Skip to main content

Posts

Showing posts from November, 2022

Gujarat Election 2022: ગેનીબેનના વિસ્તારમાં અલ્પેશ ઠાકોરે કહ્યું - 'મર્યાદામાં રહેજો, અઠવાડીયા પછી તો....'

<p>Gujarat Election 2022: ગેનીબેનના વિસ્તારમાં અલ્પેશ ઠાકોરે કહ્યું - મર્યાદામાં રહેજો, અઠવાડીયા પછી તો....</p>

Gujarat Election 2022: સૌરાષ્ટ્રના એક માત્ર મતદાન મથકે જળમાર્ગે પહોંચે છે ચૂંટણી સ્ટાફ, જાણો કઈ જગ્યાએ આવેલું છે

<p><strong>Gujarat Election 2022:</strong> આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. આ માટે તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 સીટો પર મતદાન થશે. ગુજરાતમાં એકમાત્ર સ્થળ એવું છે જ્યાં મતદાન માટે જળમાર્ગ સ્ટાફ પહોંચે છે.</p> <p>અમરેલીના શિયાળબેટ મતદાન મથકે ચૂંટણી સ્ટાફે હોડી દ્વારા પહોંચવું પડે છે. રાજુલા બેઠકના 5 મતદાન બુથ પર ચૂંટણી સ્ટાફે જળમાર્ગે જવું પડે છે. શિયાળ બેટના લોકો મતદાન કરે તે માટે મશીનરી અને સ્ટાફ માટે હોડીનો ઉપયોગ કરવામાં આ છે. દરિયાની વચ્ચે આવેલા શિયાળબેટ પર અંદાજિત 5 હજાર મતદાર છે . શિયાળ બેટ માટે અંદાજિત 30 જેટલા કર્મચારીઓ મતદાન પ્રક્રિયા માટે કામગીરી કરશે. &nbsp;&nbsp;શિયાળબેટમાં જવા માટે એકમાત્ર રસ્તો દરિયાઈ માર્ગ છે, હોડીમાં બેસીને જ કર્મચારીઓ જાય છે અને ઇવીએમ , વિવિપેટ અને અન્ય મશીનરી પણ હોડીમાં જ લઈ જવી પડે છે.</p> <p><br /><img src="https://ift.tt/GRBu48o" /></p> <p><strong>1&nbsp;</strong...

Gujarat Election 2022: મતદારોને હવે કોઈ સમસ્યા નહીં રહે, આ સરળ રીતે નજીકના મતદાન મથકની જાણકારી મેળવો

<p><strong>Gujarat Election 2022:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોની સાથે-સાથે તમામ મતદારો પણ ચૂંટણીમાં મતદાન કરવા તૈયાર છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મતદારોને મતદાન કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મતદારોને ખબર નથી હોતી કે તેમણે કયા મતદાન મથકમાં મતદાન કરવાનું છે. જેના કારણે ઘણા મતદારો તેમનો મત નોંધવામાં નિષ્ફળ જાય છે. જોકે, હવે આવું નહીં થાય. રાજ્યના તમામ મતદારો ઘરે બેસીને તેમના મતદાન મથક વિશે ઓનલાઈન માહિતી મેળવી શકે છે. આ માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.</p> <p><strong>મતદાન મથક કેવી રીતે શોધવું</strong></p> <ol> <li>નજીકના મતદાન મથકને જાણવા માટે, મતદારોએ પહેલા ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટની (https://ift.tt/QTEK2AB) મુલાકાત લેવી પડશે. અહીંથી તમે મતદાન મથકની માહિતી મેળવી શકો છો.</li> <li>ચૂંટણી પંચની વેબસાઈટ પર ગયા પછી યુઝર્સે પોતાના રાજ્યનું નામ એન્ટર ...

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીમાં 13 ઉમેદવારો પાસે છે બંદૂકનું લાયસન્સ, સૌથી વધુ ભાજપના ઉમેદવારો

<p><strong>Gujarat Election 2022:</strong> ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઘણા 'બંદૂકધારી ઉમેદવારો' મેદાનમાં છે. તાજેતરમાં એક જાહેર સભામાં વાઘોડિયાના છ વખતના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ધમકી આપતાં કહ્યું હતું કે, જો કોઈ મારા કાર્યકર્તાનો કોલર પકડશે તો હું તેના ઘરે જઈને ગોળી મારી દઈશ. મધુ શ્રીવાસ્તવ પાસે વેબલ સ્કોટની રિવોલ્વર છે.</p> <p>&nbsp;ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 13 ઉમેદવારો એવા છે જેમની પાસે લાયસન્સ હથિયારો છે. TOIના અહેવાલ મુજબ, તેમાંથી મોટાભાગના ભાજપના ઉમેદવારો છે. આ યાદીમાં ભાજપના છ, કોંગ્રેસના પાંચ, આમ આદમી પાર્ટીના એક અને એક અપક્ષ ઉમેદવાર છે. ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી, તેથી તેઓ વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. વાઘોડિયાથી ભાજપના અશ્વિન પટેલ ઉમેદવાર છે. અશ્વિન પટેલ પાસે 12 બોરની સિંગલ બેરલ ગન પણ છે.</p> <p><strong>ભાજપના ઉમેદવાર પાસે 6 બોરની રિવોલ્વર છે</strong></p> <p>આ વખતે ચૂંટણી લડી રહેલા લાયસન્સવાળી બંદૂક ધરાવનારા અન્ય વર્તમાન ધારાસભ્યોમાં ધાનેરાના કોંગ્રેસના ઉમેદવાર ...

Gujarat Election 2022: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી શું કર્યો ખુલાસો ?

<p><strong>Gujarat Election 2022:</strong> આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુરાતની 89 બેઠક પર મતદાન થશે. ચૂંટણી વચ્ચે થોડા દિવસ પહેલા ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ભરૂચ ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા વચ્ચેના વિવાદનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં સાંસદે કહ્યું હતું કે મારુતિસિંહ 5 વિધાનસભા જીતવા માટે ખાંડ ખાતા હોઈ તો ભૂલી જજો. જે બાદ આજે સાંસદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે મારે અને મારુતિસિંહ તથા પ્રકાશ દેસાઈ સાથે કોઈ વિવાદ નથી.</p> <p><strong>સાંસદે શું લખ્યું ફેસબુક પોસ્ટમાં</strong><br /><br />ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાજી તેમજ પ્રકાશભાઈ દેસાઈ સાથે મારો કોઈ વિવાદ થયેલ નથી અમે બધા પાર્ટીના આગેવાનો નેત્રંગ કાર્યાલયમાં એકત્રિત થયા હતા ત્યાં ઉમેદવારોના રેલીના રૂટને લઈને ચર્ચા થઈ હતી. અમે પ્રમુખશ્રી સાથે જંબુસર વિધાનસભા, વાગરા વિધાનસભા, ભરૂચ વિધાનસભા,અંકલેશ્વર વિધાનસભા, ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભાઓ જીતવા માટે જિલ્લાના આગેવાનો સાથે ...

Gujaratમાં વધ્યો ઠંડીનો પ્રકોપ નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર

<p>Gujaratમાં વધ્યો ઠંડીનો પ્રકોપ નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર</p>

Gujarat Election: પ્રથમ તબક્કાનો અંતિમ પ્રચાર, વલસાડમાં ભાજપ ઉમેદવારે યોજી રેલી

<p>Gujarat Election: પ્રથમ તબક્કાનો અંતિમ પ્રચાર, વલસાડમાં ભાજપ ઉમેદવારે યોજી રેલી</p>

Gujarat Election 2022: ‘મોટા સાહેબને TVમાં જોજો, બોલે એ બતાવે છે, ખુરસીઓ ખાલી..’ – જગદીશ ઠાકોર

<p><strong>Gujarat Election 2022:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા અને મતદાન પહેલા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અત્યાર સુધી મોટી મોટી સભાઓ અને ગામડાઓ જઈને બેઠકો કરતા નેતાઓ હવે એક સાથે શક્તિ પ્રદર્શન થકી પ્રચાર કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, મોટા સાહેબ ને ટીવીમાં જોજો બોલે એ બતાવે છે ખુરસીઓ ખાલી.. જીભ થોથરાય છે.</p> <p>આ ઉપરાંત તેમણે કહ્યું, અમે સરકારમાં આવીશું તો 3 લાખ ખેડૂતોનું દેવું માફ કરીશું, 3000 અંગ્રેજી માધ્યમની શાળાઓ અવિકસિત વિસ્તારમાં કોંગ્રેસ બનાવશે. 30-30 વખત ભાજપે પેપર ફોડ્યા છે, નક્કી કર્યું છે ભાજપે અહીં બેઠા એમાંથી કોઈને નોકરી નહીં આપે, 10 લાખ નોકરી આપવાનું કોંગ્રેસ જાહેરાત કરે છે, 4 લાખ કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેમને આપવામાં આવશે. સરકારી નોકરીમાં કોરોનાથી જે મરી ગયું હોય તેના પરિવારમાંથી સરકારી નોકરી આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં ઈન્દિરા રસોઈ યોજના જેમાં 8 રૂપિયામાં ભરપેટ જમવાનું આપશે, આ કોંગ્રેસ વાત કરે છે.<br /><br />ભાજપ હિન્દુ મુસલમાન.. સ્મશાન કબ્રસ...

Gujarat Election 2022: સૌરાષ્ટ્રમાં લગ્નમાં છવાયો ચૂંટણીનો રંગ, મામેરીયા ભાજપનો ઝંડો લઈ ઘૂમ્યા ગરબે ને નાચ્યા ડીજેના તાલે

<p><strong>Gujarat Election 2022:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. હાલ રાજ્યમાં લગ્નની પણ મોસમ ચાલી રહી છે. લગ્નમાં પણ ચૂંટણીનો રંગ જામ્યો છે.</p> <p>ઉપલેટાના ભાયાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ નયન જીવાણીની દીકરીના મામેરામાં &nbsp;મામેરીયાઓ ભાજપનો ઝંડો લઈ ગરબે ઘુમ્યા હતા. ભાજપના ઝંડા સાથે અને ડી જેના તાલે મામેરીયા નાચ્યા હતા. ધોરાજી ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. <br /><br /></p> <p><br /><img src="https://ift.tt/Msbz0dy" /></p> <p><strong>1&nbsp;</strong><strong>ડિસેમ્બરે</strong><strong>&nbsp;19&nbsp;</strong><strong>જિલ્લાની</strong><strong>&nbsp;89&nbsp;</strong><strong>બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન</strong></p> <ul> <li>કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસ...

Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણી પહેલા પૈસાની લ્હાણી, BJP કાર્યકરનો પૈસા આપતો વીડિયો વાયરલ

<p><strong>Gujarat Election 2022:</strong> ચૂંટણીમાં મતદારોને કેવી રીતે લાલચ અપાય છે તેનો પર્દાફાશ કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો બનાસકાંઠાના દાંતા વિસ્તારોનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં અનેક લોકો લાઇનમાં બેઠા છે તો ભાજપનો ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ રૂપિયાની વહેંચણી કરી રહ્યા છે. દાંતા વિધાનસભામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે, એટલેકે અહીં પાંચમી ડિસેમ્બરે મતદાન થશે. મતદાન અગાઉ વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયો કોણે બનાવ્યો અને ખરેખર તે કાર્યકર્તાઓ ભાજપના હતા કે નહીં તે કહેવું મુશ્કેલ છે. લાતુ પારઘીના સમર્થકો છે કે નહીં તેની એબીપી અસ્મિતા પુષ્ટિ કરતું નથી.</p> <p><br /><img src="https://ift.tt/Iyo8z9q" /></p> <p><strong>1&nbsp;</strong><strong>ડિસેમ્બરે</strong><strong>&nbsp;19&nbsp;</strong><strong>જિલ્લાની</strong><strong>&nbsp;89&nbsp;</strong><strong>બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન</strong></p> ...

Gujarat Election 2022: બીજેપીની સાથે છે હાર્દિક પટેલ, જાણો બીજા પાટીદાર આંદોલનના નેતાઓ હાલ ક્યાં છે ?

<p><strong>Many Important Faces of Patidar Movement came to politics:</strong> ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી ગઇ છે, તમામ રાજકીય પક્ષો પ્રજાને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓની થઇ રહી છે, તેમા મુખ્ય અને મોટુ નામ હતુ હાર્દિક પટેલ, હાર્દિક પટેલ હાલમાં ભાજપમાં જોડાઇ ગયો છે અને વિરમગામ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યો છે.&nbsp;</p> <p>જોકે, ખાસ વાત છે કે વર્ષ 2017માં આ પાટીદાર આંદોલનના નેતાઓએ સરકાર પર સખત દબાણ લાવી દીધુ હતુ, અને ભાજપની સરકાર માંડ માંડ બની હતી. વર્ષ 2015માં ચાલુ થયેલુ આંદોલન હવે સમેટાઇ ગયુ છે, છેલ્લા 5 વર્ષથી આ આંદોલનના મુખ્ય નેતાઓ ઠંડા પડી ગયા છે, જાણો આ આંદોલનના મુખ્ય ચહેરાઓ હાલ ક્યાં છે.....</p> <p><strong>હાર્દિક પટેલ ભાજપમાં -&nbsp;</strong><br />પાટીદાર આંદોલનનો સોથી મોટો ચહેરો હાર્દિક પટેલ હતો, તે હાલમાં બીજેપીમાં સામલે થઇ ગયો છે, હાર્દિકે સૌથી પહેલા 2020માં કોંગ્રેસ પાર્ટીનો ભાગ બની ગયો હતો, બાદમાં તેને કોંગ્રેસ છોડીને બીજે...

Gujarat Election 2022: ‘મંદિર બનાવવું હોય તો ભાજપમાં અને મસ્જિદ બનાવવું હોય તો કોંગ્રેસમાં રહેજો’, ભાજપના નેતાને નિવેદન આપવું મોંઘું પડ્યું

<p><strong>Gujarat Election 2022:</strong> ગુજરાત ચૂંટણીને લઈ આજે સાંજથી પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આ પહેલા રાજ્યમાં વિવિધ જગ્યાએ નેતાઓના ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો છે. પાટણના નારણજીના પાડામાં યોજાયેલી ભાજપની ચૂંટણીસભામાં ભાજપ કોર્પોરેટર અને પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે ભડકાઉ ભાષણ કર્યું હતું.</p> <p><strong>શું કહ્યું હતું મનોજ પટેલે</strong></p> <p>મનોજ પટેલે ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઇની ચૂંટણીસભામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું મંદિર બનાવવું હોય તો ભાજપમાં અને મસ્જિદ બનાવવું હોય તો કોંગ્રેસમાં રહેજો. જેને લઈ મનોજ પટેલ સામે આચાર સંહિતા ભંગની ફરીયાદ દાખલ થઈ છે. A ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી છે.</p> <p><strong>1&nbsp;</strong><strong>ડિસેમ્બરે&nbsp;</strong><strong>19&nbsp;</strong><strong>જિલ્લાની&nbsp;</strong><strong>89&nbsp;</strong><strong>બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન</strong>...

Gujarat Election 2022 Live : પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે થશે પ્રચાર પડઘમ શાંત

<p><strong>Gujarat Election 2022:</strong> &nbsp;ગુજરાત વિધાનસભાનું પહેલા તબકકાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાશે, ત્યારે પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે.&nbsp;આ પહેલા પ્રચાર માટે આ દિગ્ગજો આજે મેદાનમાં ઉતરશે. &nbsp;ઉલ્લેખનિય છે કે, &nbsp;પહેલા તબકકામાં 1 ડિસેમ્બરના 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન થશે.</p> <p><strong>અમિત શાહની આજે 4 સભાને કરશે સંબોઘિત</strong></p> <p>પહેલા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે આજે અમિત શાહ 4 સભાને ગજવશે. આજે તેઓ દાહોદના ઝરી બુર્જગમાં બપોરે 12:30 કલાકે જનસભાને સંબોધિત કરશે તો ઠાસરમાં બપોરે 2 લાગ્યે સભાને સંબોધશે. કપડવંજના કાભાઇના મુવાડામાં 3:30 સભાને સંબોઘિત કરશે. તો સાંજે 8 વાગ્યે અમદાવાદના અમરાઇવાડીમાં જનસભાને સંબોધિત કરશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી <a href="https://twitter.com/AmitShah?ref_src=twsrc%5Etfw">@AmitShah...

Gujarat Election 2022: મહીસાગરના આ દંપત્તિએ અત્યાર સુધી કર્યું છે 64 વખત મતદાન

<p>સંતરામપુરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બર અને બીજા તબક્કાનુ મતદાન પાંચ ડિસેમ્બરના રોજ થશે. આ અગાઉ મહીસાગરના સંતરામપુરની વિધાનસભા બેઠકમાં એક દંપતિ છે જેણે અત્યાર સુધીની ચૂંટણીઓમાં 64 વખત મતદાન કરી ચૂક્યા છે.</p> <p>સંતરામપુર તાલુકાના ભાણાસિમલ ગામના કુપડા ફળિયામાં દંપતિ રહે છે. પતિ-પત્ની બંન્નેની ઉંમર સો વર્ષથી વધુ છે. 102 વર્ષના સડુંભાઈ ડામોર અને 101 વર્ષના તેમના પત્ની ભૂરીબેન ડામોર ગમે તે ચૂંટણી હોય ક્યારેય પણ મતદાન કરવાનું ભૂલતા નથી અને અચૂક મતદાન કરે છે. દંપતિએ કહ્યું કે વર્ષો પહેલા તો દૂર દૂર સુધી ચાલીને મતદાન કેન્દ્ર પર પહોંચી શકાતું હતું. ત્યારે પણ તેઓ મતદાન કરતા હતા. જ્યારે હવે તો નજીકમાં જ મતદાન કેન્દ્ર છે. તો આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહથી મતદાન કરશે અને તમામ મતદારોને મતદાન કરવા અપીલ પણ કરી હતી.</p> <h4 class="article-title ">Gujarat Election 2022: ભાજપના કયા દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં, ટિકિટ ન મળતાં ભર્યું પગલું</h4> <p><strong>Gujarat Election 2022...

Gujarat Election 2022: વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત, જાણો ક્યાં ક્યાં કરશે ચૂંટણી સભા?

<p>ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન અગાઉ વડાપ્રધાન મોદી પ્રચંડ પ્રચાર કરશે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી પહેલી અને બીજી ડિસેમ્બરના રોડ ગુજરાતમાં ચૂંટણી સભા સંબોધશે. વડાપ્રધાન મોદી પહેલી ડિસેમ્બરના રોજ કાલોલ, છોટાઉદેપુર અને હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધશે. જ્યારે બીજી ડિસેમ્બરે દિયોદર, પાટણ અને સોજીત્રામાં ચૂંટણી રેલીને સંબોધશે. તે સિવાય બીજી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદમાં રોડ શો કરશે અને જાહેરસભાને સંબોધન કરશે.</p> <p>આજે વડાપ્રધાન સંબોધશે ચાર સભા</p> <p>વડાપ્રધાન મોદી 28 નવેમ્બરના રોજ ચાર જનસભા સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચાર જનસભાને સંબોધશે. મોદી આજે પાલીતાણા,અંજાર,જામનગર અને રાજકોટમાં પ્રચાર કરશે.</p> <p><strong>કોંગ્રેસ-BJPના વોટ શેરમાં ભારે નુકસાનનો અંદાજ, શું AAP &nbsp;ગુજરાતમાં રચશે ઇતિહાસ ? સર્વેએ ચોંકાવ્યા</strong></p> <p>ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે....

Gujarat Election 2022: કોંગ્રેસ-BJPના વોટ શેરમાં ભારે નુકસાનનો અંદાજ, શું AAP ગુજરાતમાં રચશે ઇતિહાસ ? સર્વેએ ચોંકાવ્યા

<p><strong>Gujarat Assembly Election 2022</strong>: &nbsp;ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં પહેલીવાર ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને નકારી રહ્યાં છે, જે તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે, પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.</p> <p>AAPની હાજરી ભાજપને કે કૉંગ્રેસને નુકસાન પહોંચાડશે કે કેમ, 8 ડિસેમ્બરના પરિણામો જ કહેશે, પરંતુ તે પહેલાં ABP C Voter સર્વે દર્શાવે છે કે AAP રાજ્યમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેના વોટ શેરમાં ઘટાડો કરી શકે છે. સર્વેના અંદાજ મુજબ, આમ આદમી પાર્ટી રાજ્યમાં 20.2 ટકા બેઠકો જીતે તેવી શક્યતા છે. કોંગ્રેસને -12.4%, ભાજપને -3.7% અને અન્યને -4.2% વોટનું નુકસાન છેલ્લી વખતના સર્વેમાં થયું છે.</p> <p><strong>જૂઓ સર્વેના પરિણામ</strong></p> <table> <tbody> <tr> <td width="150"> <p><strong>પક્ષ</strong...

રાજ્યમાં ઠંડીમાં વધારો, અમદાવાદ સહિત 10 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો

<p>અમદાવાદઃ રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. &nbsp;અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 2 ડિગ્રી જેટલું ગગડી 12.6 ડિગ્રીએ પહોંચ્યું હતું.&nbsp; જે છેલ્લાં પાંચ વર્ષમાં નવેમ્બર મહિનાનું સૌથી નીચું લઘુતમ તાપમાન છે.</p> <p>અગાઉ 2017માં 3 નવેમ્બરે અમદાવાદમાં ઠંડીનો પારો 11.7 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગ મુજબ, છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ઠંડા પવનનું જોર વધ્યું છે. જેના પગલે અમદાવાદમાં ઠંડીનો પારો 14થી 16 ડિગ્રી આસપાસ રહેતા વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધ્યું છે. જો કે રવિવારે શહેરમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનની અસરથી એક જ દિવસમાં ઠંડીનો પારો 2 ડિગ્રી ગગડી 12.6 ડિગ્રી નોંધાયો હતો. તો સમગ્ર રાજ્યમાં 10.7 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી.</p> <p>તો ગાંધીનગરમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. &nbsp;જ્યારે રાજ્યના અન્ય તમામ શહેરોનું લઘુતમ તાપમાન 15થી 20 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનો પારો 30 ડિગ્રીની આસપાસ...

Gujarat Election 2022 Live Updates: વિધાનસભા ચૂંટણીના મતદાન અગાઉ AAPના ઉમેદવારે મેદાન છોડ્યુ, અબડાસાના ઉમેદવારે ભાજપને જાહેર કર્યો ટેકો

<p>કચ્છઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને માત્ર ત્રણ દિવસ બાકી છે. વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે કચ્છના ઉમેદવારે મેદાન છોડી દીધું છે. ત્યારે કચ્છની અબડાસા વિધાનસભા બેઠક સૌથી મોટો ઉલટફેર થયો હતો. અબડાસાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. સાથે જ તેમને એક વીડિયો પણ જાહેર કર્યો છે.જેમાં તે કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું અને અબડાસા હિતમાં હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. આમ મતદાનના થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે.</p> <p>કાલે વડાપ્રધાનની હાજરીમાં ભાજપને ટેકો આપશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હવે અબડાસાના નીરદલ ઉમેદવાર હકૂમત સિંહ જાડેજાને સમર્થન આપશે. આ પહેલા સુરતના ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. અબડાસા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરતા હવે અપક્ષ ઉમેદવાર મજબૂત થયો છે.આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હવે અપક્ષ ઉમેદવાર હકૂમત સિંહ જાડેજાને વોટ આપવા અપીલ કરી છે. હકૂમત સિંહ જા...

Gujarat election 2022: આમ આદમી પાર્ટીના ઉમેદવારે બીજેપીને સમર્થન આપવાની જાહેરાત કરતા ખળભળાટ

<p style="text-align: justify;"><strong>Gujarat assembly election 2022:</strong> વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે કચ્છના ઉમેદવારે મેદાન છોડી દીધું છે. &nbsp;સુરતની જેમ કચ્છમાં પણ આમ આદમી પાર્ટીના એક ઉમેદવારને ઉઠાવી લેવાયો હોવાની વાત સામે આવી છે. પહેલા નંબરની વિધાનસભા અબડાસા બેઠક ઉપર આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. અબડાસાના આમ આદમીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરી દેતા રાજકારણ ગરમાયું છે. &nbsp;અબડાસા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણી ભાજપને ટેકો જાહેર કર્યો છે. કાલે વડાપ્રધાનની હાજરીમાં ભાજપને ટેકો આપશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હવે અબડાસાના નીરદલ ઉમેદવાર હકૂમત સિંહ જાડેજાને સમર્થન આપશે. આ પહેલા સુરતના ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.</p> <h3 class="article-title ">લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે</h3> <p>&nbsp;ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્...

Gujarat Election: સભા પૂર્ણ કર્યા બાદ સર્કિટ હાઉસ પહોંચ્યા PM મોદી, પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક નક્કી

<p>Gujarat Election: સભા પૂર્ણ કર્યા બાદ સર્કિટ હાઉસ પહોંચ્યા PM મોદી, પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક નક્કી</p>

Gujarat Election 2022: કલોલ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરનો મોટો આરોપ, ભાજપ સરકારી પ્રશાસનનો કરી રહી છે દુરુપયોગ

<p><strong>Gujarat Election 2022:</strong> ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન કલોલના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ભાજપ ઉપર આરોપ લગાવતાં કહ્યું, ભાજપ કલોલમાં સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ અધિકારીઓ કોંગ્રેસ કાર્યકરો આગેવાનોને ધમકાવે છે, કોંગ્રેસમાં નિષ્ક્રિય થઇ જવા કોંગ્રેસ આગેવનોને પોલીસ દબાણ કરે છે, કલોલ વિધાનસભામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે, કલોલના વેપારીઓ, બિલ્ડર્સને પણ કોંગ્રેસને ટેકો નહિ આપવા ધમકી અપાય છે. જો<br />પોલીસની ધાક ધમકી દૂર નહિ થાય તો પ્રાંત અધિકારી કચેરી સમક્ષ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.</p> <p><strong>કલોલમાં કોની વચ્ચે છે જંગ</strong></p> <p>કલોલમાં ભાજપના બકાજી ઠાકોર, કોંગ્રેસના બળદેવજી ઠાકોર અને આપના કાંતિજી ઠાકોર વચ્ચે મુકાબલો છે.&nbsp;ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે...

Gujarat Election 2022: ‘હું ભાજપમાં ક્યારેય નહીં જાવ અને જાવ ને તો મારી માનું ધાવણ લાજે’, જાણો સૌરાષ્ટ્ર કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન

<p><strong>Gujarat Election 2022:</strong>&nbsp;ધોરાજી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે. ઉપલેટામાં જનસભા સંબોધતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું કોગ્રેસ ક્યારેય છોડીશ નહી, જે દિવસે કોગ્રેસમાં નહી હોઉ ત્યારે તે દિવસે ઘરે બેસી અને ખેતી કરીશ.</p> <p><strong>ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ</strong></p> <p>વસોયાએ કહ્યું કે ચૂંટણી પહેલા ઘણા સમયથી ચાલતું હતું કે લલિત વસોયા ભાજપમાં જશે. લલિત વસોયાને ભાજપ ઉપર પ્રેમ છે પરંતુ કોંગ્રેસ હું છોડીશ નહીં. જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ ભાજપમાં નહીં જવાની ખાતરી આપી હતી. સાથે જ ભાજપ પર ગ્લોબલ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે રાત્રે ઉપલેટામાં સમર્થન જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.</p> <p><strong>કોની કોની વચ્ચે છે જંગ</strong></p> <p>ધોરાજી-ઉપલેટા બેઠક પર ભાજપના ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, કોંગ્રસને લલિત વસોયા અને આમ આદમી પાર્ટીના વિપુલ સખિયા વચ્ચે જંગ છે.</p> <p><st...

Gujarat election 2022: ગોધરા પોસ્ટલ બેલેટ પેપર મતદાનમાં ગરબડીનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

<p style="text-align: justify;"><strong>Gujarat assembly election 2022:</strong> ગોધરા ખાતેનાં પોલિટેક્નિક કોલેજ ખાતે યોજાયેલા પોસ્ટલ બેલેટ પેપર મતદાનમાં બીજેપી ઉમેદવારનાં સગા દ્વારા ગડબડી કર્યા આક્ષેપ સાથે કોંગ્રેસ હોદ્દેદાર દ્રારા હોબાળો કરવમાં આવ્યો અને &nbsp;ફેર મતદાન કરવા ચૂંટણી અધિકારીને &nbsp;રજુઆત કરવામાં આવી. જોકે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલાં તમામ આરોપો પાયા વિહોણા હોવાનું બીજેપી દ્વારા જણાવવા આવ્યું હતું.</p> <p style="text-align: justify;">&nbsp;ગોધરા ગદુકપુર સ્થિત આવેલ પોલિટેક્નિક કોલેજ ખાતે વિધાનસભા ચુંટણી પ્રક્રિયામાં ફરજનાં ભાગરુપે રોકાનર કર્મચારીઓ દ્રારા પોસ્ટલ બેલેટ પેપર દ્રારા મતદાન કરવામાં આવ્યું. જેમાં 5 હજારથી પણ વધુ પોલીસ કર્મીઓએ પોતના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ. વહેલી સવારે મતદાન પ્રક્રીયા શરૂ થયા દરમિયાન બીજેપી ઉમેદવાર સીકે રાઉલજીનાં જમાઈ સહિત કાર્યકરો પોલિંગ બુથમાં પ્રવેશી પોસ્ટલ બેલેટ પેપર દ્વારા બીજેપી પક્ષ માટે મતદાન કરાવી રહ્યા હોવાના ગંભીર આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા.</p...

Gujarat election 2022: વેરાવળમાં યોગી આદિત્યનાથે ગજવી સભા, કેજરીવાલ સામે ઉઠાવ્યા સવાલો

<p style="text-align: justify;"><strong>Gujarat assembly election 2022:</strong> વેરાવળમાં ભાજપ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધવા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવ્યા હતા. તેમણે કોંગ્રેસ અને આપને આડે હાથ લીધી હતી. આ ઉપરાંત મુસ્લિમ વોટરોને કોંગ્રેસ પંપાળતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">हमारा राष्ट्रवाद 'सबका साथ-सबका विकास' का प्रतीक है... <a href="https://t.co/G24ss73IHv">pic.twitter.com/G24ss73IHv</a></p> &mdash; Yogi Adityanath (@myogiadityanath) <a href="https://twitter.com/myogiadityanath/status/1596445953531445248?ref_src=twsrc%5Etfw">November 26, 2022</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8">...

Gujarat election 2022: અમદાવાદમાં શાંતિ પૂર્ણ મતદાન માટે હજારો પોલીસ જવાનો રહેશે ખડેપગે, સિનિયર સિટિઝનને મળશે આ લાભ

<p style="text-align: justify;"><strong>Gujarat assembly election 2022:</strong> ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને આજે અમદાવાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચુંટણી સંબંધી અમદાવાદ પોલીસની તૈયારીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોમલ વ્યાસ ( DCP કન્ટ્રોલ) દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, વિધાનસભાની ચુંટણીને લઈને આચાર સંહિતાનો અમલ થયો ત્યારથી સતત કામગીરી કરવામાં આવી રહી છે. કાયદો વ્યવસ્થા જાળવવીએ પોલીસની ફરજ છે.&nbsp; નાસતા ભાગતા આરોપી પકડવા &nbsp;જેવી તમામ કામગીરી કરવામાં આવી રહી છે. 10 હજાર જેટલા જવાનો, 6 હજાર જેટલા હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. શહેરના પોલીસની સાથે રહીને તમામ નાકાએ રહીને પણ કામગીરી કરવામાં આવી રહી છે.</p> <p style="text-align: justify;">સિનિયર સીટીઝન તેમજ દિવ્યાંગ પોતાના ઘરેથી મતદાન કરી શકશે. &nbsp;આ ઉપરાંત વાહન ચેકીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ચુંટણીને લઈને કોઈ પણ અવરોધ ન આવે તે માટે તમામ કામગીરી કરવામાં આવી રહી છે. 15 કંપની SRP, 1500 જેટલાં SRP જવાનો, 10 હજાર...

Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને શું આપ્યો સંદેશ ?

<p><strong>Gujarat Election 2022:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને સંદેશ આપ્યો. તેમણે કહ્યું, થોડા સમય પહેલા ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓએ જોરદાર આંદોલન કર્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં સરકારી કર્મચારીઓનું આવું આંદોલન ક્યારેય બન્યું નથી કે સરકારી કર્મચારીઓને આ રીતે રસ્તા પર આવવાની ફરજ પડી હોય. સરકારી કર્મચારીઓની એક જ માંગ હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.</p> <p><strong>પરિવર્તન માટે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રેરિત કરોઃ કેજરીવાલ</strong><br /><br />હું ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ગેરંટી આપું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 1 મહિનાની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન 31મી જાન્યુઆરી પહેલા બહાર પાડવામાં આવશે. અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરીને બતાવી છે. ઘણા કામદારો કામચલાઉ ધોરણે કોન્ટ્રાક્ટ ...

Gujarat Election 2022: લવિંગજી ઠાકોરે સંતવાણીમાં કર્યો નોટોનો વરસાદ, ખુદ વીડિયો કર્યો પોસ્ટ

<p><strong>Gujarat Election 2022:</strong> રાધનપુર ભાજપના ઉમેદવાર લવિંગજી ઠોકોરે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે<strong>.</strong> જેમાં તેઓ સંતવાણી કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરતાં જોવા મળી રહ્યા છે. આમ તેમણે આચાર સંહિતાનો ભંગ કર્યો છે. વારાહી ખાતે બારોટ હસમુખભાઈ મોહનભાઈના માતૃશ્રીના બેસણા પ્રસંગે યોજાયેલા ભજન સંતવાણીના કાર્યક્રમમાં તેમણે આમ કર્યુ હતું.</p> <p><strong>રાધનપુરમાં કોની કોની વચ્ચે છે જંગ</strong></p> <p>રાધનપુરથી ભાજપે લવિંગજી ઠાકોર, કોંગ્રેસે રઘુભાઈ દેસાઈ અને આમ આદમી પાર્ટીએ લાલજી ઠાકોરને ટિકિટ આપી છે.</p> <p><strong>ગુજરાતમાં ક્યારે મતદાન</strong></p> <p>ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસમ્બરે બીજા તબક્કાનું વોટિંગ થશે. મત ગણતરી 8 ડિસેમ્બરે થશે.</p> <p><iframe style="border: none; overflow: hidden;" src="https://ift.tt/kU34Ric" width="560" height="314...

Gujaratમાં ઠંડીનું જોર વધ્યું 8 શહેરોમાં 15ડિગ્રીથી નીચેનું તાપમાન

<p>Gujaratમાં ઠંડીનું જોર વધ્યું 8 શહેરોમાં 15ડિગ્રીથી નીચેનું તાપમાન</p>

Gujarat Election 2022: અમારી સરકાર આવશે તો સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરીશુઃ રાઘવ ચઢ્ઢા

<p><strong>Gujarat Election 2022:</strong> આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓની એક મોટી માંગણી રહી છે કે 'જૂની પેન્શન યોજના' ને ગુજરાતમાં લાગુ કરવામાં આવે. &nbsp;આ મામલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીએ આ વચન આપ્યું છે કે, જ્યારે ગુજરાતમાં 8મી ડિસેમ્બર 2022ના રોજ આમ આદમી પાર્ટીની ઝાડુવાળી સરકાર બનશે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ સરકારી કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' ગુજરાતમાં ફરીથી લાગુ કરશે. ભાજપની જેમ આ વચન માત્ર જુમલો નથી, આ અરવિંદ કેજરીવાલજીની ગેરંટી છે.</p> <p>પંજાબમાં પણ અમે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે અમે 'જૂની પેન્શન યોજના' લાગુ કરીશું અને અમે પંજાબમાં પણ તે કર્યું છે. આ કારણોસર જ અમે ગુજરાતમાં આવીને ડંકાની ચોટ પર કહીએ છીએ કે, ગુજરાતમાં 8 ડિસેમ્બરે જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' પુનઃસ્થાપિત કરશે....

Gujarat election 2022: જાણો સુરતમાં કઈ પાર્ટીનો પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યા મહેશ સવાણી

<p><strong>Gujarat assembly election 2022:</strong>&nbsp; પૂર્વ આપ ના નેતા અને જાણીતા હિરા વેપારી મહેશ સવાણી ફરી રાજકારણને લઈને ચર્ચામાં આવ્યા છે. આ વખતે મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરીને સ્ટેજ પર જોવા મળતા રાજકારણ ગરમાયું છે. મીડિયા સાથે વાત કરતા મહેશ સવાણીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી છોડ્યા બાદ મને લાગ્યું કે સારા માણસનો સાથ આપવો એટલે આવ્યો. તમને જણાવી દઈએ કે, કતારગામમાં ભાજપના ઉમેદવાર વિનુ ભાઈનો પ્રચાર કરવા પહોંચ્યા હતા મહેશ સવાણી. વરાછા બેઠક અંગે નિવેદન આપતા મહેશ સવાણીએ કહ્યું કે, ત્રણેય પાટીદારો છે પણ પ્રજાનો સંકલ્પ ફાઇનલ હોય છે. &nbsp;જે પણ રસાકસી થાય કારણ કે ત્રણે પાટીદારો છે તો કહેવું મુશ્કેલ છે.&nbsp;</p> <h3 class="article-title ">કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્યએ હાથનો સાથ છોડી કેસરિયો ખેસ ધારણ કર્યો</h3> <p>બનાસકાંઠાના દિયોદરના કોટડા ખાતે ખાનગી &nbsp;કોલ્ડ સ્ટોરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજયેલી ભાજપની જાહેર સભામાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ભાજપમાં ઘર વાપસી કરી છે. અનિલ માળીએ સીઆર પ...

Gujarat Election 2022:પ્રથમ તબક્કાના મતદાનને માત્ર 5 દિવસ બાકી, પ્રચાર માટે કાર્યકરોના રાત-દિવસ એક

<p>Gujarat Election 2022:પ્રથમ તબક્કાના મતદાનને માત્ર 5 દિવસ બાકી, પ્રચાર માટે કાર્યકરોના રાત-દિવસ એક</p>

Gujarat Election 2022: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં કરશે પ્રચાર

<p>ગાંધીનગરઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. ત્રણ દિવસમાં કેજરીવાલના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ રોડ શો યોજાશે. આવતીકાલે ભાવનગરમાં રોડ શો યોજાશે. તો 27 તારીખે જામનગરમાં રોડ શો થશે. &nbsp;28 તારીખે અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જનસભાને સંબોધશે.</p> <p>બીજી તરફ ભાજપ સાંસદ મનોજ તિવારીના નિવેદનના કારણે વિવાદ સર્જાયો છે. એબીપી સાથેની વાતચીતમાં મનોજ તિવારીએ દાવો કર્યો હતો કે દિલ્હીની જનતા કેજરીવાલને માર મારી શકે છે. તેમના પગ ભાંગી શકે છે તો આંખ પણ ફોડી શકે છે. જેથી હું ગૃહમંત્રી પાસે કેજરીવાલની સુરક્ષાની માંગ કરું છું. મનોજ તિવારીના આ નિવેદન બાદ મોટો વિવાદ છેડાયો છે.</p> <h3 class="article-title ">Gujarat Election 2022: 'કેજરીવાલને મારવાનું કાવતરુ રચી રહી છે બીજેપી, મનીષ સિસોદિયાનો મોટો આરોપ</h3> <p>નવી દિલ્હીઃ દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ ટ્વિટ કરીન...

Gujarat Election: બોટાદમાં ભાજપે સસ્પેન્ડ કરેલા 12 સભ્યોને ફરી પાર્ટીમાં લેવામાં આવ્યા

<p>Gujarat Election: બોટાદમાં ભાજપે સસ્પેન્ડ કરેલા 12 સભ્યોને ફરી પાર્ટીમાં લેવામાં આવ્યા</p>

Gujarat Election: સુરતમાં AAP સંગઠન મંત્રી રજનીકાંત વાઘાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

<p>Gujarat Election: સુરતમાં AAP સંગઠન મંત્રી રજનીકાંત વાઘાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ</p>

Gujarat Assembly Elections: પાદરામાં બીજેપીએ 48 હોદ્દેદારોને સસ્પેન્ડ કરતા ખળભળાટ

<p style="text-align: justify;"><strong>Gujarat Assembly Elections 2022:</strong> થોડા દિવસ પહેલા પાદરા ભાજપમાં ભંગાણ પડ્યું હતું. જે ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે બીજેપીમાં ફરી હડકંપ સામે આવ્યો છે. પાદરા વિધાનસભામાં પાદરા શહેર અને તાલુકાના ભાજપના હોદેદારોએ પાર્ટી વિરુદ્ધ અપક્ષના ઉમેદવારને સમર્થન કરતા પાર્ટીના નિયમો વિરુદ્ધ અનુશાહીનતા આચરનાર 48 જેટલા હોદેદારોને સસ્પેન્ડ કર્યા છે. વડોદરા જિલ્લા ભાજપના કાર્યકરી પ્રમુખ બી.જે.બ્રહ્મભટ્ટે તમામને સસ્પેન્ડ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.</p> <p style="text-align: justify;">પાદરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ચૂંટણી લડી રહેલા અપક્ષના ઉમેદવાર દિનુમામાને ખુલ્લું સમર્થન આપતા પાદરા તાલુકા ભાજપના કેટલાક હોદેદારો અને ભાજપમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયતના બે સદસ્યોને નગરપાલિકાના 10 અને તાલુકા પંચાયતના 14 સદશ્યો સહિત જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસાર સહિત જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ જીતેન્દ્રસિંહજી વાઘેલા તથા પાદરા એ.પી.એમ.સી ના પ્રમુખ પ્રવીણ સિંધા સહિત પાદરા બક્ષીપંચ મોર...

ABP C-Voter Gujarat Poll: 15 કે 20 નહી, આટલા ટકા ગુજરાતના મત AAPને મળવાનું અનુમાન, ભાજપ-કૉંગ્રેસ બંનેને ઝટકો

<p><strong>ABP C-Voter Gujarat Opinion Poll 2022:</strong> ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે માંડ એક સપ્તાહ બાકી છે. તાજેતરના સર્વેમાં AAPને મળી રહેલા વોટ શેરથી ભાજપ-કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ABP ન્યૂઝ સી-વોટર ઓપિનિયન પોલમાં જે વોટ શેર મળી રહ્યો છે, આના કારણે BJP (BJP) અને કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે.</p> <p>એબીપી ન્યૂઝ માટે સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના ઓપિનિયન પોલમાં ભાજપને આ વખતે 45.4 ટકા વોટ શેર મળવાની સંભાવના છે. ભાજપને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં 3.7% વોટ શેરનું નુકસાન સહન કરવું પડી શકે છે. સર્વે અનુસાર, કોંગ્રેસને 29.1 ટકા વોટ શેર મળી શકે છે, જે મુજબ પાર્ટીને 12.4 ટકા વોટ શેર ઘટી શકે છે. ઓપિનિયન પોલના પરિણામો અનુસાર, આમ આદમી પાર્ટીને 20.2 ટકા વોટ શેર મળી રહ્યા છે.</p> <p><strong>સર્વેઃ ગુજરાત ચૂંટણી 2022માં કોને કેટલો વોટ શેર મળશે?</strong></p> <p>ભાજપ - 45.4% વોટ શેર<br />કોંગ્રેસ - 29.1% વોટ શેર<br />AAP - 20.2% વોટ શેર<...

Gujarat Assembly Election 2022: દિયોદરમાં કોગ્રેસને લાગ્યો મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ કોગ્રેસમાંથી આપ્યું રાજીનામું

<p>દિયોદરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન અગાઉ દિયોદરમાં કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દિયોદર પૂર્વ ધારાસભ્ય અનિલ માળીનું કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. અનિલ માળીએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જોરાભાઈ દેસાઈ, માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન કરશનભાઈ દેસાઈએ અનિલ માળીને સમર્થન આપ્યું છે. અનિલ માળી આવતીકાલે દિયોદરમાં સી.આર પાટીલના હાજરીમાં ભાજપનો કેસ ધારણ કરી શકે&nbsp;છે.</p> <p><br /><img src="https://ift.tt/xg69zFc" /></p> <h4 class="article-title ">Gujarat Election 2022: ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આટલા લાખ પુરુષ મતદાતાઓએ નહોતું કર્યું મતદાન</h4> <p>Male Voters In Election : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે પુરૂષ મતદારોની સંખ્યામાં વધારો થયો છે. પુરૂષ મતદારોની સંખ્યામાં 3.6 લાખનો વધારો થયો છે. પરંતુ એટલા જ પુરૂષ મતદારો આ વખતે મતદાન કરે છે કે કેમ તે જોવાનું રહેશે કારણ કે ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કેટલા લાખ પુ...

Gujarat Election 2022: અઢી વર્ષથી 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યુ છેઃ PM મોદી

<p>પાલનપુરઃ વડાપ્રધાન મોદીએ પાલનપુરમાં ચૂંટણી સભા સંબોધિત કરી હતી. લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સોલાર એનર્જીનું મોટુ અભિયાન ચલાવવા માંગીએ છીએ. બાયો ગેસ માટેની ચિંતા સરકારે કરી છે. દરેક જિલ્લામાં 75-75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની&nbsp; દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી <a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> જીનું પાલનપુર વિધાનસભા ખાતે વિજય સંકલ્પ સંમેલન <a href="https://twitter.com/hashtag/%E0%AA%86%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87_%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA_%E0%AA%9C?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#આવશે_તો_ભાજપ_જ</a> <a href="https://ift.tt/BpXIFes> &mdash; BJP Gujarat (@BJP4Gujarat) <a href="https://twitter.com/BJP4Gujarat/status/1595647559535501314?ref...