Skip to main content

રાજુ કરપડાના રાજીનામા પર AAPની પ્રથમ પ્રતિક્રિયા, જાણો ઇસુદાન ગઢવી શું કહ્યું?


<p><strong>Gujarat Politics News:</strong>ઉમેશ મકવાણા, કરસનદાસ ભાદરકા બાદ AAPને ત્રીજો ઝટકો લાગ્યો છે. હવે આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ રાજુનામુ આપી દીધું છે. આ મુદ્દે હવે આમ આદમી પાર્ટી સહિતના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ગુજરાત આમ આદમી પાર્ટીના અઘ્યક્ષ &nbsp;ઇસુદાન ગઢવીએ આ મુદ્દે શું કહ્યું જાણીએ</p> <p><strong>રાજુ કરપડાના રાજીનામા બાદ ઇસુદાન ગઢવીએ શું કહ્યું&nbsp;</strong><br />ગુજરાત આમ આદમી પાર્ટીના અઘ્યક્ષ &nbsp;ઇસુદાન ગઢવીએ કહ્યું કે, "આજે ખેડૂત નેતા રાજુભાર કરપડાનું મને વ્હોટસએપ પર રાજીનામુ મળ્યું છે. મારે કોઇ સાથે રૂબરૂ વાતચીત નથી થઇ પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે, રાજુએ કરપડાએ હળદરથી લઇને જે મુદ્દા ઉઠાવ્યાં. જેનાથી ખેડૂતોને તેમનાથી ઘણી ઉમ્મીદ પણ જાગી હતી. જો કે આ સમયે ભાજપે પ્રવિણ &nbsp;રામ, રાજુ કરપડા સહિત 86 જેટલા લોકો પર &nbsp;કેસો કર્યો અને &nbsp;ડરાવવાની કોશિશ કરી. ભાજપ આ રીતે ડરારવાની કોશિશ કરતું રહશે અને આમ આદમી પાર્ટીના એક એક નેતા અને એક એક સંઘર્ષશીલ ખેડૂત સત્ય માટે &nbsp;લડતો રહેશે. મારી રાજુ કરપાડા &nbsp;સાથે વાત નથી થઇ પરંતુ &nbsp; હું કહીશે કે, તે &nbsp;ખૂબ જ મજબૂત નેતા અને લડાયક નેતા છે તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે. અને ખેડૂતોનો હિત માટે લડતાં રહ્યાં છે. &nbsp;</p> <p><strong>પ્રવિણ રામની પ્રતિક્રિયા&nbsp;</strong></p> <p>પ્રવિણ રામે આ સમાચાર સાંભળી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે&nbsp; &nbsp;"અમે બંનેએ જેલમાં રહીને ખેડૂતોના હિત &nbsp;માટે ખૂબ લડાઈ લડયાં છીએ. અમને શંકા છે કે ભાજપના દબાણને કારણે રાજુ કરપડાએ આ નિર્ણય લીધો હોઈ શકે છે. ખેડૂતોની લડાઇને તોડી નાખવા માટે અમને જેલમાં 108 દિવસ યાતના આપવામાં આવી હતી., આ સમયે જેલમાં અમારા પર પ્રેસર આપવામાં કઇ બાકી ન હતું રાખવામાં આવ્યું. બની શકે ભાજપ પ્રેશરરના કારણે રાજીનામુ આપ્યું હોય અમારી સાથે કોઇ પ્રત્યક્ષ વાતચીત નથી થઇ. વાત થયા બાદ ચોક્કસ કારણ સામે આવશે તો અમે ચોક્કસ મીડિયા સમક્ષ મૂકીશું</p> <p><strong>ચૈતર વસાવાનું નિવેદન</strong><br />AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે રાજુ કરપડાનું યોગદાન ખેડૂતો માટે મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેઓ ભવિષ્યમાં ફરીથી લોકહિત માટે કાર્ય કરશે</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...