Skip to main content

Posts

Gujarat: ગુજરાતમાં દારૂબંધી મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા?

<p><strong>સોમનાથ:</strong>  રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભગવાન શંકરના દર્શન માટે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ  પત્રકારો સાથે  રાજ્યમાં દારુબંધીને લઈ વાતચીત કરી હતી.  આ દરમિયાન તેમણે મોટું નિવેદન આપ્યું છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=whEuQMi0ELDuhxkg" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ગુજરાતમાં દારૂબંધી મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન</strong></p> <p>ભાવનગરમાં લઠ્ઠાકાંડને કારણે 13 લોકોના મોત થયા છે. નકલી દારુ પીવાથી 13...
Recent posts

સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા

<p style="text-align: justify;" data-path-to-node="2"><strong>Nitin Patel:</strong> ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલમાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ હાજર પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી અને રાજ્યના વર્તમાન મુદ્દાઓ પર પોતાના નિવેદનો આપ્યા હતા.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="3"><strong data-path-to-node="3" data-index-in-no...

અપૂરતા વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેડૂતો-પશુપાલકો ચિંતિત, ખરીફ પાકો નિષ્ફળ થવાનું જોખમ

<p>સૌરાષ્ટ્ર-કચ્છમાં અપૂરતા વરસાદના કારણે ખેડૂતો-પશુપાલકો ચિંતિત થયા છે. 10 જિલ્લામાં 50 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં 6 ટકા, કચ્છમાં 29 ટકા વરસાદ વરસ્યો હતો. ઓછા વરસાદના કારણે મગફળી અને કપાસના પાક નિષ્ફળ થવાનું જોખમ છે. લીલા ચારાની અછતથી દૂધ ઉત્પાદન ઘટ્યું છે. કચ્છમાં દૂધ ઉત્પાદનમાં 1 લાખ લીટરનો ઘટાડો થયો છે. ખરીફ પાકો નિષ્ફળ જવાનું જોખમ છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=dN9GQh0-F2v7rknX" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ભારે અછત ખેંચ જોવા મળી રહી છે. કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 29.27 ટકા જ વરસાદ થયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં સીઝનનો માત્ર 6 ટકા વરસાદ નોં...

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

<p><strong>Gujarat Weather Forecast:</strong> ગુજરાતના ખેડૂતો અને નાગરિકો હજુ પણ એક સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં જ જોવા મળશે.</p> <p><strong>4 વરસાદી સિસ્ટમ સક્રિય, છતાં કેમ નથી વરસાદ?</strong></p> <p>હાલમાં ગુજરાત પર અને તેની આસપાસ 4 અલગ-અલગ સિસ્ટમ એક્ટિવ છે:</p> <p>નવું લો પ્રેશર: બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બન્યું છે, જેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધી વિસ્તરેલું છે.</p> <p>જૂનું સાયક્લોનિક સર્ક્યુલેશન: મધ્યપ્રદેશ પર રહેલું લો પ્રેશર ભલે નબળું પડ્યું હોય, પણ તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ ચાલુ છે.</p> <p>મોનસૂન ટ્રફ: અમૃતસરથી શરૂ થઈને દેવગઢ...

Gujarat Rain Forecast: અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ યથાવત | રાજ્યમાં આગામી એક સપ્તાહ વરસાદની આગાહી

<p>Gujarat Rain Forecast: અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ યથાવત | રાજ્યમાં આગામી એક સપ્તાહ વરસાદની આગાહી</p>

Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

<p><strong>Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી</strong></p> <p><strong>Gujarat weather forecast next 7 days:</strong> ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. વાતાવરણમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમ અને પવનોની બદલાયેલી દિશાને પગલે રાજ્યભરમાં ફરીથી સારો એવો વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, સિઝનના અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં હજુ પણ સરેરાશ 4% વરસાદની ઘટ જોવા મળી રહી છે.</p> <p>હવામાન વિભાગની વિસ્તૃત માહિતી મુજબ, અત્યારે ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક લો-પ્રેશર સિસ્ટમ (Low Pressure Area) સર્જાઈ છે. આ સાથે જ 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની ટ્રફ લાઇન પણ એક્ટિવ મોડમાં છે. હાલ દક્ષિણ-પ...

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

<p style="text-align: justify;"><strong>Bhavnagar Hooch Tragedy:</strong> ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું કરૂણ મોત નીપજતાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ગોઝારા કાંડ બાદ હજુ પણ ભાવનગરની સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં 4 દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા સારવાર હેઠળ છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p sty...