Skip to main content

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત


<p>ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રાપજ બાયપાસ નજીક બંધ પડેલા ડમ્પર પાછળ એક ખાનગી બસ ઘૂસી જતા 6 લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ બાળક , બે મહિલા અને 1 પુરૂષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા હતા.</p> <p>મળતી જાણકારી અનુસાર, ભાવનગર ગીર સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ત્રાપજ બાયપાસ નજીક રસ્તા પર બંધ પડેલા ડમ્પર પાછળ ખાનગી બસ ઘૂસી જતા છ મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે તળાજા અને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે ખાનગી બસનો એક બાજુનો અડધો ભાગ જ કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્તમાંથી એક મહિલા અને એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તો તળાજાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.</p> <p>નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જેતપુર- સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 7 લોકોના કમકમાટીભર્યો મોત થયા હતા. કારની ટક્કર એવી જોરદાર હતી કે, ઘટનાસ્થળે જ 7 લોકોના મોત થયા છે.&nbsp; અકસ્માત જૂનાગઢના ભંડુરી નજીક માર્ગમાં સર્જાયો હતો. એક કારમાં પાંચ વ્યકિત તો બીજી કારમાં બે વ્યકિત સવાર હોવાની માહિતી મળી હતી. &nbsp;તમામ મૃતકોના મૃતદેહને માળિયા હાટિના સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો&nbsp; હતો.&nbsp;</p> <p>આ પહેલા તાજેતરમાં જ&nbsp;ગીર સોમનાથ નજીક&nbsp; કોડીનાર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.&nbsp;&nbsp;ઉમ્બરી ગામમાં&nbsp; ફાટક નજીક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં&nbsp;એક ટ્રક ચાલકના&nbsp; પગ કપાઇ ગયા હતા. જ્યારે અન્ય એક ટ્રક સવારનો ચમત્કારિક બચાવ થયો હતો.&nbsp;</p> <p>તો બીજી તરફ સુરત ઓલપાડના ઓલપાડના અટોદરા ગામે &nbsp;હૃદય કંપાવનારી ઘટના બની છે. 2 વર્ષની બાળકી કાર નીચે કચડાઈ&nbsp;જતાં મૃત્યુ થયું છે. દરમિયાન કાર ચાલકની બેદરકારીને કારણે &nbsp;બાળકી કાર નીચે કચડાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી.</p> <p class="abp-article-title"><a title="Gujarat : દારુ પીધા બાદ શખ્સે ફોર્ચ્યુનર કાર લોકો પર ચડાવી, અકસ્માત સર્જી થયો ફરાર" href="https://ift.tt/5zXUWMP" target="_self">Gujarat : દારુ પીધા બાદ શખ્સે ફોર્ચ્યુનર કાર લોકો પર ચડાવી, અકસ્માત સર્જી થયો ફરાર</a></p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>