Skip to main content

Posts

Gujarat Weather Forecast: ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ

<p>હવામાન વિભાગની માહિતી મુજબ (IMD Forecast), હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ બે સિસ્ટમ સક્રિય થવાને કારણે 2 દિવસ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યના 8 જિલ્લાઓમાં (Gujarat Weather Update) વરસાદ પડી શકે છે.</p> <p>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 2 દિવસ અલગ અલગ જિલ્લામાં માવઠાની હવામાન વિભાગે કરી આગાહી. આજે સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં માવઠાની આગાહી કરાઈ.. સાથે જ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું વરસી શકે છે.. આવતીકાલે અમરેલી,ભાવનગરની સાથે સુરત અને ભરૂચમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આ તરફ ડાંગમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાતે ધોધમાર વરસાદ વરસ્યો,સાપુતારા અને તેના તળેટીના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો..</p>
Recent posts

Gujarat local body elections Live: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં દિલ્હીથી ફંડિંગનો AAP પર આરોપ, ચાર મહિનામાં અંદાજે સવા કરોડની થઈ હેરફેર

<p>Gujarat local body elections Live: સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા એક મોટા "પોલિટિકલ હવાલા કૌભાંડ"નો પર્દાફાશ કર્યો. આમ આદમી પાર્ટીના બે મહત્વના ઓપરેટિવ્સ દ્વારા ચલાવવામાં આવતા એક આંતરરાજ્ય 'હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ' નો સનસનાટીભર્યો ખુલાસો થયો. જેણે છેલ્લા ચાર મહિનામાં આંગડિયા પેઢીઓ મારફત દિલ્હીથી સુરતમાં કથિત રીતે ₹1 કરોડથી વધુની લેવડ દેવડ કરી હોવાનું બહાર આવ્યું.&nbsp;</p> <p>દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તથા અજય તિવારીની ત્રિપુટી દિલ્હી હાઈકમાન્ડ માટે નાણાકીય વ્યવહારોનું સુનિયોજિત નેટવર્ક ચલાવી રહી હોવાનો ખુલાસો થયો હતો. હિમાંશુ પાહુજા સિન્ડિકેટનો મુખ્ય હેન્ડલર છે. દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ પાહુજા અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતો, તે હાલમાં AAPના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ મનાય છે. પાહુજા આ આખી ચેઈનમાં મુખ્ય 'ફાઇનાન્સર' તરીકેની ભૂમિકા ભજવે છે. તેનું મુખ્ય કામ દિલ્હીથી સુરત સુધી નાણાં પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું છે. બીજી તરફ સુરતના પી...

PSIની પરીક્ષા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની વય, કુંવરબાઈનું મામેરું યોજનાના પ્રશ્નો પુછાયા

https://ift.tt/hBYNR23 ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ (જીપીઆરબી)ના ઉપક્રમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર (બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, પ્લાટુન કમાન્ડર, જેલર ગ્રુપ-2)ની કુલ 858 પોસ્ટ પર ભરતી માટેની બીજા તબક્કાની લેખિત પરીક્ષા માટે નોંધાયેલા કુલ 1.10 લાખ ઉમેદવારોમાંથી 86 હજાર ઉમેદવારો ઉપસ્થિત રહેતાં ઉપસ્થિત ઉમેદવારોની ટકાવારી 78.18 ટકા જોવા મળી છે. બે સેશનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની લઘુત્તમ વય કેટલી?, કયા વર્ષથી સુશાસન દિવસની ઉજવણી થાય છે?, ભારતમાં પ્રવર્તમાન બંધારણીય સંસ્થાઓની જાણકારીને લગતા પ્રશ્ન ઉપરાંત આપણા સરંક્ષણમાં વપરાતાં સ્વદેશી હેલિકોપ્ટર એલસીએચ પ્રચંડ અંગેની જાણકારીને લગતા પ્રશ્નો પુછાયા હતા. સાથે જ રાજ્યના 2026ના વર્ષ માટેના અંદાજપત્ર અને સરકારની કુંવરબાઈનું મામેરું યોજના અંગેનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોની OMR શીટ ભરતી બોર્ડ પર મુકાઈ ગુજરાત પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડની આ પરીક્ષા આપનારા ઉમેદવારોની સ્કેન થયેલી ઓએમઆર શીટ પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકાઈ છે. આ ઓએમઆર શીટ ભરતી બોર્ડની https;//gprb.gujar...

Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ

<p data-path-to-node="2"><strong>Surat News:</strong> સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે માનવ મહેરામણ એ રીતે ઉભરાયું કે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થયા. ઉનાળુ વેકેશન, લગ્નસરાની સિઝન અને મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.</p> <p data-path-to-node="2">&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <h3 data-path-to-node="5">2 કિમી લાંબી લાઈનો અને અમાનવીય સ્થિતિ</h3> <p data-path-to-node="6">ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે ઉધના ...

Gujarat PSI Exam 2026: PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન

<p>&nbsp;PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન..અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 1.10 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..ગુજરાત પોલીસ ભરતી બોર્ડે &nbsp;PSI કેડર ની કુલ-858 જગ્યા માટેની 21 જાન્યુઆરી 9 ફેબ્રુઆરી દરમિયાન શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જેમાં 2.47 લાખ &nbsp;ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે પૈકી ઉત્તીર્ણ થયેલા 1,10,680 ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે..પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ જાતની ગેરરીતિ વગર યોજાય તે માટે 4000 પોલીસ અધિકારી, કર્મચારીઓ તથા 8000 શિક્ષણ વિભાગના અધિકારી, કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર PI/PSI કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવી છે.&nbsp;</p>

Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી

<p>રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી.. 19 એપ્રિલથી 21 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં &nbsp;19 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો મધ્ય ગુજરાતની મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ.. તો 20 એપ્રિલે અમરેલી,ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરાઈ.. 21 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લાના છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે.. &nbsp;હાલ બે દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સુકુ રહેશે.. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો છે.. આજની વાત કરીએ તો રાજકોટમાં સૌથી ઉંચુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયુ.. જ્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી ગયો.. અમદાવાદમાં 40.4 ડિગ્રી અને અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું.. તો ભૂજમા 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી અને વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયુ.. જ્યારે ડીસામાં ગ...

Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, જાણો વિગતે

<p style="text-align: justify;"><strong>Ahmedabad News:</strong> અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોતના કેસમાં રહસ્ય વધુ ઘેરાયું છે. આ ચકચારી ઘટનામાં હવે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ તત્વો કે ઝેરી અંશો મળી આવ્યા નથી. FSL રિપોર્ટમાં કંઈ જ વાંધાજનક ન જણાતા હવે બંને બાળકીઓના મોતનું ચોક્કસ કારણ જાણવું પોલીસ માટે એક મોટો પડકાર બની ગયું છે. એક તરફ ભોજન બાદ તબિયત બગડવાની આશંકા હતી, ત્યારે બીજી તરફ લેબોરેટરી રિપોર્ટે તપાસમાં નવો વળાંક લાવતા પોલીસ માટે આ ગુપ્ત કોકડું ઉકેલવું મુશ્કેલ બન્યું છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> ...