Skip to main content

Posts

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘમહેર: રાજકોટ, ગોંડલ અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ

<p style="text-align: justify;"><strong>Gujarat Weather Update:</strong> રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હતો. જોકે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આવતા 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજ વહેલી સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાંયુ વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે. જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા પડતા ખેડૂતોમાં પાકને જીવતદાન મળવાની આશા જાગી છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/ATRmtq-ulkA?si=yFPV1BVLhuh9qj4Y" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <...
Recent posts

Rain Forecast: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

<p><strong>Rain Forecast</strong>: લાંબા વિરામ બાદ અને ખેડૂતોની લાંબી રાહ બાદ આખરે ગુજરાતમાં મેઘસવારી આવી પહોંચી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાત પરથી આ સિસ્ટમ પસાર થતાં મધ્ય ગુજરાત. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની અગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમના  કારણે છેલ્લા 24 કલાકમાં  193 તાલુકામાં વરસાદ નોંધાયો છે.          </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>દક્ષિણ છત્તીસગઢ પર પહોંચેલી ભારે વરસાદની સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ સાથે સમુદ્ર સપાટીથી 7.6 ...

ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ

<p><strong>Gujarat rain forecast:</strong> લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી એક વખત વરસાદની માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી 7 દિવસની નવી અને વિગતવાર જિલ્લાવાર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ સત્તાવાર રિપોર્ટ અને ચેતવણી અનુસાર, રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી લઈને અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને અત્યારથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.</p> <p><strong>દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની આશંકા</strong></p> <p>હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત પર મેઘરાજા વિશેષ મહેરબાન નહિ, પરંતુ કોપાયમાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એટલું જ...

રાજ્યમાં 108 લૉ પ્રોફેસરની ભરતીનો ઓર્ડર રદ, હાઈકોર્ટની ફટકાર બાદ સરકારનો નિર્ણય

<p><br />ગુજરાતમાં 108 લૉ પ્રોફેસરની ભરતીને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા 27 કોલેજોમાં ફિક્સ પગારના ધોરણે 108 લૉ પ્રોફેસરની ભરતી માટે અપાયેલો વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને GeM પોર્ટલના ઉપયોગ સામે હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>27 કોલેજોમાં 108 પ્રોફેસરની ભરતી થવાની હતી</strong></p> <p>મળતી માહિતી મુજબ રાજ્યની 27 કોલેજોમાં 108 લૉ પ્રોફેસરની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી એજન્સી મારફતે ફિક્સ પગ...

Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો

<p style="text-align: justify;"><strong>Bhavnagar News:</strong> ભાવનગરના લઠ્ઠાકાંડને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં ઝેરી લઠ્ઠો પીવડાવી મિત્રોએ જ મિત્રની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.  વધુ એકના મોત સાથે ઝેરીલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. ભાવેશ વિસાણી નામના રિક્ષા ચાલકનું મોત થતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. ભાવેશની હત્યાનો આરોપ મુકેશ પટેલ અને સંજય નામના મિત્ર પર  લાગ્યો છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe&...

Gujarat Rain Forecast: આજથી રાજ્યમાં ધોધમાર વરસાદનો શરૂ થશે રાઉન્ડ, આ જિલ્લામાં એલર્ટ

<p>Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ જમાવટ કરશે. હવામાન વિભાગે ગુજરાત રિજ્યનમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેધરાજાની પધરામણી થશે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p>આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યમાં બહુ લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ઘરતી પુત્રો ચિંતામાં મૂકાયા છે પરંતુ સારા સમાચાર એ છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાતા અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવતા 12 સપ્ટેમ્બરથી 1...

સૈનિકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોતાના ઘર પર નહીં ભરવો પડે ટેક્સ

<p>ગુજરાત સરકારે દેશની સુરક્ષા માટે સરહદો પર ફરજ બજાવતા સૈનિકો અને તેમના પરિવારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં સુધારો કર્યો છે. આ સુધારા હેઠળ ગ્રામ પંચાયત વિસ્તારમાં સૈનિકોના પોતાના રહેણાંક મકાનને પંચાયત કરમાંથી મુક્તિ આપવામાં આવશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>કોને મળશે કરમુક્તિનો લાભ?</strong></p> <p>આ નિર્ણયનો લાભ ફરજ બજાવતા સંરક્ષણ દળોના જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ જવાનોની વિધવાઓને મળશે. જો...