Skip to main content

Posts

Gujarat: રાજુ કરપડાના આરોપ પર ધારાસભ્ય ઈટાલિયાનો પલટવાર, કહ્યું, 'જેલની સજાથી બચવા ભાજપના ઇશારે...' 

<p><strong>અમદાવાદ :</strong> રાજુ કરપડાએ બુધવારે આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આજે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી &nbsp;પાર્ટી પર ગંભીર પ્રહારો કર્યા હતા. &nbsp;જેના પર પલટવાર કરતા આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અનેક જવાબો આપ્યા છે.</p> <p>ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ &nbsp;રાજુ કરપડાના આરોપો પર જોરદાર પલટવાર કર્યો છે. &nbsp;ગોપાલ ઈટાલિયાએ કહ્યું, &nbsp;કરપડા પર ત્રણ કેસ છે. તે પૈકી આજે બે કેસમાં સુરેન્દ્રગરની કોર્ટમાં &nbsp;મુદત હતી. &nbsp;જેલની સજામાંથી બચવા ભાજપના ઇશારે રાજુ કરપડાએ પાર્ટી છોડી. ભાજપના ઇશારે રાજુ કરપડાએ આરોપ લગાવ્યા છે.&nbsp;</p> <p><strong>ભાજપે રાજુ કરપડા પર દબાણ કર્યું- ગોપાલ ઈટાલિયા</strong></p> <p>રાજુ કરપડાના આરોપો પર ઈટાલિયાએ &nbsp;જવાબ આપતા કહ્યું કે, આજે રાજુ ભાઈના ચહેરા પર જેલમાં જવાનો ડર હતો. રાજુ કરપડાના પર 3 કેસ છે. કરપડા પર બે કેસ જાનથી મારી નાખવાના છે. ટાંટિયા તોડવાના કેસમાં રાજુ કરપડાને 5 વર્ષની સજા થઈ...
Recent posts

Gujarat:  'ગોપાલ ઈટાલિયા અને સોરઠીયા ભાજપની B ટીમ, પાર્ટીને ઉભી થવા નહિ દે', રાજુ કરપડાના ગંભીર આરોપો

<p><strong>Gujarat News:</strong> આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. પત્રકાર પરિષદ દરમિયાન રાજુ કરપડાએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યાં હતા. રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે 'આપ' ના ટોચના નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજકારણમાં ગરમાવો લાવ્યો છે.&nbsp;</p> <p><strong>જેલવાસ દરમિયાન પાર્ટીએ સારા વકીલની વ્યવસ્થા કરી નહીં</strong></p> <p>રાજુ કરપડાએ પત્રકાર પરિષદાં &nbsp;પક્ષ સાથેછેડો ફાડવા પાછળ &nbsp;અનેક કારણો આપ્યા &nbsp;હતા. તેમણે જણાવ્યું કે, 'હું રાજકારણમાં નહોતો ત્યારે પણ ખેડૂતો માટે લડતો અને અનેક વાર ન્યાય અપાવવા પ્રયાસો કર્યાં છે. હું આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો હતો અને પક્ષમાં પરિવાર કરતા વધુ વફાદાર રહ્યો. 'હું જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. પ્રદેશના કેટલાક નેતાઓએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેલ...

Gujarat Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં વરસાદ અને કડકડતી ઠંડીની આગાહી, જાણો અપડેટ

<p><strong>Gujarat Western Disturbance :</strong> ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગો માટે હવામાન ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, સતત બે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યા છે જેના કારણે ને કારણે પશ્ચિમ હિમાલયમાં ભારે હિમવર્ષા અને મેદાની રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.</p> <p>13 ફેબ્રુઆરી અને 16-17 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમી હિમાલયના પ્રદેશોમાં વરસાદ અને હિમવર્ષા લાવશે તેવી આશંકા છે. આનાથી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ઠંડી વધી શકે છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ શકે છે. જોકે, ગુજરાતના હવામાનમાં કોઈ મોટો બદલાવ નહીં આવે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.</p> <p>હવામાન વિભાગ (IMD) દ્વારા ફેબ્રુઆરીના બીજા અને ત્રીજા અઠવાડિયા માટે હવામાનની મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા સતત બે પશ્ચિમી વિક્ષેપ ભૌગોલિક ફેરફારોને લીધે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન &nbsp;ઘટી શકે છે, જેનાથી શિયાળાની વિદાય પહેલા ફરી એકવાર ઠંડીનું મોજું તીવ્ર બની શકે છે. બદલાતા વાતાવરણને કારણે આરોગ્ય પર થતી અસરોને ધ્યાનમાં રા...

રાજુ કરપડાના રાજીનામા પર AAPની પ્રથમ પ્રતિક્રિયા, જાણો ઇસુદાન ગઢવી શું કહ્યું?

<p><strong>Gujarat Politics News:</strong>ઉમેશ મકવાણા, કરસનદાસ ભાદરકા બાદ AAPને ત્રીજો ઝટકો લાગ્યો છે. હવે આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ રાજુનામુ આપી દીધું છે. આ મુદ્દે હવે આમ આદમી પાર્ટી સહિતના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ગુજરાત આમ આદમી પાર્ટીના અઘ્યક્ષ &nbsp;ઇસુદાન ગઢવીએ આ મુદ્દે શું કહ્યું જાણીએ</p> <p><strong>રાજુ કરપડાના રાજીનામા બાદ ઇસુદાન ગઢવીએ શું કહ્યું&nbsp;</strong><br />ગુજરાત આમ આદમી પાર્ટીના અઘ્યક્ષ &nbsp;ઇસુદાન ગઢવીએ કહ્યું કે, "આજે ખેડૂત નેતા રાજુભાર કરપડાનું મને વ્હોટસએપ પર રાજીનામુ મળ્યું છે. મારે કોઇ સાથે રૂબરૂ વાતચીત નથી થઇ પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે, રાજુએ કરપડાએ હળદરથી લઇને જે મુદ્દા ઉઠાવ્યાં. જેનાથી ખેડૂતોને તેમનાથી ઘણી ઉમ્મીદ પણ જાગી હતી. જો કે આ સમયે ભાજપે પ્રવિણ &nbsp;રામ, રાજુ કરપડા સહિત 86 જેટલા લોકો પર &nbsp;કેસો કર્યો અને &nbsp;ડરાવવાની કોશિશ કરી. ભાજપ આ રીતે ડરારવાની કોશિશ કરતું રહશે અને આમ આદમી પાર્ટીના એક એક નેતા અને એક એક સંઘર્ષશીલ ખેડૂત સત્ય માટે &nb...

રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી આપ્યું રાજીનામુ, જાણો કારણ

<p><strong>Gujarat Politics News:</strong> સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના કિસાન સેલના અધ્યક્ષ રાજુ કરપડાએ આજે પાર્ટીમાંથી &nbsp;રાજીનામું આપી દીધું છે. અગાઉ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ &nbsp;AAPમાંથી રાજીનામું આપી ચૂક્યા છે&nbsp;</p> <p>રાજુ કરપડાએ પાર્ટીનો આભાર માની આજે કેજરીવાલને રાજીનામું &nbsp;મોકલ્યું છે. &nbsp;તેઓ 5 વર્ષથી AAPમાં સક્રિય હતા. હાલ તેમણે રાજીનામુ આપવા માટે &nbsp;વ્યક્તિગત કારણોનો &nbsp;ઉલ્લેખ કર્યો છે, જો કે ગોપાલ ઈટાલિયા સાથે નારાજગીના કારણે રાજીનામું આપ્યાની ચર્ચા પણ છે. રાજુ કરપડાની કડદા પ્રથાને લઈને થયેલા વિવાદમાં &nbsp;ધરપકડ થઈ હતી. કિસાન આંદોલનમાં થયેલી બબાલને લઈ તાજેતરમાં &nbsp;જેલમુક્ત થયા હતા. રાજુ કરપડા હડદડ ગામે થયેલી હિંસા બાદ વધુ ચર્ચામાં આવ્યા હતા.</p> <p>રાજુ કરપડાએ રાજીનામાનો પત્ર સોશલ મીડિયામાં &nbsp;જાહેર કર્યો છે. પાર્ટીમાં ઝુઝારૂ નેતા તરીકેની રાજુ કરપડાની ઓળખ&nbsp; છે .પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીમાં &nbsp;રાજુ...

Gujarat Cabinet : આવતી કાલે નહીં મળે કેબિનેટ બેઠક, જુઓ શુું છે કારણ?

<p>Gujarat Cabinet : આવતી કાલે નહીં મળે કેબિનેટ બેઠક, જુઓ શુું છે કારણ?&nbsp;</p>

રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?

<p><strong>Gujarat APMC Election News:</strong> ગુજરાતના 'સહકારી ક્ષેત્ર' (Co-operative Sector) અને ખેડૂતો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના નેતૃત્વમાં રાજ્ય સરકારના 'કૃષિ અને સહકાર વિભાગ' (Agriculture &amp; Co-operation Department) દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એટલે કે 'એપીએમસી' (APMC) ના વહીવટને લઈને બે મોટા અને વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં એક તરફ રાજ્યની 09 APMC માં ચૂંટણીના પડઘમ વાગશે, તો બીજી તરફ 15 APMC ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.</p> <p>રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu Vaghani) એ આ અંગેની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકશાહી ઢબે વહીવટ ચાલે તે માટે જે બજાર સમિતિઓની મુદત પૂરી થઈ ગઈ છે, ત્યાં તાત્કાલિક ધોરણે 'ચૂંટણી પ્રક્રિયા' (Election Process) હાથ ધરવા માટે 'ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર' નિયામકને આદેશ આપી દેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ખેડૂતો પોતાના યોગ્ય ...