Skip to main content

Gujarat Corona Case Update: ગુજરાતમાં રિકવરી રેટ થયો 99 ટકા, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


<p style="text-align: justify;"><strong>Gujarat Corona Case Update:</strong> રાજ્યમાં આજે કોરોનાના 227 કેસ નોંધાયા છે. &nbsp;રાજ્યમાં આજે એક પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. &nbsp;સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 95 નોંધાયા છે. જ્યારે સુરતમાં 25, વડોદરામાં 25,સાબરકાંઠામાં 16 અને મહેસાણામાં 11 કેસ નોંધાયા છે. &nbsp;તો બીજી તરફ રાજ્યમાં રિકવરી રેટ 99 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1875 દર્દીઓની હાલત સ્થિર છે. આમ ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે દિવસથી આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.</p> <h4 class="article-title ">દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ</h4> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#COVID19</a> | India reports 10,112 new cases and 9,833 recoveries in the last 24 hours; the active caseload stands at 67,806. <br /><br />(Representative image) <a href="https://t.co/TJHwQqzWlj">pic.twitter.com/TJHwQqzWlj</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1649985140565872641?ref_src=twsrc%5Etfw">April 23, 2023</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>દેશમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યે છે, કોરોનાનો ખતરો ફરીથી ઉભો થતો દેખાઇ રહ્યો છે. એક અઠવાડિયાથી વધુ સમયથી દરરોજ 10,000થી વધુ કેસ સામે આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં કોરોનાના 10 હજાર 112 કેસ નોંધાયા છે. જે એક પ્રકારનો ખતરો છે.&nbsp;</p> <p><strong>દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 67 હજાર 806 થઈ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, આ નવા કેસ બાદ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 67 હજાર 806 થઈ ગઈ છે. વળી, આ 24 કલાક દરમિયાન 9 હજાર 833 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાહતની વાત એ છે કે, શનિવારની સરખામણીએ આજે ​​નોંધાયેલા આંકડાઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.</p> <p><strong>દિલ્હીમાં 1 હજારથી વધુ કેસ -&nbsp;</strong><br />શનિવારે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના 1,515 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ અનુસાર, શનિવારે કોરોનાને કારણે 6 દર્દીઓના મોત થયા છે. વળી, દિલ્હીમાં કોરોના પૉઝિટીવીટી રેટ 26 ટકાને વટાવી ગયો છે. કોરોના સંક્રમણના સંદર્ભમાં આ રેટ ખુબ જ ચિંતાજનક છે.</p> <p><strong>દિલ્હીમાં અત્યાર સુધીમાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત &nbsp;</strong><br />આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધી 20,32,424 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. મૃતકોનો કુલ આંકડો વધીને 26,595 થયો છે. દિલ્હીમાં કૉવિડ-19 સંક્રમણ દર 26.46 ટકા નોંધાયો છે. રાજધાનીમાં કૉવિડ-19 દર્દીઓ માટે ઉપલબ્ધ કુલ 7,974 હૉસ્પીટલ બેડમાંથી હાલમાં 385 દર્દીઓ સારવાર હેઠળ છે. એટલે કે અત્યારે કોરોનાના બેડની કોઈ કમી નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી કૉવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 220.66 કરોડ ડૉઝ આપવામાં આવ્યા છે.</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>