Skip to main content

Posts

Gujarat Rain Alert : 8 ઓગસ્ટે રાજ્યભરમાં જાહેર કરાયું યલો એલર્ટ

<p>Gujarat Rain Alert : 8 ઓગસ્ટે રાજ્યભરમાં જાહેર કરાયું યલો એલર્ટ</p>
Recent posts

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

<p>છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત સરકારે પણ નાગરિકોના આરોગ્યના હિતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓ રોકવા અને અસલી ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત આ નિર્ણય લેનાર ત્રીજું રાજ્ય બન્યું છે.</p> <p>ABP અસ્મિતા સાથે વાતચીત દરમિયાન રાજ્યના આરોગ્ય ...

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

<p><strong>Bharuch Leopard Attack:</strong> ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ડાભા ગામે ગઈકાલે રાત્રે એક હિંસક દીપડાએ પશુપાલકના તબેલામાં ઘૂસીને પાંચ મૂંગા પશુઓનો શિકાર કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. ગામલોકોએ પંજાના નિશાન જોઈ તુરંત વન વિભાગને જાણ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની ઉગ્ર માગણી કરી છે.</p> <p><iframe title="ABP Asmita | Ahmedabad Rath Yatra 2026 LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ભરૂચના જંબુસર તાલુકાનો ડાભા ગામનો વિસ્તાર અચાનક વન્યજીવના આક્રમણથી ભયભીત થઈ ઉઠ્યો છે. અંધારાનો લાભ લઈને ગામમાં ઘૂસી આવેલા દીપડાએ સીધા જ પશુપાલકોના તબેલાને નિશાન બનાવ્...

Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

<p>Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય</p> <p>રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે.<br /> <br />નિમણૂક કરાયેલા તપાસ અધિકારીઓ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લઈ POS મશીનના આંકડા અને ફિઝિકલ સ્ટોકની સચોટ ચકાસણી કરશે. તેઓ દરેક જિલ્લામાં યુરિયાનું સૌથી વધુ વેચાણ કરતા 'ટોપ ડીલર્સ'ની પણ વિગતવાર તપાસ કરશે. આ ઉપરાંત, ખેડૂતોને તેમની માંગણી મુજબ ખાતર મળે છે કે નહીં, યુરિયા સાથે અન્ય કોઈ ખાતર કે પ્રોડક્ટ પરામર્શ વગર ટેગ કરવામાં આવે છે કે નહીં, તેની પણ કડક ચકાસણી કરાશે. <br /> <br />જો તપાસ દરમિયાન કોઈ પણ ડીલર ...

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

<p><strong>Gujarat analog paneer ban:</strong> ABP અસ્મિતા દ્વારા કૃત્રિમ (એનાલોગ) પનીર અને ચીઝના કાળા કારોબાર સામે ચલાવવામાં આવેલી મુહિમ આખરે રંગ લાવી છે. રાજ્યના સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થતા ચેડાં અટકાવવા માટે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર રાજ્યની તર્જ પર લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે સમગ્ર ગુજરાતમાં એનાલોગ (કૃત્રિમ) પનીરના ઉત્પાદન અને તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.</p> <p>આજકાલ આપણા રોજિંદા ખોરાકમાં પનીર, ચીઝ અને બટરનો વપરાશ ખૂબ વધી ગયો છે, પરંતુ બજારમાં મળતી આ પ્રોડક્ટ્સ ખરેખર શુદ્ધ છે કે કેમ તે એક સળગતો સવાલ હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવે રાજ્યમાં માત્ર એનાલોગ પનીર જ નહીં, પરંતુ એનાલોગ ચીઝ પર પણ કડક પ્રતિબંધ રહેશે. આટલું જ નહીં, ફૂડ સેફ્ટીના યોગ્ય ધારાધોરણો (સ્ટાન્ડર્ડ્સ) જાળવ્યા વગર બનાવવામાં આવતા અને વેચાતા પનીર, ચીઝ અને બટર પર પણ સરકારે સદંતર રોક...

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

<p style="text-align: justify;"><strong>Commonwealth Games Controversy:</strong> ગુજરાતમાં રાષ્ટ્રમંડળ રમતોત્સવ (CWG) ના આયોજનને લઈને કૉંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આકરો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે CWG માત્ર ગુજરાતના ખેલાડીઓ માટે નથી, પરંતુ દેશના તમામ રાજ્યોના ખેલાડીઓ અમારો પરિવાર અને મહેમાન છે. ગુજરાતનું સ્પોર્ટ્સ માળખું સમગ્ર દેશના રમતવીરો માટે ખુલ્લું છે અને "આપણે બધા એક જ છીએ" ની ભવના સાથે સરકારે દેશના ખેલાડીઓ માટે પોતાના દરવાજા હંમેશા ખુલ્લા રાખ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે સરકારે 'ખેલો ઈન્ડિયા'ના બજેટમાં પણ મોટો વધારો કર્યો છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www...

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

<p style="text-align: justify;" data-path-to-node="2"><strong>Surat BJP Clash:</strong> સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે સપાટી પર આવી ગયો છે. ઉત્તર સુરતના ભાજપ ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ પક્ષના બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થતાં ચકચાર મચી ગઈ છે. આ હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="3"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscr...