Skip to main content

Navratri 2023: CM ભૂપેન્દ્ર પટેલે 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023'નો કરાવ્યો શુભારંભ


<p style="text-align: justify;"><strong>Navratri 2023:</strong> આજે નવલી નવરાત્રિની શરુઆત થઈ ગઈ છે. દેશભરમાં આજે ભક્તિ ભાવ સાથે માતાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે ગુજરાતમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રની રહ્યા છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe style="border: none; overflow: hidden;" src="https://ift.tt/i940nDS" width="500" height="787" frameborder="0" scrolling="no" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અમદાવાદના જીએમડીસી ખાતે 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023'નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">Live: માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ખાતે 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023'નો શુભારંભ. <a href="https://ift.tt/T9DYWrX> &mdash; CMO Gujarat (@CMOGuj) <a href="https://twitter.com/CMOGuj/status/1713584178950963225?ref_src=twsrc%5Etfw">October 15, 2023</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;"><strong>શું કહ્યું સીએમ ભૂપેન્દ્ર પટેલે</strong></p> <p style="text-align: justify;">અમદાવાદ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સાથી મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શક્તિ ઉપાસનાના દિવ્ય અને ભવ્ય ઉત્સવ સમા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના શુભારંભ પ્રસંગે સહભાગી થવાનો અવસર મળ્યો.શક્તિના પરમ ઉપાસક એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રિ અને ગરબાની ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના આયોજન દ્વારા ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું છે. આ મહોત્સવ થકી ગરબાને વૈશ્વિ સ્તરે આગવી ઓળખ મળી છે. જગતજનનીની આરાધના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે દેશવાસીઓને નવી ઊર્જા પ્રદાન કરે એ જ પ્રાર્થના.</p> <p style="text-align: justify;">આજથી માં અબાના નવલા નોરતાંની શરૂઆત થઇ રહી છે, આજે આસો સુદ એકમથી પ્રથમ નોરતું શરૂ થઇ રહ્યું છે, અને આ દિવસે દરેક વ્યક્તિ માં અંબા અને કુળદેવીના દર્શને પહોંચ્યા છે. આજે બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડે જોવા મળી રહી છે. આજે પ્રથમ નોરતાને લઇને બનાસકાંઠાના અંબાજી શક્તિધામમાં વહેલી સવારથી માં અંબાના દર્શને પહોંચ્યા છે. આરાસુરી માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે.</p> <p style="text-align: justify;">શક્તિપીઠ અંબાજી મંદિરમા યાત્રાળુઓનો મોટો ધસારો દેખાઇ રહ્યો છે. અહીં મંદિરમાં એન્ટ્રીના તમામ ગેટ માઇભક્તોથી ઉભરાયા છે. નવરાત્રિના પ્રારંભે અંબાજી મંદિરમાં જય જય અંબેનાં નાદ સાથે ભક્તિમય માહૌલ સર્જાયો છે. આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. , 15 ઓક્ટોબર, 2023 થી નવરાત્રિ શરૂ થઈ રહી છે, નવરાત્રિ 23 ઓક્ટોબર, 2023, મંગળવારના રોજ સમાપ્ત થશે, જ્યારે વિજયાદશમી અથવા દશેરાનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. શારદીય નવરાત્રિ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...