Skip to main content

Posts

Showing posts from February, 2024

Gujarat News : જામકંડોરણાના આંચવાડમાં અસામાજિક તત્વોનો આતંક

<p>Gujarat News : &nbsp;જામકંડોરણાના આંચવાડમાં અસામાજિક તત્વોનો આતંક&nbsp;</p>

રાજ્યના ખેડૂતો પર ફરી એકવાર માવઠાનું સંકટ, બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

<p><strong>Gujarat Weather:</strong> રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાયું છે. કાલથી બે દિવસ રાજ્યમાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાનું અનુમાન વ્યકત કર્યું છે. હવામાન વિભાગના મતે 1 માર્ચ એટલે કે કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 2 માર્ચના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની સાથોસાથ કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.</p> <p>ઉત્તર ભારતના લોકોને ઠંડીથી રાહત મળી હશે અને તાપમાનમાં વધારાને કારણે તેઓ દિવસ દરમિયાન ગરમી અનુભવી રહ્યા છે, પરંતુ આગામી થોડા દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના 48 જિલ્લામાં તોફાન સાથે કરા પડી શકે છે. આ જિલ્લાઓમાં મોટા કરા પડી શકે છે. હવામાન વિભાગે ભારે પવન અને વરસાદની ચેતવણી જારી કરી છે.</p> <p>સ્કાયમેટના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે (29 ફેબ્રુઆરી) અને 1 માર્ચે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સ...

Gujarat Assembly | ગૃહમાં ઉઠ્યો પાકવીમાનો મુદ્દે, વિમલ ચુડાસમાએ શું કરી માંગ?

<p>Gujarat Assembly | ગૃહમાં ઉઠ્યો પાકવીમાનો મુદ્દે, વિમલ ચુડાસમાએ શું કરી માંગ?</p>

Gujarat: ગુજરાતમાં બે દિવસ બાદ માવઠાની આગાહી, કઇ તારીખે ક્યાં પડશે વરસાદ?

<p>Gujarat:&nbsp;રાજ્યમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. આ બધા વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.</p> <p>અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં આવી રહેલા પલટાને લઈને હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.</p> <p>હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.</p> <p>હવામાન વિભાગના મતે આગામી શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ વરસી શકે છે તો શનિવારે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.</p> <p><strong>બનાસકાંઠામાં ખેડૂતોને સાવચેતી રાખવાની સૂચના</strong> <br /><br />બનાસકાંઠા જિલ્લા...

Gujarat News । જૂની પેન્શન યોજના મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકાર સામે ચડાવી બાયો

<p>Gujarat News । જૂની પેન્શન યોજના મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકાર સામે ચડાવી બાયો&nbsp;</p>

Gujarat Rain Forecast | માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાજ્યના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી

<p>Gujarat Rain Forecast | માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાજ્યના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી</p>

Gujarat Weather | ગુજરાતમાં ફરી પડશે માવઠું, કઈ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ?

<p>Gujarat Weather | ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં માવઠાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p>

Gujarat News : ધંધુકા - ખેડા હાઈવે પર સર્જાયો અકસ્માત, 5ના થયા મોત

<p>Gujarat News : ધંધુકા - ખેડા હાઈવે પર સર્જાયો અકસ્માત, 5ના થયા મોત&nbsp;</p>

Gujarat: લોકસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ફટકો, આ દિગ્ગજ આદિવાસી નેતા આજે જોડાશે ભાજપમાં

<p>Gujarat:&nbsp; લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી નારણ રાઠવા આજે ભાજપમાં જોડાશે. તેઓની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાશે.</p> <p>રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પહોંચે એ પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો હતો. આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા આજે પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયો ધારણ કરશે. માર્ચ મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયામાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થશે તે અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે.</p> <p>રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં આદિવાસી વિસ્તાર દાહોદ, ગોધરા અને પંચમહાલમાંથી પસાર થવાની છે ત્યારે એ પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટાઉદેપુરથી પાંચ વખત લોકસભાના સાંસદ રહેલા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાશે. નારણ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે અને આદિવાસી સમાજનો મોટો ચહેરો છે.</p> <p><br /><img src="https://ift.tt/vxgAJrU" /></p> <p>...

Gujarat: રાજ્યમાં 39 હજારથી વધુ લોકો પાસે દારુની પરમિટ, સરકારને દારુ પરવાનાથી કરોડોની આવક

<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યમાં વર્ષ 2023ની સ્થિતિએ 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમિટ હોવાની વિગતો સામે આવી છે. &nbsp;કૉંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરના પ્રશ્નમાં &nbsp;વિધાનસભામાં આ વિગતો સામે આવી છે. &nbsp;છેલ્લા 3 વર્ષમાં 14 હજાર 696 દારૂની પરમિટ માટે નવી અરજીઓ મળી છે. &nbsp;જ્યારે 30 હજાર 112 લોકોની દારૂની પરમિટ રીન્યુ કરવામાં આવી છે.&nbsp;</p> <p>સરકારને દારૂના પરવાનાથી કરોડો રુપિયાની આવક થઈ છે. &nbsp;3 વર્ષમાં દારૂના નવા પરવાના હેઠળ 8 કરોડ 75 લાખ 87 હજાર 300 રૂપિયાની આવક થઈ છે. &nbsp;3 વર્ષમાં દારૂના રીન્યુ પરવાના હેઠળ 29 કરોડ 80 લાખ 33 હજાર 300 રૂપિયાની આવક રાજ્ય સરકારને થઈ છે. &nbsp;છેલ્લા 3 વર્ષમાં સરકારને દારૂના પરવાના હેઠળ 38 કરોડ 56 લાખ 20 હજાર 600 રૂપિયાની આવક થઈ છે. &nbsp;વિધાનસભામાં પ્રશ્નોતરીમાં સરકારે જવાબ આપ્યો હતો.&nbsp;</p> <p><strong>વિદેશી દારૂ પીવાની પરમિટ</strong></p> <p>ગુજરાતનાં દારૂબંધીના નિયમમાં કેટલીક છુટછાટ આપી &nbsp;રાજ્યના લોકોને પોતાનું ...

Gujarat News : રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાઈ અકસ્માતની વણઝાર

<p>Gujarat News : રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાઈ અકસ્માતની વણઝાર&nbsp;</p>

Gujarat Politics: નારાજ મુમતાઝ પટેલ વિશે, AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

<p><strong>Gujarat Politics:</strong>લાંબા સમયથી ચાલી રહેલી અવઢવ બાદ&nbsp; બાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે 2024ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન થઈ ચૂક્યું છે. ત્યારે ભરૂચ બેઠક ચૈતર વસાવાને કારણે પહેલેથી જ ચર્ચામાં હતી એવામાં હવે ગઠબંધન થતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા ગઠબંધન કરતા 2 સીટ આમ આદમીને ફાળવી છે. જેમાં ભાવનગર અને ભરૂચનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, &nbsp;કૉંગ્રેસ તરફથી આ બેઠક પર પહેલેથી જ પોતાનો દાવો કરી રહેલા કૉંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ આ નિર્ણયથી નારાજ છે. ત્યારે હવે તેમને મનાનવવાના પ્રયાસો થઇ રહ્યાં છે.</p> <p>આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું&nbsp; છે. મીડિયા સમક્ષ રૂબરૂ થતાં તેમણે જણાવ્યું છે કે, ગઠબંધન બાદ દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ નારાજ છે. તેમની નારાજગી દૂર કરવા માટે બેઠક કરીશું અને વાતચીત કરીને મુમતાઝની નારાજગી દૂર કરીશું. &nbsp;</p> <p>ઉલ્લખનિય છે કે, &nbsp;આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા દર...

Gujarat News : દારૂની મહેફીલ અને મારામારીના આરોપમાં 3 PI સસ્પેન્ડ

<p>Gujarat News : દારૂની મહેફીલ અને મારામારીના આરોપમાં 3 PI સસ્પેન્ડ&nbsp;</p>

PM Modi In Gujarat | લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન ગુજરાતના આ વિસ્તારને આપશે સ્પેશિયલ ગિફ્ટ

<p>PM Modi In Gujarat | લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન ગુજરાતના આ વિસ્તારને આપશે સ્પેશિયલ ગિફ્ટ</p>

PM Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે દ્વારકા, રાજકોટને આપશે કરોડોની ભેટ

<p><strong>PM Modi Gujarat Visit Live Updates:</strong>&nbsp;પ્રધાનમંત્રી મોદી સવારે દ્વારકાધીશના દર્શન કરશે.&nbsp; &nbsp;8.25 મિનિટે પીએમ મોદી સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન કરશે. અહીંના લોકોની માંગને ધ્યાનમાં રાખીને સિગ્નેચર બ્રિજનું નવુ નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે દ્વારકામાં એક બેઠકમાં પણ સામેલ થશે અને કરોડો રૂપિયાની યોજનાનું ખાતમુહૂર્ત કરશે.</p> <p>પીએમ મોદી માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતને અનેક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. રાજકોટમાં ગુજરાતની સૌપ્રથમ એઈમ્સનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. 750 બેડની ક્ષમતાવાળી રાજકોટ એઈમ્સમાં આમ જનતાને આંતરરાષ્ટ્રીય સ્તરની મેડિકલ સુવિધાઓ સસ્તા દરેથી મળશે. પીએમ મોદી રાજકોટમાં બનેલી ગુજરાતની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું લોકાર્પણ કરશે.</p> <p>જામનગરથી પીએમ મોદી સીધા દ્વારકા જશે. જ્યાં બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ ઓખા-બેટ દ્વારકા વચ્ચે 900 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સિગ્નેચર બ્ર...

Gujarat Congress : લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કેમ છોડી 2 મહત્વની બેઠકો જાણો રોહન ગુપ્તા પાસેથી?

<p>Gujarat Congress : લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કેમ છોડી 2 મહત્વની બેઠકો જાણો રોહન ગુપ્તા પાસેથી?</p>

Gujarat News : રાજ્યમાં ઠંડીને લઇ મહત્વના સમાચાર

<p>Gujarat News : રાજ્યમાં ઠંડીને લઇ મહત્વના સમાચાર&nbsp;</p>

PM Modi Gujarat Visit | ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના આ શહેરમાં આજે કરશે રોડ શો

<p>PM Modi Gujarat Visit | ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના આ શહેરમાં આજે કરશે રોડ શો</p>

Gujarat High Court: બિલ્કીસ બાનો કેસના આરોપીને કોર્ટે આપી 10 દિવસના પેરોલ, જાણો કારણ

<p><strong>Gujarat High Court:</strong> ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે (23 ફેબ્રુઆરી) બિલ્કીસ બાનો કેસના દોષી રમેશ ચંદનાને 10 દિવસની પેરોલ આપી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રમેશ ચંદનાને તેના ભત્રીજાના લગ્નમાં સામેલ થવાનું હતું, આ માટે તેણે ગયા અઠવાડિયે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમના ભત્રીજાના લગ્ન 5 માર્ચના રોજ થવાના છે. રમેશ ચંદના આ કેસનો બીજો આરોપી છે જેને પેરોલ આપવામાં આવ્યા છે.</p> <p><strong>ગુનેગારોએ 21 જાન્યુઆરીએ આત્મસમર્પણ કર્યું હતું</strong></p> <p>સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 21 જાન્યુઆરીએ 11 દોષિતોએ આત્મસમર્પણ કર્યું હતું. આ તમામને 2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને પીડિતાના પરિવારના દસ સભ્યોની હત્યા માટે સજા કરવામાં આવી હતી. તેની અરજીમાં દોષિતે કોર્ટને કહ્યું કે તેને તેની બહેનના પુત્રના લગ્નમાં હાજરી આપવી હતી. શુક્રવારે જસ્ટિસ દિવ્યેશ જોશીના આદેશ અનુસાર રમેશને દસ દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા છે.</p> <p><strong>રમેશને પહેલા પણ પેરોલ મળી ચૂકી છે</strong></p> <p...

Gujarat Weather Updates | આગામી ત્રણ દિવસ કેવી રહેશે ઠંડી, જુઓ શોર્ટ વીડિયોમાં

<p>Gujarat Weather Updates | આગામી ત્રણ દિવસ કેવી રહેશે ઠંડી, જુઓ શોર્ટ વીડિયોમાં&nbsp;</p>

પીએમ મોદીની ગુજરાતને વધુ એક ગેરેન્ટી, અમૂલને ડેરીને સેક્ટરની સૌથી મોટી કંપની બનાવવાની આપી ગેરેન્ટી

<p><strong>Golden Jubilee of Gujarat Milk Federation:</strong> વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહિલા શક્તિ એ ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ છે. તેમણે ગુરુવારે (22 ફેબ્રુઆરી, 2024) તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં આ વાત કહી હતી. અમદાવાદમાં જનસભા દરમિયાન પીએમ મોદીએ કહ્યું- હું માનું છું કે આજે આપણે વિશ્વમાં સૌથી વધુ ડેરી ઉત્પાદક દેશ છીએ. ભારતમાં દૂધ ઉત્પાદનમાં 60 ટકાનો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં દૂધની ઉપલબ્ધતામાં પણ વધારો થયો છે. ભારતમાં ડેરી ક્ષેત્ર 6 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે, જ્યારે વિશ્વમાં આ ક્ષેત્ર 2 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે.</p> <p>પીએમ મોદીના કહેવા પ્રમાણે, "આપણી મહિલાઓ, આપણી માતાઓ અને બહેનો તેની તાકાત છે. ભારતના ડેરી સેક્ટરની વાસ્તવિક કરોડરજ્જુ મહિલા શક્તિ છે. આજે અમૂલ સફળતાની ટોચે છે, જેની પાછળ મહિલા શક્તિ છે. હું માનું છું કે ભારતનો વિકાસ થશે. આ માટે ભારતની મહિલાઓની આર્થિક શક્તિ વધારવી જરૂરી છે. "</p> <p>પીએમ મોદીએ તેમના સંબોધનમાં અમૂલ બ્રાન્ડની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને તેને સહકારની શક્તિ ગણાવ...

PM Modi in Gujarat Live: મોદી-શાહની જોડીએ સહકારથી સમૃદ્ધિનું સૂત્ર આપ્યુ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

<p>PM Modi in Gujarat Live: PM Modi Visit:&nbsp; વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું કે પીએમ ગુરુવારે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. પીએમ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.</p> <p><strong>જાણો સંપૂર્ણ કાર્યક્રમ&nbsp;</strong></p> <p>-પીએમ મોદી 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10.45 કલાકે અમદાવાદ પહોંચશે. અહીં પીએમ મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.</p> <p>-પીએમ મોદી બપોરે 12.45 કલાકે મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તે પછી લગભગ 1 વાગ્...

PM Modi in Gujarat Live: આજે PM મોદીના હસ્તે વિકાસની વણઝાર, અમદાવાદ, મહેસાણા, નવસારી અને તાપીના કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

<p>PM Modi in Gujarat Live: PM Modi Visit:&nbsp; વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું કે પીએમ ગુરુવારે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. પીએમ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.</p> <p><strong>જાણો સંપૂર્ણ કાર્યક્રમ&nbsp;</strong></p> <p>-પીએમ મોદી 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10.45 કલાકે અમદાવાદ પહોંચશે. અહીં પીએમ મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.</p> <p>-પીએમ મોદી બપોરે 12.45 કલાકે મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તે પછી લગભગ 1 વાગ્...

PM Modi Visit: આજે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી, 57 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની આપશે ભેટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

<p>PM Modi Visit:&nbsp; વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું કે પીએમ ગુરુવારે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. પીએમ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">યશસ્વી પ્રધાનમંત્રી શ્રી <a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> જીના ગુજરાત પ્રવાસની રૂપરેખા<br /><br />તારીખ: 22 ફેબ્રુઆરી, 2024 - ગુરુવાર<br /><br />લાઈવ નિહાળો:<br />&bull; <a href="https://ift.t...

PM Modi: આવતીકાલે પીએમ મોદીની ગુજરાતમાં ત્રણ સભા, જાણો એક દિવસીય કાર્યક્રમની રૂપરેખા

<p><strong>PM Narendra Modi Gujarat Visit:</strong> ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના એક દિવસીય ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, ગુજરાતના એક દિવસના પ્રવાસમાં પીએમ મોદી ત્રણ સભાને સંબોધશે.</p> <p>લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં ભાજપે જબરદસ્ત રીતે કમર કસી છે. રાજ્યમાં ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવા માટે હવે ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં આવ્યા છે. આ બધાની વચ્ચે પીએમ મોદીની એક દિવસીય ગુજરાત વિઝીટનું આયોજન કરવામા આવ્યુ છે. આવતીકાલે ગુજરાતમાં ત્રણ ઝૉનમાં પીએમ મોદીની જંગી સભા યોજાશે, જાણો અહીં શું છે પીએમ મોદીના કાર્યક્રમની રૂપરેખા....</p> <p>પીએમ મોદી આવતીકાલે 22 તેમજ 24 અને 25 દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે, જેમાં પ્રથમ દિવસ એટલે કે 22 તારીખે પીએમ મોદી વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તેમજ ત્યાર બાદ તેઓ 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ તેમજ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે.&nbsp;...

Gujarat Highcourt : NCLTમાં ઈલેકટ્રીક ગેજેટ પર પ્રતિબંધનો વિવાદ, જુઓ શું છે સંપૂર્ણ મામલો

<p>Gujarat Highcourt : NCLTમાં ઈલેકટ્રીક ગેજેટ પર પ્રતિબંધનો વિવાદ, જુઓ શું છે સંપૂર્ણ મામલો&nbsp;</p>

Gujarat Assembly | નાળીયેરીના પાકમાં સફેદ માખીથી નુકસાનઃ વિમલ ચુડાસમા

<p>Gujarat Assembly | નાળીયેરીના પાકમાં સફેદ માખીથી નુકસાનઃ વિમલ ચુડાસમા&nbsp;</p>

Gujarat Vidhansabha: ગૃહમાં ગુંજ્યો 'નકલી કાંડ'નો મુદ્દો, કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ, સરકારે શું આપ્યા જવાબ ?

<p><strong>Gujarat Budget Session News:</strong> ગુજરાત વિધાનસભામાં અત્યારે સત્ર ચાલી રહ્યું છે, એક મહિનાના આ શિયાળુ સત્રમાં હાલ સરકાર અનેક પ્રશ્નોના જવાબો આપી રહી છે, ત્યારે આજે કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા ફરી એકવાર સરકારને ગૃહમાં ઘેરવાનો પ્રયાસ થયો હતો. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં સરકાર સામે નકલી કાંડના મુદ્દાને ઉછાળ્યો હતો, આ મુદ્દા બાદ કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો વળી, આજના દિવસ માટે કોંગ્રેસે ગૃહમાંથી વૉકઆઉટ પણ કર્યુ છે.&nbsp;</p> <p>હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ સરકાર સામે પ્રશ્નોત્તરી કરીને જવાબો માંગ્યા હતા, જેમાં આજે વિધાનસભા ગૃહમાં 'નકલીકાંડ'નો મુદ્દો ગુંજ્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા આજે આ મુદ્દે ગૃહમાંથી વૉકઆઉટ કર્યુ છે. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યો હતો કે, વિપક્ષ પેટા પ્રશ્નો પુછી શકે છે, પણ વર્તન અયોગ્ય છે. કોંગ્રેસ પક્ષના નેતાએ આજના દિવસે સસ્પેન્ડ કરવા દરખાસ...

Gujarat Weather: ગુજરાતનાં વાતાવરણમાં પલટો, ધુમ્મસથી વિઝિબિલીટી ઘટી; ઘઉં, ધાણા, જીરૂના પાકને અસર થવાની ખેડૂતોને ભીતી

<p><strong>Gujarat Weather:</strong> અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે ઠંડી અને દિવસેગરમીથી હાલ તો મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાનનો પારો સૌથી વધુ 36.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે.</p> <p>તો બીજી તરફ આજે સવારથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ પણ છવાયું છે. પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. તો રાજકોટ જિલ્લાના જેતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસભર્યુ વાતાવરણ છવાયું છે. ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટતાવાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ઘઉં, ધાણા, જીરૂના પાકને પણ અસર થવાની ખેડૂતોને ભીતી સતાવી રહી છે.</p> <p>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોમવારે રાત્રે રાજધાની દિલ્હીમાં વરસાદે હવામાનનો મૂડ બદલી નાખ્યો હતો, જ્યારે ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વીજળી ઠ...

Gujarat News : સામાજિક ન્યાય અધિકારીતા હેઠળના નિગમોમાં મહેકમ ખાલી હોવાનું આવ્યું સામે

<p>Gujarat News : સામાજિક ન્યાય અધિકારીતા હેઠળના નિગમોમાં મહેકમ ખાલી હોવાનું આવ્યું સામે&nbsp;</p>

PM modi Gujarat Visit | PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે

<p>PM modi Gujarat Visit | PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે</p>

Gujarat News | 13 દેશનું પ્રતિનિધિ મંડળ વિદ્યા સમીક્ષા કેન્દ્રની લેશે મુલાકાત

<h2 class="title style-scope reel-player-header-renderer">Gujarat News | 13 દેશનું પ્રતિનિધિ મંડળ વિદ્યા સમીક્ષા કેન્દ્રની લેશે મુલાકાત</h2>

Gujarat News : વાપીમાં 38 વર્ષીય બેંક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

<p>Gujarat News : વાપીમાં 38 વર્ષીય બેંક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત&nbsp;</p>

Gujarat News : યુટ્યુબર મંગેશ પ્રજાપતિ સામે નોંધાયો ગુનો, વૃદ્ધ સાથે પ્રેન્ક કરવું પડ્યું ભારે

<p>Gujarat News : યુટ્યુબર મંગેશ પ્રજાપતિ સામે નોંધાયો ગુનો, વૃદ્ધ સાથે પ્રેન્ક કરવું પડ્યું ભારે&nbsp;</p>

Gujarat | 20મી ફેબ્રુઆરીએ યોજાશે પ્રાથમિક શિક્ષકોનો બદલી કેમ્પ

<p>Gujarat | 20મી ફેબ્રુઆરીએ યોજાશે પ્રાથમિક શિક્ષકોનો બદલી કેમ્પ&nbsp;</p>

Gujarat Weather Updates | ભર શિયાળે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની કરાઈ આગાહી

<p>Gujarat Weather Updates | ભર શિયાળે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની કરાઈ આગાહી&nbsp;</p>

Gujarat: કચ્છના તત્કાલીન 2 IPS, 3 Dy.sp અને 1 PSI સહિત 19 સામે ફરિયાદ, જાણો વધુ વિગતો

<p><strong>ભૂજ:</strong> કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છના તત્કાલિક SP, DYSP, PSI સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015 ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાંઆવી છે.&nbsp;</p> <p>પશ્ચિમ કચ્છ CIDએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે. &nbsp;2015ના વર્ષનો આ બનાવ છે જેમાં સુપ્રિમના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ફરિયાદ ના લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે. ફરિયાદીના અપહરણની ફરિયાદ પણ ના લેતા પોલીસ અધિકારીઓ સામે કેસ થયો છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. ગુજરાતના 2 &nbsp;IPS અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. &nbsp;ગુજરાતના 3 Dy.SP , એક PSI સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. &nbsp;બીજી તરફ, ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે.</p> <p>વર્ષ 2015ના એક કેસમા પુર્વ કચ્છના પોલીસ અધિકારી સહિત 1...

Gujarat Assembly Budget Session | જાણો બજેટ સત્રના પહેલા દિવસે શું શું થશે?, જુઓ અહેવાલ

<p>Gujarat Assembly Budget Session | જાણો બજેટ સત્રના પહેલા દિવસે શું શું થશે?, જુઓ અહેવાલ</p>