Skip to main content

PM નરેન્દ્ર મોદીએ તેમના સ્વાગત માટે ઉભેલી યુવતીઓ ઉપર જ કરી પુષ્પવર્ષા, જુઓ વીડિયો


<p>પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર સાંજે 05.30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું હતું. પીએમ મોદીને આવકારવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેંદ્રની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.&nbsp;</p> <p>ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેંદ્ર પર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે યુવતીઓએ પીએમ મોદી પર પુષ્પ વર્ષા કરી હતી. આ પુષ્પવર્ષાએ પ્રધાનમંત્રીનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ તેઓ યુવતીઓ પાસે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ સાથે પીએમ મોદીએ તેમના સ્વાગત માટે પુષ્પવર્ષા કરતી યુવતીઓ ઉપર જ પુષ્પવર્ષા કરી હતી. પીએમ મોદીનો આ અંદાજ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અનોખો અંદાજ જોવા મળ્યો.<br />પીએમ મોદીએ તેમના સ્વાગત માટે પુષ્પવર્ષા કરતી યુવતીઓ સાથે વાતચીત કરીને યુવતીઓ ઉપર જ પુષ્પવર્ષા કરી. <a href="https://twitter.com/hashtag/NarendraModi?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#NarendraModi</a> <a href="https://twitter.com/hashtag/Gujarat?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Gujarat</a> <a href="https://t.co/3LDMI7Fylo">pic.twitter.com/3LDMI7Fylo</a></p> &mdash; ABP Asmita (@abpasmitatv) <a href="https://twitter.com/abpasmitatv/status/1516042810017087491?ref_src=twsrc%5Etfw">April 18, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <h4 class="article-title ">PM નરેન્દ્ર મોદી આવતિકાલે બનાસ ડેરીના 600 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરશે</h4> <p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં બનેલા બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. અંદાજે રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ બનાસકાંઠા જિલ્લાના લોકો અને પશુપાલકો માટે એક મોટી ભેટ છે. તેનું કારણ એ છે કે, બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા છે અને આ પ્લાન્ટના નિર્માણ બાદ ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં તેઓ વધુને વધુ પશુપાલન કરીને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકશે. બનાસકાંઠા જિલ્લાના દરેક ગામમાં હાલ પશુપાલનનો ઉદ્યોગ વિકસ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ ખેતીની સાથે પશુપાલન પણ કરે છે અને હજારો લીટર દૂધ ડેરીમાં આપીને પોતાની આવકમાં વધારો કરે છે. બનાસ ડેરી બન્યા બાદ પશુપાલકો જેટલું દૂધ ડેરીમાં આપે છે એટલું તમામ દૂધ બનાસડેરી ખરીદે છે. જેના કારણે તેમની આવક પણ વધી રહી છે અને દૂધ પણ બગડતું નથી. છેલ્લા ઘણા વર્ષોમાં જોવા મળ્યું છે કે શિયાળાની ઋતુમાં બનાસ ડેરી રેકોર્ડ બ્રેક દૂધ ઉત્પાદન કરે છે. ત્યારે બનાસ ડેરીનો આ નવો પ્લાન્ટ દૂધની સ્ટોરેજ ક્ષમતામાં વધારો કરશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...