Skip to main content

Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી


<p><strong>Gujarat Congress :</strong> ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસે તાત્કાલિક અસરથી અલગ-અલગ કમિટીઓની જાહેરાત કરી છે. &nbsp;ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કૉંગ્રેસે &nbsp;આક્રમક રણનીતિ અપનાવી છે. &nbsp;રાજ્યમાં વિવિધ કમિટીઓ બનાવી દિગ્ગજ નેતાઓને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા રચાયેલી વિવિધ કમિટીઓના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. <a href="https://t.co/6omZYtx5Ef">pic.twitter.com/6omZYtx5Ef</a></p> &mdash; Gujarat Congress (@INCGujarat) <a href="https://twitter.com/INCGujarat/status/2029538064792723534?ref_src=twsrc%5Etfw">March 5, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><br /><strong>ગુજરાત કૉંગ્રેસમાં આ દિગ્ગજ નેતાઓને સોંપાઈ જવાબદારીઓ</strong></p> <p>ભરતસિંહ સોલંકીને રણનીતિ કમિટીના ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />લાલજી દેસાઈને રણનીતિ કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે. &nbsp;<br />હેમાંગ વસાવાડાને રણનીતિ કમિટીના કન્વીનર બનાવાયા છે.&nbsp;</p> <p>શક્તિસિંહ ગોહિલને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />પરેશ ધાનાણીને કેમ્પેઈન કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે. &nbsp;<br />સાંસદ ગેનીબેન ઠાકોરને કેમ્પેઈન કમિટીના કન્વીનર બનાવાયા છે.&nbsp;</p> <p>સિદ્ધાર્થ પટેલ ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />જીજ્ઞેશ મેવાણીને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />બિમલ શાહને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના કન્વીનર બનાવાયા છે.&nbsp;</p> <p>જગદીશ ઠાકોરને કાર્યક્રમ અમલીકરણ સમિતિના ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />ઈન્દ્રવિજયસિંહને કાર્યક્રમ અમલીકરણ સમિતિના વાઈસ ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />હિંમતસિંહ પટેલ કાર્યક્રમ અમલીકરણ સમિતિના કન્વીનર બનાવાયા છે.&nbsp;</p> <p>શૈલેષ પરમારને ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />ઋત્વિક મકવાણાને ચૂંટણી ઢંઢેરા સમિતિના વાઈસ ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />ડૉ. મનીષ દોશીને ચૂંટણી ઢંઢેરા સમિતિના કન્વીનર બનાવાયા છે.&nbsp;</p> <p>અમી યાજ્ઞિકને મીડિયા કમિટીના ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />લલિત કગથરાને મીડિયા કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />ગ્યાસુદીન શેખને &nbsp;મીડિયા કમિટીના કન્વીનર બનાવાયા છે.&nbsp;</p> <p>કદીર પિરઝાદાને પબ્લિસિટી કમિટીના ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />અનંત પટેલને પબ્લિસિટી કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે.&nbsp;<br />ચેતન રાવલને પબ્લિસિટી કમિટીના કન્વીનર બનાવાયા છે.&nbsp;</p> <p><strong>ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી</strong></p> <p>ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2026 ના મે મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરની વિવિધ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. વિધાનસભાનું વર્તમાન <a title="બજેટ" href="https://ift.tt/Jb5GXDE" data-type="interlinkingkeywords">બજેટ</a> સત્ર પૂર્ણ થતાની સાથે જ એટલે કે &nbsp;માર્ચ 2026 ના અંતિમ દિવસોમાં ચૂંટણીની સત્તાવાર તારીખોનું એલાન કરવામાં આવશે. વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી બંધારણીય જોગવાઈઓ મુજબ સમયસર ચૂંટણી યોજવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...