Skip to main content

Gujarat Assembly Election 2022: ગુજરાત કોગ્રેસ આ તારીખે જાહેર કરશે મેનિફેસ્ટો, અશોક ગેહલોતે કરી જાહેરાત


<p>Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોગ્રેસ આગામી આઠ તારીખે મેનિફેસ્ટો જાહેર કરશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">રાજસ્થાનની કોંગ્રેસ સરકારે લાખો યુવાનોને આપી સરકારી નોકરી અને ગુજરાતની ભાજપ સરકારે પેપરો ફોડીને બેરોજગાર યુવાનોના સપના તોડ્યા પણ હવે યુવાનો કોંગ્રેસની સરકાર બનાવશે અને કાયમી નોકરી મેળવશે<a href="https://twitter.com/hashtag/%E0%A4%95%E0%A4%BE%E0%A4%82%E0%A4%97%E0%A5%8D%E0%A4%B0%E0%A5%87%E0%A4%B8_%E0%A4%A6%E0%A5%87%E0%A4%97%E0%A5%80_%E0%A4%AA%E0%A4%95%E0%A5%8D%E0%A4%95%E0%A5%80%E0%A4%A8%E0%A5%8C%E0%A4%95%E0%A4%B0%E0%A5%80?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#कांग्रेस_देगी_पक्कीनौकरी</a> <a href="https://t.co/JqPs6WSEPl">pic.twitter.com/JqPs6WSEPl</a></p> &mdash; Gujarat Congress (@INCGujarat) <a href="https://twitter.com/INCGujarat/status/1586645835269521410?ref_src=twsrc%5Etfw">October 30, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>આ જાહેરાત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરી હતી. અશોક ગેહલોત બનાસકાંઠાના અમીરગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે 8 તારીખે કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">27 વર્ષમાં રોજગાર વિરોધી નીતિઓ બનાવીને બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી કરી માટે જ હવે યુવાનો પરિવર્તન લાવી કોંગ્રેસની સરકાર બનાવશે અને 10 લાખ સરકારી નોકરીઓનો લાભ મેળવી ગુજરાતનો યુવાન રોજગારી મેળવશે<a href="https://twitter.com/hashtag/%E0%A4%95%E0%A4%BE%E0%A4%82%E0%A4%97%E0%A5%8D%E0%A4%B0%E0%A5%87%E0%A4%B8_%E0%A4%A6%E0%A5%87%E0%A4%97%E0%A5%80_%E0%A4%AA%E0%A4%95%E0%A5%8D%E0%A4%95%E0%A5%80%E0%A4%A8%E0%A5%8C%E0%A4%95%E0%A4%B0%E0%A5%80?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#कांग्रेस_देगी_पक्कीनौकरी</a></p> &mdash; Gujarat Congress (@INCGujarat) <a href="https://twitter.com/INCGujarat/status/1586630484372725762?ref_src=twsrc%5Etfw">October 30, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>અશોક ગેહલોતે કહ્યું હતું કે કોંગ્રેસની આ વખતે સરકાર બનશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. સાથે જ 500 રૂપિયામાં ગેસનો બાટલો કોંગ્રેસ આપશે અને ગુજરાતમાં તમામ લોકોનો ઈલાજ ફ્રી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અશોક ગેહલોતની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા.</p> <p>બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ વચનોની લ્હાણી કરી હતી. ગુજરાતના સરકારી કર્મચારીઓને લઈ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું અને કોન્ટ્રાકટકર્મીઓને નોકરીની ગેરંટી અને જૂની પેંશન યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું. સાથે જ સરકારી કર્મચારીઓને સમયસર પ્રમોશનનું પણ વચન આપ્યું હતું અને રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓને લાભ આપ્યો એવો ગુજરાતમાં પણ મળશે તેવું વચન આપ્યું હતું.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">कांग्रेस का पक्का वादा <br /><br />✅ संविदाकर्मियों को पक्की नौकरी<br />✅ पुरानी पेन्शन व्यवस्था (OPS) बहाल<br />✅ समय पर प्रमोशन<br /><br />राजस्थान में लागू किया, अब गुजरात में कांग्रेस सरकार बनते ही कर्मचारियों को उनका हक़ मिलेगा। <a href="https://twitter.com/hashtag/%E0%A4%95%E0%A4%BE%E0%A4%82%E0%A4%97%E0%A5%8D%E0%A4%B0%E0%A5%87%E0%A4%B8_%E0%A4%A6%E0%A5%87%E0%A4%97%E0%A5%80_%E0%A4%AA%E0%A4%95%E0%A5%8D%E0%A4%95%E0%A5%80%E0%A4%A8%E0%A5%8C%E0%A4%95%E0%A4%B0%E0%A5%80?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#कांग्रेस_देगी_पक्कीनौकरी</a></p> &mdash; Rahul Gandhi (@RahulGandhi) <a href="https://twitter.com/RahulGandhi/status/1586625834328018945?ref_src=twsrc%5Etfw">October 30, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...