Skip to main content

રજયન આ વસતરમ તરખટ મચવશ વરસદ ભરથ અતભર વરસદન હવમન વભગન આગહ


<p><strong>Gujarat Rain:</strong> બિપરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે બપોરે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.</p> <p>હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો નર્મદા, ભરૂચ,તાપીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ગીરસોમનાથ, જૂનાગઢ, દીવ, દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે.</p> <p>આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે તો અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ માછીમરોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.</p> <p>દેશના ઘણા ભાગોમાં, લોકો પૂર, ભૂસ્ખલન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી રાષ્ટ્રીય રાજધાની સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય IMDએ પોતાના બુલેટિનમાં કહ્યું છે કે આગામી બે દિવસમાં ચોમાસું સમગ્ર દેશમાં પહોંચી જશે.</p> <p>દિલ્હીમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તાપમાનમાં વધારો થયો નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં, વિભાગે 3 જુલાઈ સુધી વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ પણ વરસાદની પ્રક્રિયા સતત ચાલી રહી છે. વિભાગના જણાવ્યા અનુસાર, તે રાજ્યમાં 30 જૂન સુધી ચાલુ રહેશે.</p> <div class="article-data _thumbBrk uk-text-break"> <p><strong>બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં વરસાદ&nbsp;</strong></p> <ul> <li>12 વાગ્યા સુધીમાં સુરતના કામરેજમાં પાંચ ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં સુરતના માંડવીમાં ત્રણ ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં નવસારીના ખેરગામમાં બે ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં વલસાડના ધરમપુરમાં બે ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં બે ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં બે ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં નવસારીના ચીખલીમાં પોણા બે ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં વલસાડના વાપીમાં પોણા બે ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં પોણા બે ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં વલસાડના પારડીમાં દોઢ ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં નવસારીના વાંસદામાં સવા ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં તાપીના ડોલવણમાં સવા ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સવા ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં જામનગરના જોડીયામાં એક ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં સુરનતા માંગરોલમાં એક ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં ડાંગના વઘઈમાં એક ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં તાપીના વાલોડમાં એક ઈંચ વરસાદ&nbsp;</li> <li>12 વાગ્યા સુધીમાં સુરતના મહુવામાં પોણો ઈંચ વરસાદ&nbsp;</li> <li>વ્યારા, ગણદેવી, વાલીયામાં અડધો અડધો ઈંચ વરસાદ&nbsp;</li> <li>ઉમરગામ, તાલાલા, સોનગઢમાં અડધો અડધો ઈંચ વરસાદ&nbsp;</li> </ul> <h3>Join Our Official Telegram Channel: <a href="https://ift.tt/xBCVjrw" rel="nofollow">https://ift.tt/QR9Ywqk> </div>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...