Skip to main content

Posts

ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી

<p><strong>Gujarat rain forecast 2026: </strong>ગુજરાતના લોકો માટે હવામાન વિભાગે એક ખૂબ જ મહત્વની અને રાહત આપનારી માહિતી આપી છે. રાજ્યમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી આગામી 7 દિવસ સુધી સારો એવો વરસાદી માહોલ જળવાઈ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ખુશખબર એ છે કે ચોમાસું આગળ વધીને મેંગ્લોર સુધી પહોંચી ગયું છે, અને જો બધું સાનુકૂળ રહ્યું તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની વિધિવત એન્ટ્રી થઈ જશે.</p> <p>હવામાન વિભાગની વિગતવાર માહિતી અનુસાર, હાલમાં મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત, જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ થયું છે. આ 3 શક્તિશાળી સિસ્ટમની સંયુક્ત અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ઠેર-ઠેર પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળશે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | L...
Recent posts

Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?

<p>Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે  રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે સંકેત આપ્યા હતા કે ગુજરાતમાં 15 જૂને ચોમાસુ બેસવાની સંભાવના છે. એક સાથે બે સિસ્ટમના કારણે રાજ્યમાં એક સપ્તાહ વરસાદ વરસશે. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે. આજે અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. </p> <p><strong>રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી</strong></p> <p>હવામાન વિભાગે રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે. જમ્મુ-કશ્મીર, દક્ષિણ રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મોટાભાગના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમ...

સગીર બહેનો પર દુષ્કર્મ આચરનાર બે આરોપીને 20 વર્ષની સજા:કોર્ટે પીડિતાઓને 1-1 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો; બન્ને સગીરાને આરોપીઓ લગ્નની લાલચે ભગાડી ગયા હતા

https://ift.tt/KLwey0U નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ખેરગામની બે સગીર પિતરાઈ બહેનો પર દુષ્કર્મ આચરવાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, અદાલતે પીડિત સગીરાઓને આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. લગ્નની લાલચ આપીને બંને બહેનોને યુવકો ભગાડી ગયા કેસની વિગત મુજબ, આ ઘટના 2025માં બની હતી. નવસારીના ખેરગામમાં મજૂરી કરતા એક પરપ્રાંતીય પરિવારની 15 અને 16 વર્ષની બે સગીર પિતરાઈ બહેનો રહેતી હતી. મૂળ ઉત્તર પ્રદેશના ભોલા કાળુ કશ્યપ અને માંગે ચંદ્રપાલ કશ્યપ નામના બે યુવાનોએ આ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી હતી. તેઓ લગ્નની લાલચ આપીને બંને બહેનોને પોતાના વતન ઉત્તર પ્રદેશ ભગાડી ગયા હતા. અજ્ઞાત સ્થળે બંધક બનાવી મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું ઉત્તર પ્રદેશ લઈ જઈ ભોલા કશ્યપ અને માંગે કશ્યપે સગીરાઓને અજ્ઞાત સ્થળે બંધક બનાવી તેમની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાઓ ગુમ થતાં તેમના પરિવારજનોએ ખેરગામ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદ...

ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ

<p>Gujarat weather forecast: ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગે 10 જૂન સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્ય પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તરી પાકિસ્તાન નજીક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. બીજી તરફ, કેરળ પહોંચેલું ચોમાસું પણ આગામી બે-ત્રણ દિવસમાં વધુ આગળ વધવાની શક્યતા છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં...

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

<p><strong>PM Modi Gujarat visit:</strong> વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અંદાજે 18 હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ખાસ વાત એ છે કે, પીએમ મોદીનો આ સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 1:30 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ હેલિકોપ્ટર મારફતે સીધા હજીરાના L&T પ્લાન્ટ ખાતે જશે. બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ પ્લાન્ટની મુલાકાત લેશે અને 2:30 થી 3:15 વાગ્...

PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

<p>પીએમ મોદી આજે ગુજરાત અને દમણની મુલાકાતે છે. તેઓ સુરતમાં ₹12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજ અને અન્ય ચાર ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે. સુરત પહોંચ્યા પછી, પીએમ મોદી બપોરે 3:30 વાગ્યે ઇન્ડોર સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધિત કરશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી, પીએમના કાર્યક્રમ માટે શહેરમાં કોઈ બેનરો લગાવવામાં આવ્યા નથી. કાર્યક્રમમાં ભાગ લેનારા કાર્યકરોને સાયકલ અને ઈ-વાહન દ્વારા મુસાફરી કરવાનું કહેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન જનતા માટે 450 થી વધુ ઈ-બસો ચલાવશે.</p> <p>સાંજે 5:30...

PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ

<p>PM Modi Surat Daman Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાજ્યના સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે. રાજ્યના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેઓ સુરતમાં આશરે ₹18,800 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે. તેઓ દમણમાં આશરે ₹2,970 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન શુક્રવારે બપોરે 2:30 વાગ્યે સુરત જિલ્લાના હજીરા પહોંચશે, જ્યાં તેઓ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. બપોરે 4:15 વાગ્યે તેઓ સુરતમાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને ₹18,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=E55BYFjPLqiLApeK" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>...