભાગોમાં  વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 11થી 20 મે દરમિયાન પણ વાતાવરણમાં  પલટો આવશે.</p> <p><iframe title="YouTube video player&qu...