Skip to main content

Posts

Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

<p>Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય</p> <p>રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે.<br /> <br />નિમણૂક કરાયેલા તપાસ અધિકારીઓ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લઈ POS મશીનના આંકડા અને ફિઝિકલ સ્ટોકની સચોટ ચકાસણી કરશે. તેઓ દરેક જિલ્લામાં યુરિયાનું સૌથી વધુ વેચાણ કરતા 'ટોપ ડીલર્સ'ની પણ વિગતવાર તપાસ કરશે. આ ઉપરાંત, ખેડૂતોને તેમની માંગણી મુજબ ખાતર મળે છે કે નહીં, યુરિયા સાથે અન્ય કોઈ ખાતર કે પ્રોડક્ટ પરામર્શ વગર ટેગ કરવામાં આવે છે કે નહીં, તેની પણ કડક ચકાસણી કરાશે. <br /> <br />જો તપાસ દરમિયાન કોઈ પણ ડીલર ...
Recent posts

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

<p><strong>Gujarat analog paneer ban:</strong> ABP અસ્મિતા દ્વારા કૃત્રિમ (એનાલોગ) પનીર અને ચીઝના કાળા કારોબાર સામે ચલાવવામાં આવેલી મુહિમ આખરે રંગ લાવી છે. રાજ્યના સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થતા ચેડાં અટકાવવા માટે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર રાજ્યની તર્જ પર લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે સમગ્ર ગુજરાતમાં એનાલોગ (કૃત્રિમ) પનીરના ઉત્પાદન અને તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.</p> <p>આજકાલ આપણા રોજિંદા ખોરાકમાં પનીર, ચીઝ અને બટરનો વપરાશ ખૂબ વધી ગયો છે, પરંતુ બજારમાં મળતી આ પ્રોડક્ટ્સ ખરેખર શુદ્ધ છે કે કેમ તે એક સળગતો સવાલ હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવે રાજ્યમાં માત્ર એનાલોગ પનીર જ નહીં, પરંતુ એનાલોગ ચીઝ પર પણ કડક પ્રતિબંધ રહેશે. આટલું જ નહીં, ફૂડ સેફ્ટીના યોગ્ય ધારાધોરણો (સ્ટાન્ડર્ડ્સ) જાળવ્યા વગર બનાવવામાં આવતા અને વેચાતા પનીર, ચીઝ અને બટર પર પણ સરકારે સદંતર રોક...

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

<p style="text-align: justify;"><strong>Commonwealth Games Controversy:</strong> ગુજરાતમાં રાષ્ટ્રમંડળ રમતોત્સવ (CWG) ના આયોજનને લઈને કૉંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આકરો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે CWG માત્ર ગુજરાતના ખેલાડીઓ માટે નથી, પરંતુ દેશના તમામ રાજ્યોના ખેલાડીઓ અમારો પરિવાર અને મહેમાન છે. ગુજરાતનું સ્પોર્ટ્સ માળખું સમગ્ર દેશના રમતવીરો માટે ખુલ્લું છે અને "આપણે બધા એક જ છીએ" ની ભવના સાથે સરકારે દેશના ખેલાડીઓ માટે પોતાના દરવાજા હંમેશા ખુલ્લા રાખ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે સરકારે 'ખેલો ઈન્ડિયા'ના બજેટમાં પણ મોટો વધારો કર્યો છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www...

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

<p style="text-align: justify;" data-path-to-node="2"><strong>Surat BJP Clash:</strong> સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે સપાટી પર આવી ગયો છે. ઉત્તર સુરતના ભાજપ ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ પક્ષના બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થતાં ચકચાર મચી ગઈ છે. આ હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="3"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscr...

Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 

<p><strong>અમદાવાદ:</strong> ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સવાર સુધીમાં રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકાઓમાં ઝરમરથી લઈને 2.5 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ, સતત પાણીની આવકને કારણે દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમ અને રાજ્યની જીવનરેખા ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે, જે આવનારા દિવસોમાં પાણીના સંગ્રહ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=uU_8OKjy7oBq1ULf" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>27 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ નોંધાયો</strong></...

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

<p><strong>Dwarka Suicide News:</strong> દ્વારકામાં સરકારી ગોડાઉન અને રેલવે સ્ટેશન વિસ્તાર નજીક રહેતા 25 વર્ષીય મજૂર યુવકે વાછરડાદાદાના મંદિર પાસે અચાનક ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકના આ કટોકટીભર્યા પગલાને કારણે તેની પાંચ માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.</p> <p><iframe title="ABP Asmita | Ahmedabad Rath Yatra 2026 LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>મળતી માહિતી મુજબ, મૃતક યુવક દ્વારકાના રેલવે સ્ટેશન અને સરકારી ગોડાઉન નજીક પરિવાર સાથે રહેતો હતો અને દૈનિક મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન...

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

<p><strong>Gujarat primary teachers medical reimbursement:</strong> ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના હજારો શિક્ષકો માટે એક ખૂબ જ મહત્વનો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. 3 ઓગસ્ટ 2026 ના રોજ જાહેર કરાયેલા એક નવા ઠરાવ મુજબ, હવેથી રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટ-ઇન-એઇડ) ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને પણ સરકારી કર્મચારીઓની જેમ જ 'મેડિકલ રિઇમ્બર્સમેન્ટ' એટલે કે તબીબી સારવારના ખર્ચની ચૂકવણીનો લાભ આપવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી પ્રાથમિક શિક્ષકોને મોટી આર્થિક સુરક્ષા મળી છે અને આ નવો નિયમ ઠરાવ જાહેર થયાની તારીખથી જ સમગ્ર રાજ્યમાં અમલમાં પણ આવી ગયો છે.</p> <p>અગાઉના નિયમો પર નજર કરીએ તો, વર્ષ 1980 માં થયેલા એક ઠરાવ મુજબ આ મેડિકલ રિઇમ્બર્સમેન્ટનો લાભ માત્ર અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓને જ મળતો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકો લાંબા સમયથી આ લાભથી વંચિત હતા. આ અસમાનતા દૂર કરવા અને પ્રાથમિક શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એપ્રિલ 2024 મ...