Skip to main content

Posts

Gujarat Rain Forecast: 4 ઓગસ્ટથી આ જિલ્લામાં ફરી પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ જાહેર

<p><strong>Gujarat Rain Forecast:</strong> રાજ્યમાં વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જેના કારણે ખાસ કરીને 4 ઓગસ્ટથી ગુજરાત રિજ્યનમાં વરસાદ વરસી શકે છે. એમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ થઇ શકે છે. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ સારા વરસાદના કોઇ સંકેત નથી હા, છૂટછવાઇ જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p>ગુજરાતમાં વરસાદને લઈને ફરી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાનારી હવામાન પ્રણાલીની અસરથી ગુજ...
Recent posts

દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી

<p><strong>SAUNI Yojana:</strong> સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. આ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ રહી હતી. ખાસ કરીને ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતામાં હતા, અને સામાન્ય નાગરિકો માટે પીવાના પાણીની સમસ્યા પણ માથું ઊંચકી રહી હતી. સામાન્ય સંજોગોમાં આ બંને જિલ્લાઓને ત્યાંના સ્થાનિક ડેમમાંથી સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. પરંતુ હાલમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી સ્થાનિક જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક થઈ શકી નથી. એટલું જ નહીં, નર્મદા બેસીનમાં પણ આ વખતે સામાન્ય કરતાં પાણીનો સંગ્રહ થોડો ઓછો છે. છતાં લોકોની મુશ્કેલીઓને સમજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત સંવેદનશીલ અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.</p> <p>આ નિર્ણય અંતર્ગત, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની પાણીની તાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે 'સૌની યોજના' નો સધિયારો લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સૌની યોજનાની ...

Mehsana: રક્ષાબંધનના દિવસે ઈન્સ્ટાગ્રામ પર ભાઈએ બહેનને બોલાવી રાખડી બાંધવા, પછી કર્યું અપહરણ

<p style="text-align: justify;" data-path-to-node="3"><strong data-path-to-node="3" data-index-in-node="0">Mehsana:</strong> રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણનું પ્રતીક મનાય છે, પરંતુ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આ જ પવિત્ર દિવસે એક હૃદયકંપાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર બહેનને રાખડી બાંધવાના બહાને બોલાવીને તેના સગા ભાઈએ જ પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ નંબર પ્લેટ વગરની કારમાં તેનું અપહરણ કરાવી લીધું હતું. આ અંગે પીડિત પતિએ વડનગર પોલીસ મથકે સાળા સહિત ચાર લોકો સામે ગુનો નોંધાવ્યો છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen=...

ખેલ મહાકુંભ-2026:22 સપ્ટેમ્બર સુધી‎ રમતવીરો ઓનલાઈન અરજી કરી શકશે‎

https://ift.tt/xOFLBIb સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ-2026નું આયોજન કરાયું છે. આ વર્ષે સ્પર્ધાઓ શાળા, ગ્રામ્ય કક્ષા, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા, મહાનગરપાલિકા કક્ષા અને છેલ્લે રાજ્યકક્ષાએ યોજાશે. ખેલ મહાકુંભ-2026 અંતર્ગત શાળા કક્ષાએ અં-9, અં-11, અં-14 અને અં-17 ની વયજૂથમાં એથ્લેટિક્સની રમતમાં તમામ શાળાઓએ ભાગ લેવાનો રહેશે. રમતવીરો ખેલ મહાકુંભ-2026 માં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.28-08-2026 થી શરૂ થઈ તા.22-09-2026 સાંજે 6:00 વાગ્યા સુધી કરી શકશે. તેમજ ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ ફરજિયાત https://khelmahakumb h.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દરેક ખેલાડી પોતાની વયજૂથમાં લાગુ પડતાં કોઈપણ એક વયજૂથમાં મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. બે કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકાશે નહીં. એક જ KMK ID થી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણાશે અને જો વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કારને પાત્ર રહેશે. નિયમ અનુસાર જે ખેલાડી પાસે જુના KMK ID હોય તેઓએ જૂના ID થી જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશ...

Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની આગાહી

Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ

<p style="text-align: justify;" data-path-to-node="0"><strong>Amreli News:</strong> અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામે ગાગડીયો નદી પર નવસર્જિત 'ગુજરાત ગૌરવ સરોવર'નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી જળક્રાંતિ અંતર્ગત આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ મંત્રી કૌશિક વેકરીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.</p> <p style="text-align: justify;" data-path-to-node="0"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="...

પાટણમાં અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર:મોટી ભાટિયાવાડ, રઘુનાથજી પોળ સહિતના વિસ્તારોમાં વસ્તી બદલાવ રોકવા માગ

https://ift.tt/8V0AmiI પાટણ શહેરના વોર્ડ નંબર 10 (નગરપાલિકા વોર્ડ નંબર 8) હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે "અશાંત ધારો" લાગુ કરવા માટે કલેક્ટર કચેરી, પાટણ ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મોટી ભાટિયાવાડ રોડ, ચામુંડા માતાજી મંદિર આસપાસનો વિસ્તાર, ફોફળિયાવાડ, રઘુનાથજી પોળ, સોનીવાડ, મોટી ભાટિયાવાડથી નીલમ સિનેમા તરફનો વિસ્તાર અને કુંભારવાસનો સમાવેશ થાય છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ વિસ્તારો ઐતિહાસિક અને ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં મોટી ભાટિયાવાડની પોળ સુધીના વિસ્તારમાં વર્ષો જૂનું ચામુંડા માતાજીનું મંદિર, પાટણવાળા મોઢ જ્ઞાતિ સમાજની વાડી, જૈનોના પ્રાચીન દેરાસરો, તેમજ ચામુંડા માતાજી, બ્રહ્માણી માતાજી, અંબાજી માતાજી, જલધારી માતાજી સહિતના અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. રજૂઆત મુજબ, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં વસ્તીના માળખામાં મોટા પાયે બદલાવ આવી રહ્યો છે. લઘુમતી કોમની વસ્તીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના કારણે મિલકતોના આડેધડ હસ્તાંતરણ થઈ રહ્યા છે. આ સ્થિતિ "અશાંત વિસ્તાર (મિલકત હસ્તાંતરણ ...