Skip to main content

PM Modi Gujarat Visit: પૂર્વ સીએમ વિજય રૂપાણીએ PM મોદીને કાનમાં શું કહ્યુ? જાણો વિગતે


<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit:</strong> પીએમ મોદીએ આજે રાજકોટવાસીઓને કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. ત્યાર બાદ પીએમ મોદીએ સભાને સંબોધી હતી. આ પહેલા પૂર્વ સીએમ વિજય રુપાણીએ પીએમ મોદીને કાનમાં કંઈક કહ્યું હતું. જેની ચર્ચાં ચારેકોર થઈ રહી છે. લોકોમાં ઉત્સુકતા છી કે પૂર્વ સીએમએ પીએમને શું કહ્યું.&nbsp;</p> <p style="text-align: justify;">હવે આ વાતનો ખુલાસો ખુબ પીએમ મોદીએ જ કરી લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે, હમણા વીજય ભાઈ મારા કાનમાં કહી રહ્યા હતા અને હું પણ નોટીસ કરી રહ્યો છું.&nbsp; કે રાજકોટમાં કાર્યક્રમ હોય, રજાનો દિવસ ન હોય અને બપોરનો સમય હોય, રાજકોટમાં કોઈ આ સમયે સભા કરવાનું ન વિચારે. ત્યા આટલી વિશાળ જનમેદની ભેગી થી છે. આજે રાજકોટે રાજકોટમા તમામ વિક્રમ તોડી નાખ્યા છે.&nbsp; નહીં તો અમે વર્ષોથી જોઈએ છીએ કે સાંજે 8 વાગ્યા પછી સભા કરવાનું ઠીક રહેશે અને રાજકોટને તો બપોરે સુવા ટાઈમ જોઈએ પાછો.&nbsp;</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/XNqP7U6XyDk" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">કેમ છો કહીને પ્રધાનમંત્રીએ સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, આજે રાજકોટે બધા વિક્રમ તોડી નાખ્યા છે. બપોરે રાજકોટના લોકો સૂઈ જાય છે પણ આજે રંગ રાખ્યો. રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે મોટો દિવસ છે. પ્રાકૃતિક આપદાથી મોટું નુકસાન થયું છે. સંકટના સમયમાં જનતા અને સરકારે સાથે મળીને મુકાબલો કર્યો. અસરગ્રસ્તોને શક્ય એટલી તમામ મદદ કરાઈ છે.</p> <p style="text-align: justify;">કેંદ્ર સરકારે પણ રાજ્ય સરકારે બનતો તમામ સહયોગ આપ્યો છે. છેલ્લા દાયકામાં રાજકોટમાં વિકાસની ગતિ વધી છે. રાજકોટ વિકાસનો સ્ત્રોત બન્યું છે. રાજકોટને જે ખોટ હતી તે આજે પુરી થઈ છે. રાજકોટના સપનાને આજે સાકાર કર્યું છે. રાજકોટે મને ઘણું બધું શિખવાડ્યું છે. રાજકોટે મને પ્રથમ વખત ધારાસભ્ય બનાવ્યો હતો. રાજકીય સફરની શરૂઆત રાજકોટે કરાવી છે. રાજકોટનું દેવુ હું પુરું કરી રહ્યો છું. રાજકોટથી દુનિયાના અનેક શહેરો જોડાશે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | "My thoughts are with those families who had to suffer losses due to natural disasters like cyclone and flood...state govt and people together faced this challenges...state govt is doing everything possible to bring back normalcy and the centre is providing all the help&hellip; <a href="https://t.co/gTsib3xclf">pic.twitter.com/gTsib3xclf</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1684533151803256833?ref_src=twsrc%5Etfw">July 27, 2023</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;">રાજકોટથી દુનિયાના અનેક શહેરો જોડાશે. એરપોર્ટથી ઉદ્યોગોને પણ મોટો ફાયદો થશે. આજે સૌની યોજના હેઠળ અનેક પ્રોજેક્ટ લોકાર્પણનું થયું છે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને મોટો ફાયદો થશે. રાજકોટના વિકાસ સાથે જોડાયેલ અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું છે. 9 વર્ષમાં કેંદ્ર સરકારે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યું છે. આજે દેશમાં ગરીબી દૂર થઈ રહી છે. 13.50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નિકળ્યા છે. નવા મધ્યમ વર્ગનું સર્જન થયું છે.</p> <p style="text-align: justify;">તમામ વર્ગના લોકોને સરકારે મદદ કરી છે. દુનિયામાં ભારતની એક અલગ ઓળખ બની છે. તમામ ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરી છે. શિક્ષણથી લઈ ઉદ્યોગોનો વિકાસ થયો છે. તમામ ઉણપોને પૂરી કરવા સરકાર કટિબદ્ધ છે. 9 વર્ષ પહેલા ચાર શહેરોમાં મેટ્રો હતી. આજે 20થી વધુ શહેરોમાં મેટ્રોનું નેટવર્ક છે. દેશના અલગ અલગ 25 રૂટ પર વંદે ભારત દોડી રહી છે. 2014 બાદ એયરપોર્ટની સંખ્યા પણ વધી ગઈ છે. ભારતના એરલાઈન્સ સેક્ટરે નવી ઉંડાન ભરી છે. આજે હિંદુસ્તાનમાં 1 હજાર નવા વિમાનોનો ઓર્ડર બુક છે. ચૂંટણી સમયે આપેલો વાયદો પૂરો થઈ રહ્યો છે</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...