Skip to main content

Weather Gujarat: રજયમ વધવત ચમસ કયર દશ દસતક? જણ હવમન વભગ શ કર આગહ


<p><strong>Weather Gujarat:</strong>બિપરજોય વાવાઝોડાએ ચોમાસાની સિસ્ટમ &nbsp;વેરવિખેર થઇ ગઇ છે. જેના કારણે ગુજરાતવાસીઓએ હજુ ચોમાસા વરસાદ માટે રાહ જોવી પડશે</p> <p>હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ચોમાસા માટે હજુ એક સપ્તાહની રાહ &nbsp;જોવી પડશે. હાલની સ્થિતિને જોતા &nbsp;જૂન મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન થવાની શક્યતા છે.</p> <p>&nbsp;કેરળમાં ચોમાસાનું આગમન થતાની સાથે અરબ સાગરમાં સર્જાયેલ સાયક્લોન એક્ટિવિટીએ મોનસૂન સિસ્ટમને ડિસ્ટર્બ કરી દીધી છે. જેના પગલે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસા માટે હજુ ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે, હવામાન વિભાગના અનુમાન મુજબ આ સમયે&nbsp; મોનસૂન માટે જે &nbsp;સિસ્ટમ બનવી જોઈએ તે નથી બની રહી જેના કારણે થી ચોમાસના આગમને લઇને વિલંબ થઇ રહ્યો છે.</p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2થી 3 દિવસ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા અને વડોદરા જિલ્લામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.</p> <p><strong>અંબાલાલનો અનુમાન</strong></p> <p>હવામાન નિષ્ણાત અંબાલાલના મત મુજબ રાજ્યમાં 25થી 30 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આઠ ઈંચ, તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં 12 ઈંચ સુધી વરસાદ વરસવાની અંબાલાલ પટેલે &nbsp;આગાહી વ્યક્ત કરી છે.</p> <p>જો કે હાલ ચોમાસાની રાહ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો ઊંચે જતાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. ગરમી અને ઉકળાટ વધતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આગામી સપ્તાહથી અમદાવાદમાં &nbsp;&nbsp;પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ શકે છે.</p> <p class="article-title "><strong>PM Kisan ના 14માં હપ્તા પહેલા કૃષિ મંત્રીની મોટી જાહેરાત, તમામ ખેડૂતો માટે શરૂ થઈ આ નવી સુવિધા</strong></p> <p class="article-title ">PM કિસાન સન્માન નિધિ, ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૌથી મહત્વાકાંક્ષી યોજનામાં, e-KYCને સતત પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં, જે ખેડૂતોએ ઇ-કેવાયસી કરાવ્યું ન હતું તેમને સરકારે યોજનાનો હપ્તો આપ્યો ન હતો. પરંતુ હજુ પણ અનેક ખેડૂતોના ઇ-કાયસી પૂર્ણ થયા નથી. આ માટે રાજ્ય સરકારો સાથે મળીને એક વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.</p> <p>અત્યાર સુધી ઈ-kyc કરાવવાની સુવિધા OTP અથવા 'ફિંગરપ્રિન્ટ' દ્વારા જ ઉપલબ્ધ હતી. પરંતુ હવે ચહેરાને સ્કેન કરીને પણ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. હા, જે ખેડૂતોએ યોજના હેઠળ નોંધણી કરાવી છે તેઓ હવે OTP અથવા 'ફિંગરપ્રિન્ટ' વગર તેમના ચહેરાને સ્કેન કરીને e-KYC પૂર્ણ કરી શકે છે. સરકાર તરફથી આ માટે મોબાઈલ એપ્લિકેશન પર 'ફેસ ઓથેન્ટિકેશન' સુવિધા રજૂ કરી.</p> <p>કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે દેશભરના ખેડૂતો માટે PM-કિસાન મોબાઈલ એપ પર એક નવી સુવિધા રજૂ કરી. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ-કિસાન મોબાઇલ એપ્લિકેશન દ્વારા, દૂરના ખેડૂતો OTP અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ વિના ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. દર વર્ષે 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6,000 રૂપિયાનો નાણાકીય લાભ આપવામાં આવે છે.</p> <p>આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેનો અમલ ડિસેમ્બર 2018થી કરવામાં આવી રહ્યો છે. PM-KISANનો 13મો હપ્તો 8.1 કરોડથી વધુ ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. હવે ખેડૂતો પીએમ કિસાનના 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે યોજનાનો 14મો હપ્તો જૂનના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં પહોંચી જશે.</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-6601185-5" class="ad-slot" data-google-query-id="CKOfr_K52P8CFQyhZgId9BUEnQ"> <div id="google_ads_iframe_/2599136/ABP_WEB/abp_web_as_inarticle_1x1_0__container__">પીએમ કિસાન યોજના એપ પર 'નો યુઝર સ્ટેટસ મોડ્યુલ'નો ઉપયોગ કરીને ખેડૂતો જમીનની વાવણીની સ્થિતિ, બેંક ખાતા સાથે આધાર લિંક કરવા અને ઈ-કેવાયસી સ્થિતિ પણ જાણી શકે છે. કૃષિ મંત્રાલયે લાભાર્થીઓ માટે તેમના ઘરઆંગણે આધાર-લિંક્ડ બેંક ખાતા ખોલવા માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં પણ મદદ કરી છે.</div> </div> </div> </div> <p><strong>યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું</strong></p> <p>તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને યાદીમાં તમારું નામ ચકાસી શકો છો. અહીં તમે પહેલાના ખૂણામાં લાભાર્થીની યાદીમાં જઈ શકો છો. તમારે અહીં કેટલીક અંગત માહિતી આપવી પડશે. સંપૂર્ણ માહિતી ભર્યા પછી, તમારા ગામ અથવા વિસ્તારની યાદી ખુલશે. અહીં તમે તમારું નામ ચકાસી શકો છો.</p> <p>પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને આર્થિક મદદ માટે વર્ષમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. ચાર મહિનાના અંતરાલમાં એક હપ્તો બહાર પાડવામાં આવે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...