Skip to main content

Weather Gujarat: રજયમ વધવત ચમસ કયર દશ દસતક? જણ હવમન વભગ શ કર આગહ


<p><strong>Weather Gujarat:</strong>બિપરજોય વાવાઝોડાએ ચોમાસાની સિસ્ટમ &nbsp;વેરવિખેર થઇ ગઇ છે. જેના કારણે ગુજરાતવાસીઓએ હજુ ચોમાસા વરસાદ માટે રાહ જોવી પડશે</p> <p>હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ચોમાસા માટે હજુ એક સપ્તાહની રાહ &nbsp;જોવી પડશે. હાલની સ્થિતિને જોતા &nbsp;જૂન મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન થવાની શક્યતા છે.</p> <p>&nbsp;કેરળમાં ચોમાસાનું આગમન થતાની સાથે અરબ સાગરમાં સર્જાયેલ સાયક્લોન એક્ટિવિટીએ મોનસૂન સિસ્ટમને ડિસ્ટર્બ કરી દીધી છે. જેના પગલે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસા માટે હજુ ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે, હવામાન વિભાગના અનુમાન મુજબ આ સમયે&nbsp; મોનસૂન માટે જે &nbsp;સિસ્ટમ બનવી જોઈએ તે નથી બની રહી જેના કારણે થી ચોમાસના આગમને લઇને વિલંબ થઇ રહ્યો છે.</p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2થી 3 દિવસ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા અને વડોદરા જિલ્લામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.</p> <p><strong>અંબાલાલનો અનુમાન</strong></p> <p>હવામાન નિષ્ણાત અંબાલાલના મત મુજબ રાજ્યમાં 25થી 30 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આઠ ઈંચ, તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં 12 ઈંચ સુધી વરસાદ વરસવાની અંબાલાલ પટેલે &nbsp;આગાહી વ્યક્ત કરી છે.</p> <p>જો કે હાલ ચોમાસાની રાહ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો ઊંચે જતાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. ગરમી અને ઉકળાટ વધતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આગામી સપ્તાહથી અમદાવાદમાં &nbsp;&nbsp;પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ શકે છે.</p> <p class="article-title "><strong>PM Kisan ના 14માં હપ્તા પહેલા કૃષિ મંત્રીની મોટી જાહેરાત, તમામ ખેડૂતો માટે શરૂ થઈ આ નવી સુવિધા</strong></p> <p class="article-title ">PM કિસાન સન્માન નિધિ, ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૌથી મહત્વાકાંક્ષી યોજનામાં, e-KYCને સતત પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં, જે ખેડૂતોએ ઇ-કેવાયસી કરાવ્યું ન હતું તેમને સરકારે યોજનાનો હપ્તો આપ્યો ન હતો. પરંતુ હજુ પણ અનેક ખેડૂતોના ઇ-કાયસી પૂર્ણ થયા નથી. આ માટે રાજ્ય સરકારો સાથે મળીને એક વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.</p> <p>અત્યાર સુધી ઈ-kyc કરાવવાની સુવિધા OTP અથવા 'ફિંગરપ્રિન્ટ' દ્વારા જ ઉપલબ્ધ હતી. પરંતુ હવે ચહેરાને સ્કેન કરીને પણ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. હા, જે ખેડૂતોએ યોજના હેઠળ નોંધણી કરાવી છે તેઓ હવે OTP અથવા 'ફિંગરપ્રિન્ટ' વગર તેમના ચહેરાને સ્કેન કરીને e-KYC પૂર્ણ કરી શકે છે. સરકાર તરફથી આ માટે મોબાઈલ એપ્લિકેશન પર 'ફેસ ઓથેન્ટિકેશન' સુવિધા રજૂ કરી.</p> <p>કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે દેશભરના ખેડૂતો માટે PM-કિસાન મોબાઈલ એપ પર એક નવી સુવિધા રજૂ કરી. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ-કિસાન મોબાઇલ એપ્લિકેશન દ્વારા, દૂરના ખેડૂતો OTP અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ વિના ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. દર વર્ષે 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6,000 રૂપિયાનો નાણાકીય લાભ આપવામાં આવે છે.</p> <p>આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેનો અમલ ડિસેમ્બર 2018થી કરવામાં આવી રહ્યો છે. PM-KISANનો 13મો હપ્તો 8.1 કરોડથી વધુ ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. હવે ખેડૂતો પીએમ કિસાનના 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે યોજનાનો 14મો હપ્તો જૂનના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં પહોંચી જશે.</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-6601185-5" class="ad-slot" data-google-query-id="CKOfr_K52P8CFQyhZgId9BUEnQ"> <div id="google_ads_iframe_/2599136/ABP_WEB/abp_web_as_inarticle_1x1_0__container__">પીએમ કિસાન યોજના એપ પર 'નો યુઝર સ્ટેટસ મોડ્યુલ'નો ઉપયોગ કરીને ખેડૂતો જમીનની વાવણીની સ્થિતિ, બેંક ખાતા સાથે આધાર લિંક કરવા અને ઈ-કેવાયસી સ્થિતિ પણ જાણી શકે છે. કૃષિ મંત્રાલયે લાભાર્થીઓ માટે તેમના ઘરઆંગણે આધાર-લિંક્ડ બેંક ખાતા ખોલવા માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં પણ મદદ કરી છે.</div> </div> </div> </div> <p><strong>યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું</strong></p> <p>તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને યાદીમાં તમારું નામ ચકાસી શકો છો. અહીં તમે પહેલાના ખૂણામાં લાભાર્થીની યાદીમાં જઈ શકો છો. તમારે અહીં કેટલીક અંગત માહિતી આપવી પડશે. સંપૂર્ણ માહિતી ભર્યા પછી, તમારા ગામ અથવા વિસ્તારની યાદી ખુલશે. અહીં તમે તમારું નામ ચકાસી શકો છો.</p> <p>પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને આર્થિક મદદ માટે વર્ષમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. ચાર મહિનાના અંતરાલમાં એક હપ્તો બહાર પાડવામાં આવે છે.</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>