Skip to main content

Gujarat TET Exam 2023: રજયમ આજ ટટન મખય પરકષ 225 કનદર પરથ 60 હજર ઉમદવર આપશ


<p><strong>Gujarat TET Exam 2023:</strong>રાજ્યમાં આજે&nbsp; ટેટની મુખ્ય પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યના 225 કેન્દ્ર પરથી 60 હજાર ઉમેદવાર આ પરીક્ષા આપશે. પ્રિલીમ પરીક્ષામાં ઉતિર્ણ ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે.</p> <p>આજે &nbsp;રાજ્યમાં પ્રીલમ બાદ &nbsp;ટેટની &nbsp;મુખ્ય પરીક્ષા યોજાઇ રહી છે. આ પરીક્ષા માટે 225 કેન્દ્ર નક્કી કરાયા છે. જે મુજબ &nbsp;અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. રાજ્યભરમાંથી પ્રિલિમિનરી &nbsp;પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ 60 હજાર ઉમેદવારો જ આ મેઇન ટેટની પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત &nbsp;પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા તારીખ 23 એપ્રિલના રોજ લેવાઈ હતી જેનું પરિણામ 15 જૂનના રોજ જાહેર થયું હતું. આજે પ્રલીમ પાસ થયેલા 60 હજાર ઉમેદવાર આ પરીક્ષા આપશે</p> <p>આ પહેલા લેવાયેલી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જે રાજ્યના 8 મહાનગરોમાં લેવામાં આવી હતી. શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આપી હતી. જેમાથી 15.76 ટકા એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા હતાં.</p> <p class="article-title "><strong>&nbsp;આ વર્ષ પહેલાના તમામ વિદ્યાસહાયકોને મળશે હવે પુરો પગાર,હાઇકોર્ટે કર્યો આદેશ</strong></p> <p>વર્ષ 2010 પહેલા નિમણુક પામેલા શિક્ષકો માટે સારા સમાચાર છે. હવે આ તમામ શિક્ષકોને પુરો પગાર મળશે. હાઇકોર્ટે આ આદેશને અમલી કરવા આદેશ આપ્યા છે.</p> <p>વર્ષ 2010 પહેલાના વિદ્યાસહાયકોનો પૂરા પગાર સાથે પ્રાથમિક શિક્ષક તરીકે સમાવેશ કરવામાં આવશે.અગાઉ પણ આ મુદ્દે &nbsp;સરકારે પૂરા પગારમાં સમાવેશનો &nbsp;ઠરાવ પસાર કર્યો હતો પરંતુ અમલીકરણ ન થતાં વિદ્યાસહાયકોએ આ મામલે &nbsp;હાઈકોર્ટમાં અરજી &nbsp;કરી હતી. જેનો નિર્ણય શિક્ષક તરફી આવતા કોર્ટે પ્રાથમિક શિક્ષક તરીકે સમાવેશ કરવા આદેશ કર્યાં છે.</p> <p><strong>352 શિક્ષક-આચાર્યોને સ્કૂલ ઈન્સપેક્ટરની ફરજમાંથી કરાયા મુક્ત</strong></p> <p>352 શિક્ષક-આચાર્યોને સ્કૂલ ઈન્સપેક્ટરની ફરજમાંથી મુક્ત કરાયા છે. આ ખાલી જગ્યા પર વર્ગ 2ના 400 અધિકારીઓને SIનો ચાર્જ સોંપાયો છે. વિવિધ જિલ્લામાં એજ્યુકેશન ઈન્સપેક્ટરની ફરજ બજાવતા અધિકારીઓ મળીને 400ને ચાર્જ સોપાયો છે.</p> <p><strong>NVS Recruitment 2023:&nbsp;</strong><strong>નવોદય</strong>&nbsp;<strong>વિદ્યામંદિરમાં</strong>&nbsp;<strong>નીકળી</strong>&nbsp;<strong>7500</strong><strong>થી</strong>&nbsp;<strong>વધુ</strong>&nbsp;<strong>ભરતી</strong><strong>, 1.42&nbsp;</strong><strong>લાખ</strong>&nbsp;<strong>સુધી</strong>&nbsp;<strong>મળશે</strong>&nbsp;<strong>પગાર</strong><strong>,&nbsp;</strong><strong>જાણો</strong>&nbsp;<strong>વિગત</strong></p> <p>&nbsp;નવોદય વિદ્યાલય સમિતિ શિક્ષણ ક્ષેત્રે સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રોજગાર મેળવવાની એક મોટી તક લઈને આવી છે. અહીં 7500 થી વધુ પદો માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. જે ઉમેદવારો NVS ની આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા અને પાત્રતા ધરાવે છે તેઓએ છેલ્લી તારીખ પહેલા ઉલ્લેખિત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ. આ ભરતી ઝુંબેશ દ્વારા ટીચીંગ અને નોન ટીચીંગ જગ્યાઓ ભરવામાં આવશે.</p> <p><strong>ખાલી જગ્યા વિગતો</strong></p> <p>આ ભરતી અભિયાન દ્વારા 7500 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે, જેની વિગતો નીચે મુજબ છે.</p> <p>PGT (કમ્પ્યુટર-સાયન્સ) &ndash; 306 જગ્યાઓ</p> <p>PGT (શારીરિક શિક્ષણ) &ndash; 91 જગ્યાઓ</p> <p>PGT (આધુનિક ભારત ભાષા) &ndash; 46 જગ્યાઓ</p> <p>TGT (કોમ્પ્યુટર સાયન્સ) &ndash; 649 જગ્યાઓ</p> <p>TGT (કલા) &ndash; 649 પોસ્ટ્સ</p> <p>TGT (શારીરિક શિક્ષણ) &ndash; 1244 જગ્યાઓ</p> <p>TGT (સંગીત) &ndash; 649 પોસ્ટ્સ</p> <p>સ્ટાફ નર્સ &ndash; 649 જગ્યાઓ</p> <p>કેટરિંગ સુપરવાઈઝર &ndash; 637 જગ્યાઓ</p> <p>ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ &ndash; 598 જગ્યાઓ</p> <p>ઇલેક્ટ્રિશિયન/પ્લમ્બર &ndash; 598 જગ્યાઓ</p> <p>મેસ હેલ્પર &ndash; 1297 પોસ્ટ્સ</p> <p>આસિસ્ટન્ટ કમિશનર &ndash; 50 જગ્યાઓ</p> <p>આસિસ્ટન્ટ કમિશનર (ફાઇનાન્સ) &ndash; 2 જગ્યાઓ</p> <p>લીગલ આસિસ્ટન્ટ &ndash; 1 જગ્યા</p> <p>ASO &ndash; 50 પોસ્ટ્સ</p> <p>અંગત મદદનીશ &ndash; 25 જગ્યાઓ</p> <p>કોમ્પ્યુટર ઓપરેટર &ndash; 8 જગ્યાઓ</p> <p>સ્ટેનોગ્રાફર &ndash; 49 જગ્યાઓ</p> <p><strong>કોણ અરજી કરી શકે છે</strong></p> <p>આ પોસ્ટ્સ માટે અરજી કરવાની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પોસ્ટ અનુસાર અલગ છે. તમારે જે જગ્યા માટે અરજી કરવાની છે તેના વિશે માહિતી મેળવવા માટે તમે અધિકૃત વેબસાઇટ પર આપેલી સૂચનાને ચકાસી શકો છો. અરજી કરવા અને વિગતો જાણવા માટે, તમે NVSની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આ વેબસાઇટનું સરનામું છે &ndash;&nbsp;<span class="skimlinks-unlinked">navodaya.gov.in</span>. પગાર પણ પોસ્ટ પ્રમાણે છે, પરંતુ ટીચિંગ પોસ્ટ્સ માટેનો પગાર દર મહિને રૂ. 44,000 થી રૂ. 1,42,000 સુધીનો છે. અન્ય વિગતો માટે રાહ જુઓ અને લેટેસ્ટ અપડેટ્સ જાણવા માટે સમય સમય પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો. &nbsp;&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...