Skip to main content

Posts

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

<p style="text-align: justify;"><strong>Ahmedabad News:</strong> ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડનને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ બોટનિકલ ગાર્ડન પર બુલડોઝર ફેરવવાનો વારો આવ્યો છે. નેચર પ્રોજેક્ટમાં ગેરરીતિ અને કૌભાંડના કોંગ્રેસના આક્ષેપો વચ્ચે હવે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલા સાઇન્સ ડિપાર્ટમેન્ટની આસપાસ બોટનિકલ ગાર્ડન વિકસાવવામાં આવ્યો હતો. અહીં દેશ-વિદેશના પક્ષીઓ તેમજ અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હતી. પરંતુ હવે આ જ બોટનિકલ ગાર્ડનના એક મોટા હિસ્સાને લઈને વિવાદ ઊભો થયો છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" w...
Recent posts

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

<p style="text-align: justify;" data-path-to-node="3"><strong>Anand News:</strong> આણંદ જિલ્લાના પ્રસિદ્ધ ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂજ્ય ગણેશદાસજી મહારાજના નિધનથી સમગ્ર ચરોતર પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. તેઓ વર્ષોથી સંતરામ મંદિરના મહંત તરીકે સેવા આપી રહ્યા હતા.</p> <p style="text-align: justify;" data-path-to-node="3"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node=...

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

<p style="text-align: justify;" data-path-to-node="3"><strong>Bhavnagar Hooch Tragedy: </strong> ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં કુલ સત્તાવાર મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. આ કરૂણાંતિકા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને રાજ્યભરમાં મીથેનોલના વિતરણ તથા ઔદ્યોગિક વપરાશ અંગે વ્યાપક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="3"> </p> <h3 style...

Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ

<p><strong>Badargarh Gram Panchayat Junk Food Ban:</strong> બનાસકાંઠા જિલ્લાના બાદરગઢ ગામમાં મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતે બાળકોના સ્વાસ્થ્યના હિતમાં 1 સપ્ટેમ્બર 2026થી ખાદ્ય પડીકા (જંક ફૂડ પાઉચ) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો છે. આ નિયમનો અનાદર કરનાર ગ્રામજનને 1 હજાર દંડ ફટકારવા સહ વીજળી અને પાણીના કનેક્શન કાપવાની કડક ચીમકી પણ આપવામાં આવી છે.</p> <p><iframe title="ABP Asmita | Ahmedabad Rath Yatra 2026 LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>બનાસકાંઠાના બાદરગઢ ગામમાં નાના બાળકોમાં બહારના અસ્વસ્થ્યકર પડીકા અને જંક ફૂડ ખાવાની ટેવ વધી રહી હોવાથી તેમના આરોગ્ય પર વિપરીત અસર પડી રહી ...

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

<p><strong>Gujarat Rain Forecast:</strong>  ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી વધુ સમયથી મોટાભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ જાણીએ કે આગામી દિવસોમાં હવે ગુજરાતનું હવામાન કેવું રહેશે, 20થી 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છમાં છૂટછવાયો હળવો વરસાદ વરસશે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>રાજ્યમાં આગામી 8થી 10 દિવસ કે ઓગસ્ટના અંત સુધી વરસાદ વધવાની શક્યતા નથી. પૂર્વ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસા...

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

<p style="text-align: justify;"><strong>Bhavnagar News:</strong> ભાવનગરમાં ઝેરીલા લઠ્ઠાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઝેરીલો લઠ્ઠો પીવાથી 61 લોકોની તબિયત લથડી છે, જેમાંથી 25 દર્દીઓ હાલ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 4 ની હાલત અત્યંત ગંભીર છે, 5 દર્દીઓ ICU માં છે અને 1 દર્દી વેન્ટિલેટર પર છે. 21 ઓગસ્ટ સુધીના આંકડા મુજબ 15 દર્દીઓની હાલત સ્થિર છે, જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે, આ 10 દર્દીઓની સામે નવા 5 દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે, જ્યારે 18 વ્યક્તિઓ તબીબી સલાહ મેળવીને ઘરે પરત ફર્યા છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dL...

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

<p style="text-align: justify;"><strong>Ahmedabad News</strong>: ભાવનગરમાં સાત લોકોનો ભોગ લેનારા ચર્ચિત ઝેરીલા દારૂકાંડમાં અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધોલેરાના પિંગલેશ્વર નજીક મિંગળપૂર ગામ ખાતે આવેલી શૈલેષ મેરની વાડીમાંથી શંકાસ્પદ દારૂની 24 બોટલો ઝડપાઈ છે, જે શૈલેષે ભાવનગરના બુટલેગર જયદીપ પાસેથી મેળવી હતી. પ્રાથમિક તપાસમાં ધોલેરાથી મળેલી આ બોટલો અને ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જનાર દારૂની બોટલો એક જ બેચની હોવાની આશંકા સેવાઈ રહી છે. આ જ બેચનો ઝેરી દારૂ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘૂસી ગયો હોવાની ગંભીર શંકાને પગલે પોલીસે તમામ બોટલોને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલી આપી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ અમદાવાદમાં આ નકલી અને ઝેરી દારૂનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.</p> <div class="mid-taboola"> <div id="taboola-mid-article-personalisation" class="trc_related_container tbl-trecs-container trc_spotli...