Skip to main content

Posts

Junagadh: ભર ચોમાસે પાણી માટે તરસી રહ્યા છે માળિયા હાટીના વિસ્તારના લોકો, જાણો સરકાર પાસે શું કરી માંગ

<p style="text-align: justify;"><strong>Junagadh:</strong> જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કાલીંભડા ગીર સહિત આસપાસના અનેક ગામોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા ગંભીર બની છે. વ્રજમી જળાશયમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં સ્થાનિક ગામોને પૂરતું પાણી મળતું ન હોવાનો ખેડૂતોનો આરોપ છે. ત્યારે કાલીંભડા ગીર ખાતે ખેડૂતો એકત્ર થઈ સરકાર સમક્ષ તાત્કાલિક જળાશયમાં પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે પાણી નહીં મળે તો પીવાના પાણીની સાથે પાક અને પશુધન પર પણ ગંભીર અસર પડી શકે છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p styl...
Recent posts

Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ

<p><strong>Morbi:</strong> મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે જ આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી એક યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p> <p> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મનોજ થાપા (નેપાળી) તરીકે થઈ છે, જે નજીકમાં આવેલી ઠાકર લોજના ક્વાર્ટરમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે. એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્...

Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

<p style="text-align: justify;"><strong>Patan:</strong> પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર રાઘવજી હોટલ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર રોડ સાઈડમાં પાર્ક કરેલી ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવતી એક ઈકો કાર ધડાકાભેર અથડાતાં આ દુર્ઘટના ઘટી હતી. પ્રાથમિક આશંકા મુજબ, મોડી રાત્રે હાઈવે પર થયેલા અયોગ્ય ટ્રક પાર્કિંગના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ જોકદાર ટક્કરમાં ઈકો કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.</p> <p> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p...

Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક

<p style="text-align: justify;"><strong>Teachers Day 2026:</strong> સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, "શિક્ષણ એ માત્ર માહિતી મગજમાં ભરવાનું કામ નથી, પરંતુ તે જીવન ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને વિચારોનું સમન્વય છે." કોઈ બાળક જ્યારે પહેલીવાર શાળાએ જાય ત્યારે તેનો શિક્ષણ સાથે પરિચય થતો હોય છે, પરંતુ અમદાવાદના ડૉ. મહેશ ત્ર્યંબકલાલ ઠક્કર માટે આ વાત સાવ અલગ હતી. એક શિક્ષક દંપતીના આંગણે જન્મેલા મહેશભાઈ માટે શિક્ષણ એ ઘરના શ્વાસ સમાન હતું. બાળપણમાં રમકડાંની સાથે-સાથે તેમણે માતા-પિતાને પાઠની તૈયારી કરતા, વિદ્યાર્થીઓની પ્રગતિની ચિંતા કરતા અને 'કોઈ બાળક પાછળ ન રહી જાય' તેની હૃદયપૂર્વકની કાળજી લેતા જોયા હતા. આ જ સંવેદનાએ તેમના હૃદયમાં એક બીજ વાવ્યું, જેણે આગળ જતાં તેમને માત્ર વ્યવસાયી નહીં, પરંતુ એક સાચા 'શિક્ષક' બનાવ્યા. તેમના મતે શિક્ષણ એ ક્યારેય માત્ર નોકરી રહી જ નથી, પણ જીવન સાથે વિકસતી એક જીવંત પ્રક્રિયા છે.</p> <p style="text-align: justify;"> ...

Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?

<p><strong>Gujarat Weather:  </strong>અલનીનોની અસરના કારણે ગુજરાતમાં આ સિઝનમાં સારો વરસાદ નથી વરસ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની વધુ ઘટ છે. આ સ્થિતિમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ 13 સપ્ટેમ્બરે આકાર લે તેવી શક્યતા જોવાઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થાય તેવી એક આશા બંઘાઇ છે. જો કે આ આગાહીને લઇને હવામાનના  જુદા જુદા મોડલ  એકમત નથી. બંગાળની ખાડીમાં 13 સપ્ટેમ્બરની આસપાસ એક લોપ્રેશર એરિયા સર્જાશે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરે તો 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. નોંધનિય છે કે, આ વર્ષે બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ ગુજરાત તરફ ન આવતા અને અન્ય દિશામાં ફંટાઇ જતાં ગુજરાતમાં સારો નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. જો આ સિસ્ટમ ગુજરાત ગુજરાત તરફ આવે તો 17  સપ્ટેમ્બરથી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. જો કે આ લાંબા ગાળાનું અનુમાન હોવાથી કંઇ સ્પષ્ટ આગામી કોઇ પણ મોડલ કરી રહ્યાં નથી. કારણ કે,  સિસ્ટમ કેવી બને અને કઇ દિશામાં આગળ વધે તેના પર રાજ્ય...

સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ

<p style="text-align: justify;"><strong>Vadodara:</strong> રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રોજ વડોદરાની SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટર્સ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">આ સંવાદ દરમિયાન સાઇકાઇટ્રિક વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા આરોગ્ય...

Gujarat Rain: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી, જન્માષ્ટમીથી 20 સપ્ટેમ્બર સુધી મેઘમહેરના યોગ

<p><strong>Gujarat Rain:</strong> જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે ગુજરાતમાં જન્માષ્ટમીથી લઈને 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. પવનની ગતિ અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતાને ભારે રાહત મળશે.</p> <p><iframe title="ABP Asmita | Ahmedabad Rath Yatra 2026 LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે બપોર પછી આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાશે અને કેટલાક ભાગોમાં ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 6 થી 1...