Skip to main content

Gujarat: આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે, આ લોકોને મળી શકે છે મોટી જવાબદારી


<p>Gujarat Lok Sabha Election: ગુજરાતમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું નસીબ એટલું સારું નહોતું જેટલું તે અપેક્ષા અને દાવો કરી રહ્યું હતું. થયું એવું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીને માત્ર પાંચ બેઠકો મળી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીત્યા બાદ આમ આદમી પાર્ટીએ હવે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં AAP લોકસભા ચૂંટણી માટે નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરશે. પાર્ટી તેના રાજ્ય સંગઠનમાં પણ મોટો ફેરબદલ કરશે.ચૂંટણી હારી ગયેલા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને AAPના CM ચહેરા બનેલા ઈશુદાન ગઢવીને નવી જવાબદારી મળી શકે છે.</p> <p><strong>AAP </strong><strong>ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડશે</strong></p> <p>દિલ્હીમાં પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓને મળવા આવેલા 5 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે તેમની પાર્ટી ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની 40 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે સારું પ્રદર્શન કર્યું હતું અને બીજા ક્રમે રહ્યા હતા. પાર્ટીએ નવા રાજકારણ અને નવા સંગઠન સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં હાઈકમાન્ડ સાથેની બેઠકમાં પાર્ટીની ઉપલબ્ધિઓ અને પરાજયની સમીક્ષા કરવામાં આવી છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને લોક સેવામાં લાગેલા રહેવાની સલાહ આપી છે.</p> <p><strong>પંજાબના સીએમએ આ સલાહ આપી હતી</strong></p> <p>પાણી, વીજળી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી લડતા પહેલા AAP ઝોન બાર જનરલ સેક્રેટરી ઉપપ્રમુખની નિમણૂક કરશે. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રભારી સંદીપ પાઠકને પાર્ટી દ્વારા પહેલા જ રાષ્ટ્રીય સંગઠન મહાસચિવનું પદ સોંપવામાં આવ્યું છે. પાંચ ધારાસભ્યો જીત્યા બાદ પાર્ટીએ લોકસભાની જવાબદારી તેમના ખભા પર નાખી દીધી છે.</p> <h3>આ પણ વાંચોઃ&nbsp;</h3> <h3 class="article-title "><a title="covid-19 new symptoms: ભારતમાં પણ વધી રહ્યો છે ચીનવાળો કોરોના વેરિયન્ટ! જો તમને છીંક અને માથાનો દુખાવો જેવા આ 16 લક્ષણો દેખાય તો થઈ જાવ સાવધાન" href="https://ift.tt/ebvdTaq" target="_self">covid-19 new symptoms: ભારતમાં પણ વધી રહ્યો છે ચીનવાળો કોરોના વેરિયન્ટ! જો તમને છીંક અને માથાનો દુખાવો જેવા આ 16 લક્ષણો દેખાય તો થઈ જાવ સાવધાન</a></h3>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...