Skip to main content

Earthquake: ગુજરાતમાં ફરી ધરા ધ્રુજી, રાજકોટ નજીક ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ


<p style="text-align: justify;"><strong>Earthquake:</strong> એક તરફ સિરિયા અને તુર્કીમાં ભૂકંપના આંચકાથી તબાહી મચી છે તો બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ નજીક ભૂકંપનો આચકો આવ્યો છે. આજે આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા 4.3 હોવાની માહિતી સામે આવી છે. રાજકોટથી 270 કિમી દૂર નોર્થવેસ્ટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર 10 કિમી ઊંડે કેન્દ્રબિંદુ હતું.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Earthquake of Magnitude 4.3 occurred on Feb 26 2023, 15:21:12 IST, Lat: 24.61 &amp; Long: 69.96, Depth: 10 Km ,Location: 270km NNW of Rajkot, Gujarat: National Center for Seismology <a href="https://t.co/GUNgkJFVG7">pic.twitter.com/GUNgkJFVG7</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1629789344201596929?ref_src=twsrc%5Etfw">February 26, 2023</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;">ભૂકંપના આંચકા બપોરે એટલે કે 3.21 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર રાજકોટથી લગભગ 270 કિમી ઉત્તર ઉત્તર પશ્ચિમ (NNW)માં હતું. તમને જણાવી દઈએ કે થોડા દિવસોમાં અહીં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. તેના આંચકા દિલ્હીથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને નેપાળમાં પણ ગયા બુધવારે એટલે કે 22 ફેબ્રુઆરીએ ફરી એકવાર અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી લગભગ 70 કિમી દૂર હતું. જોકે, દિલ્હી NCRમાં આંચકા ખૂબ જ હળવા હતા. ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર નથી.</p> <p>તુર્કીમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ<br />તુર્કીયેમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે શનિવારે મધ્ય તુર્કીયેમાં રિએક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ભૂકંપ 10 કિમીની ઉંડાઈએ આવ્યો હતો. EMSC અનુસાર, છેલ્લા 66 કલાકમાં મધ્ય તુર્કીયેમાં અનુભવાયેલો આ 37મો ભૂકંપ છે. છેલ્લા 66 કલાકમાં 37મો આંચકો છે. ભૂતકાળમાં તુર્કીયે અને સીરિયામાં આવેલા વિનાશને કારણે 50,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો ઘરો નાશ પામ્યા છે.</p> <p>નોંધનીય છે કે, શનિવારનો ભૂકંપ દેશના સરહદી વિસ્તારોમાં &nbsp;થોડા અઠવાડિયા પછી આવ્યો છે. નોંધનીય છે કે અગાઉ આવેલા ભયાનક ભૂકંપમાં 50,000 થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો ઘરો નાશ પામ્યા હતા. એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે દરમિયાન, તુર્કીયેએ છેલ્લા વિનાશક ભૂકંપ બાદ ઘરો ફરીથી બાંધવાનું કામ શરૂ કર્યું છે.&nbsp;</p> <p>6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભયાનક ભૂકંપમાં 5,20,000 એપાર્ટમેન્ટ્સ ધરાવતી 1,60,000 થી વધુ ઇમારતો ધરાશાયી થઈ હતી અથવા ભારે નુકસાન થયું હતું, જેમાં તુર્કીયે અને પડોશી સીરિયામાં હજારો લોકો માર્યા ગયા હતા. ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એએફએડી) મુજબ, શુક્રવારે રાત્રે ભૂકંપના કારણે તુર્કીયેમાં મૃત્યુઆંક વધીને 44,218 પર પહોંચી ગયો છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને એક વર્ષની અંદર ક્ષતિગ્રસ્ત મકાનો ફરીથી બનાવવાનું વચન આપ્યું છે, જોકે નિષ્ણાતોએ કહ્યું છે કે સત્તાવાળાઓએ ઝડપ પહેલા સલામતી રાખવી જોઈએ.</p> <p>રોઇટર્સે એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે &nbsp;"કેટલાક પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. &nbsp;સુરક્ષામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકો માટે તંબુ મોકલવામાં આવ્યા છે જેઓ બેઘર છે. અહેવાલો મુજબ, સરકારની પ્રારંભિક યોજના હવે 15 બિલિયન ડોલરના ખર્ચે 2,00,000 એપાર્ટમેન્ટ્સ અને 70,000 ગામડાના ઘરો બાંધવાની છે. UNDPએ જણાવ્યું હતું કે તેનો અંદાજ છે કે વિનાશને કારણે 1.5 મિલિયનથી વધુ લોકો બેઘર થઈ ગયા છે, જેમાં ઓછામાં ઓછા 5,00,000 નવા ઘરોની જરૂર છે.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...