Skip to main content

Gujarat: રાજ્યમાં બઢતીનો દૌર, 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને સંયુક્ત સચિવ તરીકે બઢતી, જુઓ લિસ્ટ....


<p><strong>Gujarat:</strong> ગુજરાત સરકારે આજે અધિકારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, માહિતી પ્રમાણે આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકરીઓની બઢતી કરવામા આવી છે, આ તમામ નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને રાજ્યમાં સંયુકત સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે, સરકારે આ અંગેના આદેશો પણ પાર કરી દીધા છે. જુઓ અહીં કોણ કોણે મળ્યા બઢતીના આદેશ....&nbsp;</p> <p>Gujarat: ગુજરાત સરકારે આજે અધિકારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, માહિતી પ્રમાણે આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકરીઓની બઢતી કરવામા આવી છે, આ તમામ નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને રાજ્યમાં સંયુકત સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે, સરકારે આ અંગેના આદેશો પણ પાર કરી દીધા છે. જુઓ અહીં કોણ કોણે મળ્યા બઢતીના આદેશ....&nbsp;</p> <p><strong>અધિકારીનું નામ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; હાલના વિભાગનુ નામ&nbsp;</strong></p> <p>- રોનક એમ. મહેતા&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;સામાન્ય વહીવટ વિભાગ<br />- હિરેન કે. ઠાકર&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; સામાન્ય વહીવટ વિભાગ<br />- સચિન એસ. પટવર્ધન&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;મહેસૂલ વિભાગ<br />- હિતેન્દ્ર સી. પટેલ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;મહેસૂલ વિભાગ<br />- તેજસ એચ. સોની&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; સામાન્ય વહીવટ વિભાગ<br />- કેતન એચ. સુથાર&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; બંદરો અને વાહન વ્યવહાર વિભાગ<br />- આનંદ એન. બિહોલા&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;ગૃહ વિભાગ<br />- શૈલેષ વી. પરમાર&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; નર્મદા, જ. સં.પા. પુ. અને કલ્પસર વિભાગ<br />- અંજનાબેન કે. રાઠોડ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;માર્ગ અને મકાન વિભાગ<br />- ઋતા એસ. ભટ્ટ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;સ્પીપા, અમદાવાદ<br />- નરેન્દ્રદાન એચ. ગઢવી&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ<br />- કુંજલ એચ. પાઠક &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;ગુજરાત જાહેર સેવા આયોગ<br />- કમલેશકુમાર કે. પટેલ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;માન. મંત્રીશ્રી નાણા,..., ના કાર્યાલય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ<br />- ભક્તિ સી. શામળ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ<br />- શબાના એમ. કુરેશી&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; સામાન્ય વહીવટ વિભાગ&nbsp;<br />- જયેશકુમાર બી. પટેલ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; ઉદ્યોગ અને ખાણ વિભાગ&nbsp;<br />- દિલીપકુમાર એમ. ઠાકર&nbsp; &nbsp; &nbsp; &nbsp; નાણા વિભાગ<br />- દેવાયત આર. ભમ્મર&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;મહેસૂલ વિભાગ&nbsp;<br />- આશિષ વી. વાળા&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;માન. રા.ક.મંત્રીશ્રી રમતગમત,...,નું કાર્યાલય<br />- વનરાજસિંહ બી. પઢારીયા&nbsp; &nbsp; આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ<br />- કોમલ પી. ભટ્ટ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;નાણા વિભાગ&nbsp;<br />- પંકજ આર. પંચાલ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; સામાન્ય વહીવટ વિભાગ/ચૂંટણી પ્રભાગ<br />- અજય કે. પટેલ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; માન. રા.ક.મંત્રીશ્રી સહકાર,...,નું કાર્યાલય<br />- જયશ્રી વી. દેસાઈ &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;ઉદ્યોગ અને ખાણ વિભાગ</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...