Skip to main content

Foot over Bridge: PM મોદી શનિવારે અમદાવાદમાં ફૂટ ઓવર બ્રિજનું કરશે ઉદ્ઘાટન, જાણો આ બ્રિજની વિષેશતા


<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit :</strong> ગયા અઠવાડિયે ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા અને તે જ દિવસે અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે પણ એક દાયકો પૂર્ણ કર્યો. પ્રવાસીઓ અને મુલાકાતીઓના રસને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી વધુ એક આકર્ષણ સર્જાયું છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમને જોડતા 300 મીટરના પુલનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.</p> <blockquote class="koo-media" style="background: transparent; padding: 0; margin: 25px auto; max-width: 550px;" data-koo-permalink="https://ift.tt/2yEgRLw"> <div style="padding: 5px;"> <div style="background: #ffffff; box-shadow: 0 0 0 1.5pt #e8e8e3; border-radius: 12px; font-family: 'Roboto', arial, sans-serif; color: #424242 !important; overflow: hidden; position: relative;"><a class="embedKoo-koocardheader" style="background-color: #f2f2ef !important; padding: 6px; display: inline-block; border-bottom: 1.5pt solid #e8e8e3; justify-content: center; text-decoration: none; color: inherit !important; width: 100%; text-align: center;" href="https://ift.tt/VLMqRam" target="_blank" rel="noopener" data-link="https://ift.tt/tviXGPq App</a> <div style="padding: 10px;"><a style="text-decoration: none; color: inherit !important;" href="https://ift.tt/kwjCaOn" target="_blank" rel="noopener">Prime Minister Shri Narendra Modi will inaugurate &lsquo;Atal Bridge&rsquo;, the Sabarmati riverfront foot over bridge connecting the east and west sides of the riverfront, on 27th August in Ahmedabad, Gujarat @CMOGujarat #Ahmedabad #Gujarat #gujaratinformation</a> <div style="margin: 15px 0;"><a style="text-decoration: none; color: inherit !important;" href="https://ift.tt/kwjCaOn" target="_blank" rel="noopener"> View attached media content </a></div> - <a style="color: inherit !important;" href="https://ift.tt/UI0no9d" target="_blank" rel="noopener">Gujarat Information (@infogujarat_)</a> 26 Aug 2022</div> </div> </div> </blockquote> <p><img style="display: none; height: 0; width: 0;" src="https://ift.tt/1wnut4W" /></p> <p> <script src="https://ift.tt/0r36DYH> </p> <p style="text-align: justify;"><strong>જાણો અટલ ફુટ ઓવર &nbsp;બ્રિજની વિશેષતા</strong><br />રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજની ઘણી વિશેષતાઓ છે અને તેના લોકાર્પણથી લોકોને ઘણી સુવિધાઓ પણ મળશે. આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ કાંઠે વિવિધ જાહેર વિકાસ માટે મલ્ટી-લેવલ કાર પાર્કિંગ અને કનેક્ટિવિટી પૂરી પાડશે અને પશ્ચિમ કાંઠે ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ્સ વચ્ચેના પ્લાઝાથી પૂર્વમાં પ્રસ્તાવિત આર્ટસ, કલ્ચરલ, એક્ઝિબિશન સેન્ટર સુધી જોડાશે. ફૂટ ઓવર બ્રિજ તેની ડિઝાઇનમાં અનન્ય છે અને દર્શકો તેની પ્રશંસા કરવાનું બંધ કરી શકતા નથી.</p> <p style="text-align: justify;"><strong>ફૂટ ઓવર બ્રિજ શહેરની સુંદરતામાં વધારો કરશે</strong><br />એટલું જ નહીં, તે ટેક્નોલોજીના &nbsp;દૃષ્ટિકોણથી નદીની સાથે શહેરની સ્થિતિ અને સુંદરતામાં પણ વધારો કરશે. તેને એન્જિનિયરિંગ અજાયબીનો નમૂનો પણ કહી શકાય. આ ફૂટ ઓવર બ્રિજ સામાન્ય લોકોને સુવિધા તો આપશે જ પરંતુ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની સુંદરતામાં પણ વધારો કરશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> प्रधानमंत्री नरेंद्र मोदी 27 अगस्त को गुजरात के अहमदाबाद में 'अटल ब्रिज' का उद्घाटन करेंगे।<br /><br />(सोर्स-PMO) <a href="https://t.co/zWhNn5of7k">pic.twitter.com/zWhNn5of7k</a></p> &mdash; ANI_HindiNews (@AHindinews) <a href="https://twitter.com/AHindinews/status/1563053010225623040?ref_src=twsrc%5Etfw">August 26, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>કચ્છની સરહદ ડેરીમના &nbsp;સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું લોકાર્પણ કરશે</strong><br />વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છની સરહદ ડેરીમાં નિર્મિત ગુજરાતના સૌપ્રથમ સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું લોકાર્પણ કરશે.</p> <p>ગુજરાતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાંટનું ઉદઘાટન પીએમ મોદી કરશે. અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે નિર્માણ પામેલા આ પ્લાન્ટની વિશેષતા પર નજર કરીએ તો રાજ્યનો પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે, જેનું રૂપિયા 190 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયું છે. જેની વીજ ઉત્પાદન ક્ષમતા ૩ મેગાવોટ છે અને તે 6 લાખ લીટર સુધી દુધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે.</p> <p>હાલ આ ડેરી દ્વારા 700થી વધુ મંડળીઓ પાસેથી દૈનિક ધોરણે 5 લાખ લિટરથી વધુ દુધનું પ્રોસેસિંગ અને પેકેજીંગ કરવામાં આવે છે. જેના કારણે 55 હજારથી વધુ પશુપાલકોને લાભ થઈ રહ્યો છે. આજથી એક દાયકા પહેલા શરુ થયેલી સરહદ ડેરી આજે વિકાસના અનેક સોપાનો સર કરી રહી છે.</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>