Skip to main content

Posts

Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો

<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ&zwnj; દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તારીખ 30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે તેમ જળ સંપત્તિ &nbsp;મંત્રી &nbsp;ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.</p> <p>જળ સંપત્તિ &nbsp;મંત્રી &nbsp;ઈશ્વરસિંહ પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે &nbsp;મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો. વળી ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી. જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે. સામાન્યત: રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ પરિસ્થિતિઓ ધ્યાને લઈ ખેડૂત આગેવાનો દ્વારા રવિ સિઝનનું પાણી માર્ચ અને એપ્રિલમાં પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી.</p...
Recent posts

Gujarat Gas : ગુજરાત ગેસનો ખુલાસો, ઘરેલું ગેસનો સપ્લાય અવરોધ વિના ચાલું રહેશે

<p>Gujarat Gas : ગુજરાત ગેસનો ખુલાસો, &nbsp;ઘરેલું ગેસનો સપ્લાય અવરોધ વિના ચાલું રહેશે&nbsp;</p>

Gujarat Assembly : બટાકા પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છેઃ માવજી દેસાઈ

<p>Gujarat Assembly : બટાકા પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છેઃ માવજી દેસાઈ</p>

Gujarat Weather : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ

<p>Gujarat Weather : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ&nbsp;</p>

Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી

<p><strong>અમદાવાદ:</strong> આગામી 3 દિવસ રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું જોર સૌથી વધુ &nbsp;રહેવાની શક્યતા છે. અહીં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થવાની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. &nbsp;અમદાવાદ,સુરત અને વડોદરા સહિતના 9 જિલ્લાઓમાં &nbsp;યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.</p> <p>હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું અત્યંત જોર હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. &nbsp;કચ્છ, મોરબી, અમરેલી, બનાસકાંઠા અને સુરત જિલ્લામાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે, જે સામાન્ય કરતા 7.7 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ છે.</p> <p><strong>ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું</strong></p> <p>હાલમાં ...

Gujarat Weather: દીવમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ

<p><strong>Gujarat Weather update:</strong> હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે. દીવમાં માર્ચની શરુઆતથી જ &nbsp;રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. &nbsp;દીવમાં માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. &nbsp;ગઈકાલે દીવમાં નોંધાયું હતું 41.3 ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે.&nbsp;</p> <p>રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. &nbsp;દીવ, બનાસકાંઠા, પાટણમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.&nbsp;</p> <p>વડોદરા, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે. &nbsp;જ્યારે ભરૂચ, અમદાવાદ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે.&nbsp;</p> ...

રાજ્યના ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને એક શિફ્ટમાં સળંગ વીજળી મળશે

<p>રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી હતી. <a title="વિધાનસભા ગૃહ" href="https://ift.tt/AwjzMOh" target="_self">વિધાનસભા ગૃહ</a>માં ઊર્જામંત્રીએ રાજ્યના ખેડૂતોને એક શિફ્ટમાં વીજળી આપવાની જાહેરાત કરી હતી. ઉર્જામંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે ખેડૂતોને બે શિફ્ટમાં અપાતી વીજળી એક શિફ્ટમાં આપવા માટે ઊર્જા વિભાગ તૈયારી કરી રહ્યું છે. રાત્રે અપાતી વીજળીના બદલે હવે દિવસે ખેડૂતોને એક શિફ્ટમાં આઠ કલાક સળંગ વીજળી આપવાનું સરકારનું આયોજન છે. સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ખેડૂતોને સળંગ વીજળી આપવાનું સરકારનું આયોજન છે.</p> <p>ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2026-27ના અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓ પરની ચર્ચામા વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ભૂમિગત (Underground) કેબલ નેટવર્ક યોજના હેઠળ ધાર્મિક, પર્યટક સ્થળો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વીજ સુરક્ષા વધારવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા વર્ષ 2025-26 માં રૂ. 74.60 કરોડનો ખર્ચ કરાયો છે અને 2026-27 માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.</p> <p>ખેડૂતોન...