Skip to main content

વલસાડના ધરમપુર તાલુકામાં વિકાસના દાવાની ખુલી પોલ, પ્રસૂતાને 3 કિલોમીટર ઉંચકીને લઈ જવાઈ


<p>વલસાડના ધરમપુર તાલુકામાં વિકાસના દાવાની પોલ ખુલી હતી. મળતી જાણકારી અનુસાર, વલસાડના ધરમપુરમાં રસ્તાના અભાવે 108 પહોંચી શકી નહોતી. ગઈકાલે રાત્રે ધરમપુરના ઢાકવડ ગામથી 3 કિલોમીટર દૂર આવેલા કુઈલીપાડા વિસ્તારમાં એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી હતી. રસ્તો ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ઢાકવડ ગામ સુધી જ પહોંચી શકી નહોતી. જેથી ગ્રામજનો મહિલાને 3 કિલોમીટર સુધી ઝોળીમાં ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા.</p> <h3 class="article-title ">Gujarat Corona virus Case Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 331 કેસ નોંધાયા</h3> <p><strong>Gujarat Corona Case Update:</strong>&nbsp;રાજ્યમાં આજે કોરોનાના 331 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 98 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 1997 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા છે. હાલમાં 5 લોકો વેન્ટિલેટર પર છે. આજે કોરોનાથી 376 લોકો સાજા થયા છે.&nbsp;</p> <p><strong>જુઓ લીસ્ટ</strong></p> <h4 class="article-title ">ભારતમાં કોરોનાએ વધારી ચિંતા</h4> <p>&nbsp;ભારતમાં ફરી એકવાર કોવિડ-19 (COVID-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય સક્રિય બન્યું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11,692 નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 66 હજારથી વધુ થઈ ગઈ છે.</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-6601185-5" class="ad-slot" data-google-query-id="CKPe-v_dvP4CFZaJZgIdGPEEAQ">કોરોનાના ખતરાને જોતા હવે કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે. કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે આ રાજ્યોને સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે</div> </div> </div> <p>તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 5.46 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના ચેપ માટે 66170 લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જે કુલ કેસના 0.15 ટકા છે. ભારતમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.67 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,48,69,68 લોકો ચેપમુક્ત થઈ ગયા છે, જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.18 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.</p> <h3 class="article-title ">Godhra Case: ગોધરામાં ટ્રેન કાંડના 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન</h3> <p><strong>Supreme Court Bailed Godhara Convicts:</strong>&nbsp;ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લગાવીને 59 લોકોની હત્યા કરવાના દોષિત 8 લોકોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આ તમામ લોકોને નીચલી અદાલત અને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે તેમને 17-18 વર્ષ જેલમાં વિતાવ્યાના આધારે જામીન આપ્યા હતા. જો કે, નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા અને હાઈકોર્ટ દ્વારા આજીવન કેદમાં ફેરવાયેલા 4 લોકોને કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.<br /><br />જામીન મેળવનારાઓના નામ છે- અબ્દુલ સત્તાર ગદ્દી, યુનુસ અબ્દુલ હક, મોહમ્મદ. હનીફ, અબ્દુલ રઉફ, ઇબ્રાહિમ અબ્દુલ રઝાક, અયુબ અબ્દુલ ગની, સોહેબ યુસુફ અને સુલેમાન અહેમદ. આ તમામ લોકોને ટ્રેનમાં સળગતા લોકોને બહાર આવતા રોકવા માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. જે 4 લોકોને કોર્ટે આજે મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે તેમાં અનવર મોહમ્મદ, સૌકત અબ્દુલ્લા, મહેબૂબ યાકુબ મીઠા અને સિદ્દીક મોહમ્મદ મોરાનો સમાવેશ થાય છે. તેમના પર હત્યામાં સીધી સંડોવણીનો આરોપ સાબિત થયો છે. ગુજરાત સરકારે તેમને ફાંસીની સજાની માંગ કરી છે</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...