Skip to main content

Posts

Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

<p data-start="131" data-end="171"><strong data-start="131" data-end="171">Gujarat Rain Forecast September 2026: </strong>ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આવી આગાહી કરી હતી.  હવામાન વિભાગના અનુસાર, આગામી 7 દિવસ ગુજરાતમાં અમુક સ્થળે હળવો વરસાદ વરસી શકે. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણની સાથે અમુક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=O1zzn9iMBkEeb72X" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p&g...
Recent posts

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત

<p><strong>GIDC Amnesty Scheme:</strong> ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વધુ વેગ આપવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના MSME ઉદ્યોગકારો અને GIDC એસોસિએશનો દ્વારા કરવામાં આવેલી લાંબા સમયની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે નવી 'GIDC એમ્નેસ્ટી સ્કીમ' અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. ભૂતકાળમાં GIDC ના પ્લોટ ધારકો ઔદ્યોગિક પ્લોટ કે શેડની ફેરબદલી વખતે રજિસ્ટર્ડ લીઝ ડીડ કરવાને બદલે માત્ર એલોટમેન્ટ લેટર કે સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટના આધારે વ્યવહારો કરતા હતા, જેના કારણે મોટી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની બાકી રહી જતી હતી. તાજેતરમાં 2 એપ્રિલ, 2025 ના રોજ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 માં સુધારો કરવામાં આવ્યો, જે 10 એપ્રિલ, 2025 થી લાગુ થયો. આ કડક નિયમ મુજબ, જૂના દસ્તાવેજો રજૂ કરવા પર દર મહિને 2 થી 3 ટકા લેખે સાદું વ્યાજ અને મૂળ ડ્યુટીના 4 થી 6 ગણા સુધીનો તોતિંગ દંડ વસૂલવાની જોગવાઈ છે. આનાથી વર્તમાન પ્લોટ માલિકો પર લોન લેતી વખતે અસહ્ય આર્થિક ભારણ આવતું હતું.</p...

શાહુકારોના લાયસન્સ રદ થતા રાજુ કરપડાની સ્પષ્ટતા, કહ્યું - ‘મેં પોતે જ લાઈસન્સ...’

<p><strong>Surendranagar news:</strong> સુરેન્દ્રનગર જિલ્લામાં નાણાં ધીરધારનો વ્યવસાય કરતા શાહુકારો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા અને સમયસર કાર્યવાહી ન કરનારા 79 જેટલા શાહુકારોના લાયસન્સ એકસાથે રદ કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કડક કાર્યવાહીમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ 79 શાહુકારોની યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન રાજુ કરપડાનું નામ પણ સામેલ છે અને તેમનું પણ નાણાં ધીરધારનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.</p> <p>પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા નાણાં ધીરધારનો વ્યવસાય કરવા માટે આપવામાં આવેલા લાયસન્સની કાયદેસરની અવધિ પૂર્ણ થઈ ગઈ હતી. મુદત પૂરી થવા છતાં અનેક શાહુકારોએ પોતાના લાયસન્સ રિન્યુ કરાવ્યા ન હતા. આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આવા તમામ લાયસન્સ ધારકોને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં તેઓને લાયસન્સ રિન્યુ કરાવવા અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા...

Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ

<p style="text-align: justify;"><strong>Jamnagar</strong>: જામનગરના લાલપુર રોડ પર આવેલ ભોળેશ્વર મહાદેવના દર્શને જઈ રહેલા ભક્તોની રિક્ષાને એક કારે જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કરુણ દુર્ઘટનામાં 3 લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીજે રાઠોડ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘાયલોને સવરાવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા તેમજ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતનું ચોક્કસ કારણ અને કોની બેદરકારીથી આ દુર્ઘટના સર્જાઈ તે અંગે ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw...

ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત, પરિવારમાં છવાયો માતમ

<p style="text-align: justify;" data-path-to-node="1"><strong>Khambhat News:</strong> આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખડઉ સીમ વિસ્તારમાં એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શૌચક્રિયા માટે તળાવ કિનારે ગયેલી એક જ પરિવારની ત્રણ સગી માસૂમ બાળકીઓ કોઈ કારણોસર પાણીમાં પડી જતાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ત્રણેય દીકરીઓના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="2"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen&quo...

સાહેબ મિટિંગમાં છે:કોંગ્રેસમાં નેતાઓ કરતા તેમના 'જૂથ'ની વધુ ચર્ચા, ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓની મુલાકાત વધતા રાજકીય કયાસબાજી શરૂ

https://ift.tt/CuNH08z દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી. કોંગ્રેસમાં નવી ગોઠવણીની ચર્ચા, નેતાઓ કરતાં તેમના 'જૂથ'ની ચર્ચા વધુ! ગુજરાત કોંગ્રેસમાં સંગઠનમાં ફેરફારની ચર્ચા વચ્ચે કોંગ્રેસના નેતાઓમાં ફરી દોડધામ શરૂ થઈ છે. કોને જવાબદારી મળશે અને કોની જવાબદારી જશે તેની ચર્ચા હવે કાર્યકરો કરતાં નેતાઓના જૂથોમાં વધુ થઈ રહી છે. કેટલાક નેતાઓ પોતાના નજીકના લોકોને આગળ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા છે, તો કેટલાક વર્તમાન હોદ્દેદારો પોતાનું સ્થાન જળવાઈ રહે તે માટે ગાંધીનગરથી દિલ્હી સુધી સંપર્કમાં હોવાનું કહેવાય છે. એટલે કોંગ્રેસમાં અત્યારે સૌથી મોટો સવાલ ' નવા પ્રમુખ કોણ?' કરતાં 'કયા નેતાનું જૂથ ભારે પડશે?' એવો બની ગયો છે. સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી આ બધી વાતો રાજકીય ચર્ચા અને અટકળો પૂરતી જ છે. ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગુજરાતમાં ફરી એકવાર રાષ્ટ્રીય નેતાઓની અવરજવર વધ...

આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન

<p style="text-align: justify;" data-path-to-node="2"><strong>NEET PG Exam: </strong>ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે NEET PG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ - પોસ્ટ ગ્રેજ્યુએટ) ની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે દેશભરના 1111 કેન્દ્રો પર નવી પેટર્ન મુજબ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એકલા ગુજરાત રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને રાજ્યમાં 60 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ વર્ષે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે પ્રથમ વખત આધાર બેઝ આઈડી સહિતની કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe...