Skip to main content

જૂનાગઢ : જાણો પીએમ મોદીએ ગાંઠીલા ઉમિયાધામના પાટોત્સવમાં પાટીદારો અંગે શું કહ્યું?


<p style="text-align: justify;"><strong>જૂનાગઢ:</strong> &nbsp;આજે ગાંઠીલા ખાતે માં ઉમિયાનો 14મો પાટોત્સવ યોજાયો હતો. ઉમાધામ ગાંઠીલા પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્ર છે. આ પ્રસંગે પાટીદાર નેતા નરેશ પટેલ હાજર રહ્યા હતા. તો બીજી તરફ આ સમારોહમા પીએમ મોદીએ વર્ચયુલ માધ્યમથી સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પાટોત્સવમાં હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, પાટીદાર પાણીદાર ત્યારે બને કે જ્યારે પાણી હોય એટલે મા ઉમિયાના સાનિધ્યમાં 75 તળાવોનું અભિયાન આપણે કરી શકીએ. આ પ્રસંગે તેમણે સીએમ ભુપેન્દ્ર પટેલના પણ વખાણ કર્યા હતા. પીએમએ ભુપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ કહ્યા હતા.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">આવતીકાલ 10મી એપ્રિલ, 2022ના રોજ રામનવમીના અવસરે, ગુજરાતના જૂનાગઢના શ્રી ઉમાધામ ગાંઠીલા ખાતે 14મા મહા-પાટોત્સવના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીશ. એ મારું સદ્ભાગ્ય છે કે આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં મારા હસ્તે થયું હતું.</p> &mdash; Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/1512811951604498439?ref_src=twsrc%5Etfw">April 9, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;">આ ઉપરાંત આ ઉત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મનસુખ માંડવિયાએ પણ હાજરી આપી હતી. ગાંઠીલા ખાતે યોજાયેલ આ પાટોત્સવમાં 51 કુંડી હવન,મહિલા સંમેલન અને આરોગ્ય કેમ્પ સહિત ઘમા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં તત્કાલિન ગુજરાતના સીએમ અને હાલમાં દેશના PM મોદીના હસ્તે કરાયું હતું.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="tl">Jai Umiya Mata! Addressing the 14th Foundation Day celebration at Umiya Mata Temple in Junagadh, Gujarat. <a href="https://ift.tt/pmfdCU2> &mdash; Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/1513059634898440196?ref_src=twsrc%5Etfw">April 10, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;">ગાંઠીલા ખાતેના આ પાટોત્સવમાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે લોકડાયરામાં જાણીતા કલાકારો ભજનના સુર રેલાવશે.</p> <p style="text-align: justify;">આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, આવતીકાલ 10મી એપ્રિલ, 2022ના રોજ રામનવમીના અવસરે, ગુજરાતના જૂનાગઢના શ્રી ઉમાધામ ગાંઠીલા ખાતે 14મા મહા-પાટોત્સવના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીશ. એ મારું સદ્ભાગ્ય છે કે આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં મારા હસ્તે થયું હતું.</p> <p style="text-align: justify;">તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19 એપ્રિલના રોજ ગુજરાત આપી રહ્યા છે. તેઓ જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડિસીનના કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રિય આયુષ મંત્રી સરદાનંદ સોનેવાલે જામનગર પત્રકાર પરિષદ યોજી આ માહિતી હતી. ગોરધનપર નજીક 35 એકર જમીનમાં આ સેન્ટર નિર્માણ પામશે જે દેશનું પ્રથમ કેન્દ્ર હશે.</p> <p style="text-align: justify;">&nbsp;</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>