Skip to main content

Posts

Showing posts from February, 2023

Gujarat: ડુંગળીના ભાવને લઈને AAP નેતા ઈસુદાન ગઢવીનો મોટો દાવો

<p><span style="font-weight: 400;">Gujarat: ડુંગળીના ભાવને લઈને AAP નેતા ઈસુદાન ગઢવીનો મોટો દાવો&nbsp;</span></p>

Gujarat: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 26  સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયાનો વિધાનસભામાં સરકારે સ્વીકાર કર્યો 

<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાતમાં વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે છેલ્લા બે વર્ષમાં કુલ 26 સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયા છે. &nbsp;રાજ્ય સરકારે વિધાનસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. &nbsp;વર્ષ 2021માં કુલ 124 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહ અકુદરતી રીતે મોતને ભેટ્યા હતા. &nbsp;વર્ષ 2022માં કુલ 116 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહો અકુદરતી રીતે મોતને ભેટ્યા હતા.&nbsp;</p> <p>વર્ષ 2021માં કુલ 32 સિંહો મૃત્યુ પામ્યા હતા તેમાંથી 5 સિંહ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. &nbsp; 2021માં કુલ 31 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહણના અકુદરતી મૃત્યુ થયા હોવાનું સરકારે જણાવ્યું છે. &nbsp;2021માં કુલ 61 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 2 સિંહબાળ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા.</p> <p>વર્ષ 2022માં કુલ 21 સિંહના મૃત્યુ થયા તે પૈકી 3 સિંહ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. &nbsp;કુલ 28 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 4 સિંહણના અકુદરતી રીતે મોત થયું છે. &nbsp;2022માં કુલ 62 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 6 ...

Gujarat : યુવરાજસિંહને કોણે પોલીસ રક્ષણ આપવાની કરી માંગ? જુઓ શું છે સમગ્ર વિગત?

<p>Gujarat : યુવરાજસિંહને કોણે પોલીસ રક્ષણ આપવાની કરી માંગ? જુઓ શું છે સમગ્ર વિગત?</p>

Gandhinagar: ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં પાસ

<p><strong>Gujarat Assembly passes bill:&nbsp;</strong> &nbsp;ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં પાસ થયું છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. સુધારા પ્રમાણે ધોરણ-1 અને 2માં વિધેયક લાગુ રહેશે. જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે.</p> <p>ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું હતું. હવેથી તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું હતું. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે.&nbsp;</p> <p><strong>ગુજરાતી ભાષાના...

Gujarat Weather Update: રાજ્યમાંથી શિયાળાએ લીધી વિધિવત વિદાય, જાણો ઉનાળાને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી

<p><strong>Gujarat Weather Update:</strong> રાજ્યમાંથી શિયાળાએ સત્તાવાર વિદાય લીધી છે અને ઉનાળાની શરૂઆત થઈ હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉનાળો શરૂઆતથી આકરો રહેવાનું અનુમાન છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના ઘણા શહેરોમાં 35 થી 37 ડિગ્રી તાપમાન રહેશે. આ વર્ષે ઉનાળામાં હિટવેવની સંભાવના વધારે રહેવાનું હવામાનનું અનુમાન છે. ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધશે. આગામી બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે.</p> <p><strong>આ વખતે ભૂકા કાઢી નાખશે ગરમી! કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને આપી ચેતવણી</strong></p> <p>હવે દેશભરમાં ગરમીનો પારો ઉંચકવા માંડ્યો છે. તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂશાને ગરમી સંબંધિત રોગો અંગે રાજ્યો અને સંઘના પ્રદેશોને ચેતવણી આપી છે. તેમણે દરેકને 'નેશનલ એક્શન પ્લાન' પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. તે જણાવે છે કે દેશના કેટલાક સ્થળોએ તાપમાન પહેલાથી જ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, ગરમીથી થતા રોગો પણ વધવા ...

Gujarat Assembly Updates: શિક્ષણમંત્રીએ ગુજરાતી ભાષા બાબતે રજુ કર્યું વિધેયક Watch Video

<p>Gujarat Assembly Updates: શિક્ષણમંત્રીએ ગુજરાતી ભાષા બાબતે રજુ કર્યું વિધેયક Watch Video&nbsp;</p>

Gujarat Govt Decision: વર્ગ બઢતી અંગે ગુજરાત સરકારે શું કર્યો મોટો નિર્ણય?: watch Video

<p>Gujarat Govt Decision: વર્ગ બઢતી અંગે ગુજરાત સરકારે શું કર્યો મોટો નિર્ણય?: watch Video</p>

Gujarat: રાજ્યમાં બેવડી ઋતુમાં રાજ્યભરમાં બિમારીના વાવડ

<p>Gujarat: રાજ્યમાં બેવડી ઋતુમાં રાજ્યભરમાં બિમારીના વાવડ&nbsp;</p>

Gujarat: રાજકોટ - ચોટીલા હાઇવે પર સરકારી ગાડીમાં મુસાફરોની સવારી

<p>Gujarat: રાજકોટ - ચોટીલા હાઇવે પર સરકારી ગાડીમાં મુસાફરોની સવારી</p>

Gujarat: જાહેર સુવિધા માટે 20.73 હેક્ટર જમીનની ફળવણી

<p>Gujarat: જાહેર સુવિધા માટે 20.73 હેક્ટર જમીનની ફળવણી</p>

Gujarat બાર કાઉન્સિલની મળી આજે મીટિંગ, જાણો શું શું કરાઈ ચર્ચા?: Watch Video

<p>Gujarat બાર કાઉન્સિલની મળી આજે મીટિંગ, જાણો શું શું કરાઈ ચર્ચા?</p>

Gujarat: બે દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

<p>ગાંધીનગર: આજે અને આવતીકાલે તાપમાનનો પારો સ્થિર રહેશે. પરંતુ મંગળવારથી તાપમાનમાં ઘટાડો થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. &nbsp;હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે.&nbsp;</p> <p>હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે બે દિવસ બાદ તાપમાન ઘટી શકે છે. &nbsp; જો કે, આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો 36 ડિગ્રી પર પહોંચી ગયો. &nbsp;અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી અને ભૂજમાં પણ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસા અને વડોદરામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. &nbsp;સુરતમાં તો ગરમીથી બચવા માટે લોકોએ સ્નો પાર્કનો સહારો લીધો છે. &nbsp;શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા સ્નો પાર્કમાં માઈનસ પાંચ ડિગ્રીમાં લોકોએ બરફની મજા માણી હતા. &nbsp;પાટનગર ગાંધીનગરમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં પહોંચ્યા હતા. &nbsp;બાળકો સહિત મોટેરાઓએ વોટર પાર્કમાં નાહીને મજા માણી હતી.&nbsp;&nbsp;</p> <h4 class="article-...

Earthquake: ગુજરાતમાં ફરી ધરા ધ્રુજી, રાજકોટ નજીક ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ

<p style="text-align: justify;"><strong>Earthquake:</strong> એક તરફ સિરિયા અને તુર્કીમાં ભૂકંપના આંચકાથી તબાહી મચી છે તો બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ નજીક ભૂકંપનો આચકો આવ્યો છે. આજે આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા 4.3 હોવાની માહિતી સામે આવી છે. રાજકોટથી 270 કિમી દૂર નોર્થવેસ્ટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર 10 કિમી ઊંડે કેન્દ્રબિંદુ હતું.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Earthquake of Magnitude 4.3 occurred on Feb 26 2023, 15:21:12 IST, Lat: 24.61 &amp; Long: 69.96, Depth: 10 Km ,Location: 270km NNW of Rajkot, Gujarat: National Center for Seismology <a href="https://t.co/GUNgkJFVG7">pic.twitter.com/GUNgkJFVG7</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/statu...

Gujarat: રાજ્યના કરવેરાની આવકમાં વધારો

<p>Gujarat: રાજ્યના કરવેરાની આવકમાં વધારો</p>

Gujarat: એકાઉન્ટ ઓફિસરની 56 જગ્યા માટે આજે સેવા આયોગની પરીક્ષા

<p>Gujarat: એકાઉન્ટ ઓફિસરની 56 જગ્યા માટે આજે સેવા આયોગની પરીક્ષા&nbsp;</p>

Gujarat Weather: રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી

<p>Gujarat Weather: રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી&nbsp;</p>

Gujarat: રાજ્યમાં 24 કલાકમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી

<p>અમદાવાદ: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ આગામી 24 કલાકમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. &nbsp;હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક બાદ 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. &nbsp;જેના કારણે ગરમીમાં વધારો થશે. જો કે 27 ફેબ્રુઆરીએ ફરી 1થી 2 ડિગ્રી તાપમાન ઘટશે. હવામાન વિભાગના મતે ઉત્તર-પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.&nbsp;</p> <p>રાજ્યમાં હજુ પણ વહેલી સવાર તથા રાત્રિના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોર થતા જ ગરમી આકરી થઈ રહી છે. રાજ્યમાં આગામી સમયમાં ગરમી નજીકના સમયમાં વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.&nbsp;</p> <h4 class="article-title ">સોનિયા ગાંધીએ રાજકીય સંન્યાસના આપ્યા સંકેત</h4> <p>કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ દેશમાં માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ તે આ દેશની જીવંત લોકશાહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાજબરેલીથી હવે ચૂંટણી ...

Gujarat Politics: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે 5 નેતાઓને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

<p style="text-align: justify;"><strong>જામનગર:</strong> કોંગ્રેસના 5 આગેવાનોને પક્ષમાંથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર જિલ્લા લઘુમતિ સેલના પ્રમુખ ઈકબાલ સુમરા, સિક્કા નગરપાલિકાના પ્રમુખ જુસબ જાકુભાઈ, કારોબારી સમિતિના ચેરમેન અબ્દુલ કાદરબાપુ, નગરપાલિકાના સભ્ય વલીમામદ સિદિકભાઈ મલેક અને સદસ્ય હેમતસિંહ જેઠવાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરાયા છે.</p> <h4 class="article-title ">સુરતમાં 60 ટન ગૌ-કાષ્ટ તૈયાર કરી પ્રગટાવવામાં આવશે વૈદિક હોળી</h4> <p>રાજ્યમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ,કારણ કે આ પર્યાવરણના લક્ષી છે અને બીજી બાજુ પાંજરાપોળની ગાયોને આનાથી લાભ પણ મળી જશે. પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે 60000 કિલોગ્રામ જેટલી ગૌ-કાષ્...

Gujarat Budget 2023: ભૂપેન્દ્ર સરકાર 2.0ના બજેટની મોટી વાતો, Watch Video

<p>Gujarat Budget 2023: ભૂપેન્દ્ર સરકાર 2.0ના બજેટની મોટી વાતો, Watch Video&nbsp;</p>

Weather Gujarat: આ વિસ્તારમાં પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલું રહેશે તાપમાન?

<p>Weather Gujarat: આ વિસ્તારમાં પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલું રહેશે તાપમાન?</p>

Gujarat Budget: "બજેટમાં નાગરિકોના ભાગે અમૃત ન આવ્યુ" : અમિત ચાવડા

<p>Gujarat Budget: "બજેટમાં નાગરિકોના ભાગે અમૃત ન આવ્યુ" : અમિત ચાવડા&nbsp;</p>

Gujarat Weather: રાજ્યમાં આગામી 48 કલાકમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે

<p>Gujarat Weather: રાજ્યમાં આગામી 48 કલાકમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે&nbsp;</p>

Gandhinagr: રાજ્યના કયા 3 IPS અધિકારીઓને અપાયા પ્રમોશન ? જાણો 

<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. &nbsp;એમ. એસ. ભરાડા અને એચ. આર. ચૌધરીને આઇજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સિવાય &nbsp;આઈપીએસ અધિકારી અમિત વિશ્વકર્માને એડીજીપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. એમ.એસ. ભરાડા 2005ની બેંચના આઈપીએસ અધિકારી છે. &nbsp;એચ. આર. ચૌધરી 2005ની બેંચના આઈપીએસ અધિકારી છે.</p> <p><br /><img src="https://ift.tt/iBny6MY" /></p> <p>આઈપીએસ અધિકારી અમિત વિશ્વકર્માને &nbsp;પ્રમોશન સાથે એડીજીપી એટીએસ અને કોસ્ટલ સુરક્ષામાં મુકાયા છે.&nbsp;&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/uQFVDyB" /></p> <p>&nbsp;</p> <h4 class="article-title ">Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?</h4> <div class="article-data _thumbBrk uk-text-break"> <p>હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવ...

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?

<p><strong>Gujarat Weather Update:</strong> હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે ઉત્તર ગુજરાતના તાપમાનમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે, ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાનમાં પણ વધારો થશે. લઘુત્તમ તાપમાન વધતાં ગરમીમાં વધારો થશે.</p> <p>આગામી પાંચ દિવસમા ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે જોવા મળશે&nbsp; તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં દેશના કેટલાક વિસ્તારોમાં ગરમી માર્ચના પ્રથમ સપ્તાહ જેટલી પડી રહી છે. જે ચાલુ વર્ષના ઉનાળામાં ભીષણ ગરમી પડવાના સંકેતો આપી રહ્યાં છે.</p> <p>માર્ચના શરૂઆતના 15 દિવસમાં જ ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. દિલ્હીમાં સોમવારે 33.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે 1969 પછીનો ફેબ્રુઆરીનો ત્રીજો સૌથી ગરમ દિવસ ...

Gujarat Budget 2023: ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા બજેટમાં શું કરવામાં મોટી જાહેરાત ?

<p><strong>Gujarat Budget 2023, Tourism:</strong> રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. પ્રવાસન વિભાગનું બજેટ જાહેર કરતાં કનુ દેસાઈએ કહ્યું, એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે ૫૬૫ કરોડની જોગવાઇ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.</p> <p>&nbsp;રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની ન...

Gujarat Budget session: અદાણી ગ્રુપે સરકાર પાસે કેટલી જમીન માંગી? AAPના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે શું કહ્યુ?

<p>ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ <a title="બજેટ" href="https://ift.tt/vzf8JXE" data-type="interlinkingkeywords">બજેટ</a> રજૂ કરશે. આપના ધારાસભ્ય હેમંત આહિરે સરકારને સવાલ કર્યો હતો જેના જવાબમાં&nbsp; સરકારે કહ્યું હતું કે અદાણી ગ્રુપે સરકાર પાસે ગૌચર, સરકારી પડતર-ખરાબાની જમીન માંગી છે. અમદાવાદમાં અદ્યતન ટાઉનશિપ માટે 29784 ચો. મી જમીન માંગી છે. તો ગાંધીનગરમાં ટાઉનશિપના હેતુ માટે 61211 ચો. મી જમીન માંગી છે. આ તમામ જમીન અદલા બદલી અંતર્ગત માંગી હોવાનો સરકારે દાવો &nbsp;કર્યો હતો. આપના ધારાસભ્ય હેમંત આહિરના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.</p> <h3 class="article-title ">Gandhinagar: ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના અંગે કુલ કેટલી ફરિયાદ નોંધાઇ ?</h3> <p><strong>Gandhinagar:</strong>&nbsp;હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આજે નાણમંત્રી કનુભાઈ દેસાઈ&nbsp;<a title="બજેટ" href="https://ift.tt/vzf8JXE" d...

Gujarat Budget 2023 Live Updates: આજે નાણામંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરશે

<p>ગાંધીનગરઃ આજે નાણામંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરશે. બજેટના કદમાં 18થી 20 ટકા વધારો થવાની અપેક્ષા છે. ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક સુધારા સાથે વિધાનસભા ગૃહમાંથી પાસ થયું હતું. ગુજરાત વિધાનસભાના સભ્યોએ વિધેયકને બહાલી આપી. વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોએ સર્વાનુમતે બિલ પસાર કર્યું હતું.</p> <p>વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.</p> <p>આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પરીક્ષા અંગેનો નવો કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ જ બાકી રહેલી અને નવી પરીક્ષા લેવાશે. એપ્રિલ મહિના પહેલા પરીક્ષા અંગેનો નવો કાયદો અમલમાં આવી જશે. બિલમા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીનો સમાવેશ નહી થાય. ગેરરીતિના કેસમા બોર્ડ અને યુનિવર્સિટીનો નિર્ણય આખરી રહેશે. અગાઉ બોર્ડ અને યુનિવર્સિટીને પણ કાયદા હેઠળ આવરી ...

Covid-19 Vaccine Certificate: જૂનાગઢમાં કેમ બનાવાયા જૂહી ચાવલા, જયા બચ્ચનના નામે કોરોના વેક્સિન સર્ટિફિકેટ ? જાણો વિગત

<p><strong>Junagadh:</strong> જૂનાગઢમાં અભિનેત્રીઓના નામે કોરોના વેક્સિન સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જયા બચ્ચન, જુહી ચાવલા ઉપરાંત પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફના નામે કોરોના સર્ટિફિકેટ બનાવાયા છે. 100 ટકા ટાર્ગેટ પૂરો કરવા સર્ટિ ઈસ્યુ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે બાદ આરોગ્ય અધિકારીએ કહ્યું, જવાબદારો સામે પગલાં લેવાશે. હાલ સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. એ બી પી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં આરોગ્ય અધિકારીએ ચોકકસ તપાસ થશે તેમ જણાવ્યું છે.</p> <p>અમેરિકામાં ફરી વધ્યા કોરોનાના કેસ, ચાર સપ્તાહમાં એક લાખ 30 હજાર બાળકો થયા સંક્રમિત</p> <p>વિશ્વભરમાં કોરોના મહામારી સામે યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. ભારત સહિત મોટા ભાગના દેશોમાં કોવિડને લગતા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ સરકાર તેને રોકવા માટે દરેક પગલા લઈ રહી છે. આ દરમિયાન અમેરિકાથી આવી રહેલા રિપોર્ટે દરેક માટે ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. અમેરિકામાં કોરોનાના નવા વેરિઅન્ટના&nbsp; કારણે બાળકોમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થયો છે.</p> <p>એક રિપોર્...

Mahisagar: લગ્ન પ્રંસગમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબકતાં 8 જાનૈયાના મોત, શોકનો માહોલ

<p><strong>Mahisagar:</strong> રાજ્યમાં હાલ લગ્નનો માહોલ છે. આ દરમિયાન મહિસાગરમાં લગ્નનો માહોલ શોકમાં ફેરવાયો છે. જાનમાં જતાં ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. ટેમ્પો ખાઇમાં ખાબકતાં 8 લોકોનાં મોત થયા છે.</p> <p><strong>ક્યાં બની ઘટના</strong></p> <p>મહિસાગરના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. પાઘડી લઈને જઈ રહેલા લોડિંગ ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં 30થી વધુ લોકો સવાર હતા. જેમાં 8 લોકોના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી છે. ટેમ્પોમાં 30થી વધુ લોકો સવાર હતા.</p> <p><strong>ઈજાગ્રસ્તોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા</strong></p> <p>અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ ઉપરાંત 108ની 4 ટીમોએ પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી.</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/yX1bc5R" width="631" height="381" scrolling="no">...

Gujarat Assembly: ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં કરાશે વધારો

<p>Gujarat Assembly: ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં કરાશે વધારો</p>

Gujarat Politics: ભાજપે કયા બે જિલ્લાનું સંગઠન વિખેરી નાંખ્યું ? જાણો શું છે કારણ

<p><strong>Gujarat Politics:</strong> ગુજરાતમાં ભાજપે બે જિલ્લાનું સંગઠન વિખેરી નાંખ્યું છે. વડોદરા અને ખેડા જિલ્લાના મુખ્ય સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે. આ બંને જિલ્લાના પ્રમુખે રાજીનામા આપ્યા છે. બંને જિલ્લાના પ્રમુખે સ્વૈછિક રાજીનામા આપ્યા છે.</p> <p><br /><img src="https://ift.tt/l8vAzbf" /></p> <p><strong>પતિએ મોબાઇલમાં જોયો અશ્લીલ વીડિયો, પછી પત્ની સાથે કર્યું એવું કે......</strong></p> <p>ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાટીમાં અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યો. પતિ-પત્ની વચ્ચે ઘરેલું કંકાસમાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી હતી. પત્નીનું સારવારમાં મોત થયું હતું. કંકાસની રાત્રે દંપત્તિએ આઇસક્રીમ ખાધો હતો. સવારે ફરી કંકાસ શરૂ થતાં પતિએ પત્નીને ટર્પેન્ટાઈન જેવો જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી હતી.</p> <p>કિશોર પટેલ અને કાજલ મિશ્રાના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા .કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. ...

Gandhinagar: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, સીએમ ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી એટલે કે ઓમ પ્રકાશ કોહલીનું નિધન થયું છે. ઓપી કોહલીના નિધનના સમાચાર તેમની પૌત્રીએ સોશિયલ મીડિયા પર આપ્યા હતા. તેમણે લખ્યું કે, &nbsp;મારા દાદા શ્રી ઓમપ્રકાશ કોહલી, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદનું નિધન થયું છે. આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">My grandfather Shri Om Prakash Kohli, former governor of Gujarat and Raja Sabha MP, has passed away. <br /><br />His funeral will be held at 11:30am tomorrow at Nigambodh Ghat in New Delhi. <a href="https://t.co/AOqLtaWjRz">pic.twitter.com/AOqLtaWjRz</a></p> &mdash; Karnika (@KarnikaKohli) <a href="https://twitter.com/Karnika...

Gujarat Crime News: ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં પોક્સો હેઠળ 14,522 ગુના નોંધાયા, બાળકીઓ પર થયેલા દુષ્કર્મમાં સજાનો દર માત્ર 1.59 ટકા

<p style="text-align: justify;"><strong>અમદાવાદ:</strong> આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભાના ચોંકાવનારા આંકડા સાથે સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. લોકસભામાં પ્રસ્તુત આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન ૧૪,૫૨૨ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પોકસો કેસમાં ૩૯૮.૫% નો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં પોકસો હેઠળ ૬૧૩ ગુના નોંધાયા હતા. જેમાં ૫ કેસોમાં સજા પડેલ હતી.&nbsp;</p> <p style="text-align: justify;">* છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત પોકસો (POCSO) કાયદા હેઠળ ગુના નોંધાવાના દરમાં ૩૯૮.૫% નો વધારો.<br />* છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત રાજ્ય માં પોક્સો હેઠળ ૧૪,૫૨૨ ગુના નોંધાયા.<br />* છેલ્લા આઠ વર્ષ માં નાની બાળકીઓ ઉપર થયેલા દુષ્કર્મો ના ગુનાઓમાં સજા અપાવવાનો દર (conviction rate) માત્ર ૧.૫૯%<br />* ૧૪,૫૨૨ પોકસો કેસમાં ૨૩૧ કેસ માં જ ગુના પુરવાર થઈ શક્યા.<br />* ગુજરાત રાજ્ય મ...

Gujarat: શાળામાં મંત્રીએ કાપી આપ્યા ભૂલકાના નખ

<p>Gujarat: શાળામાં મંત્રીએ કાપી આપ્યા ભૂલકાના નખ</p>

Mahisagar: મહીસાગરની વધુ એક શાળામાં બળાત્કારના આરોપી આસારામની પૂજા કરવામાં આવતા વિવાદ

<p style="text-align: justify;"><strong>મહીસાગર:</strong> જિલ્લાની વધુ એક પ્રાથમિક શાળામાં આસારામની પૂજાના ફોટો સામે આવતા વિવાદ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ કડાણા તાલુકાની શાળામાં આસારામની પૂજા કરવામાં આવી હોવાની વિગત સામે આવી છે. કડાણા તાલુકાની શાળામાં પણ માતૃ-પિતૃ પૂજન દિવસના નામે આસારામની પૂજા કરવામાં આવી હતી. બે ત્રણ દિવસ પહેલાની ઘટના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. રીતસર મંડપ બાંધી આસારામના મોટો બેનર લગાવી ફોટા મૂકી પૂજા કરવામાં આવી હતી.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/ynapAzA-xlY" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">આસારામના ભકતો દ્વારા અન્ય પ્રાથમિક શાળામાં આસારામની પૂજા કરવામાં આવી હોવાની શક્યતા છે. જિલ્લાની એક બાદ એક શાળાઓ વિવાદમાં આવી રહી...

Rajkot: ગોંડલમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો લીધો જીવ, એક્ટિવા ચાલકનું મોત

<p style="text-align: justify;"><strong>રાજકોટ:</strong> રખડતા ઢોર મામલે સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. હજુ પણ વારંવાર રખડતા ઢોરને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. હવે આવી જ ઘટના સામે આવી છે ગોંડલમાં. ગોંડલમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે. સંજય ભાઈ રાવલ નામના આધેડનું મૃત્યુ થયું છે. ગઇ કાલે રાતે સંજય ભાઈ &nbsp;ને લઈને જતા હતા ત્યારે અચાનક આખલો સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. ગોંડલના ઘોઘાવદર ચોકમાં આ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં સંજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેમનું મોત નિપજ્યું.</p> <h4 class="article-title ">ફેબ્રુઆરીમાં ભૂજમાં ગરમીએ તોડ્યો 50 વર્ષનો રેકોર્ડ</h4> <p><strong>Gujarat Weather: &nbsp;</strong>હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમી આગાહી કરી છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાથી આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી આસપાસ રહેશે. ભુજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી પર પહોંચ્યું છે. જેની સાથે ભૂજમાં છેલ્લા 50 ...

Gujarat Heat wave : ફેબ્રુઆરી મહિનામાં જ કયા શહેરમાં મહત્તમ તાપમાને તોડ્યો 50 વર્ષનો રેકોર્ડ? કેટલું નોંધાયું તાપમાન?

<p>Gujarat Heat wave : ફેબ્રુઆરી મહિનામાં જ કયા શહેરમાં મહત્તમ તાપમાને તોડ્યો 50 વર્ષનો રેકોર્ડ? કેટલું નોંધાયું તાપમાન?</p>

Gujarat Paper Leak Scam : હવે પેપર ફોડનારાની ખેર નથી! જુઓ વિકાસ મકવાણનો ખાસ અહેવાલ

<p>Gujarat Paper Leak Scam : હવે પેપર ફોડનારાની ખેર નથી! જુઓ વિકાસ મકવાણનો ખાસ અહેવાલ</p>

North Gujarat: ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ નહીં મળે ધરોઈ ડેમનું પાણી

<p>North Gujarat: ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ નહીં મળે ધરોઈ ડેમનું પાણી</p>

Gujarat Assembly: "સત્રમાં પેપરલેસ પહેલ કરવી છે": શંકર ચૌધરી

<p>Gujarat Assembly: "સત્રમાં પેપરલેસ પહેલ કરવી છે": શંકર ચૌધરી</p>

Gujarat assembly : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા ગૃહને પેપરલેસ કરવાની કરી જાહેરાત

<p>Gujarat assembly : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા ગૃહને પેપરલેસ કરવાની કરી જાહેરાત&nbsp;</p>

Gujarat Weather : આ વર્ષે બેવડી ઋતુએ સર્જ્યો રેકોર્ડ, જુઓ હવામાન વિભાગે શું કહ્યું?

<p>Gujarat Weather : આ વર્ષે બેવડી ઋતુએ સર્જ્યો રેકોર્ડ, જુઓ હવામાન વિભાગે શું કહ્યું?</p>

Gujarat: સરકારી બોર્ડ અને નિગમોમાં 200 જેટલા પદો માટે સરકાર કરશે નિમણુંકો

<p>Gujarat: સરકારી બોર્ડ અને નિગમોમાં 200 જેટલા પદો માટે સરકાર કરશે નિમણુંકો</p>

Gujarat Weather: ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

<p><strong>Gujarat Weather Update:</strong> ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. બે દિવસમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં તાપમાન વધશે. નલિયામાં તાપમાન 6 ડિગ્રી વધતાં 15 ડિગ્રી પર પહોંચ્યું છે, જ્યારે અમદાવાદમાં 13 અને ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન નોંધાયું.</p> <p><strong>ક્યાં સુધી બેવડી ઋતુનો થશે અનુભવ</strong><br /><br />કચ્છ અને સુરેન્દ્રનગરમાં બપોરે 35 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું તો કેટલાક સ્થળે 34 ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસમાં તાપમાન વધતાં અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીમાંથી 15 ડિગ્રી ઉપર નોંધાશે. 5 દિવસ તાપમાન સૂકું રહેશે. શિયાળામાંથી ઉનાળા તરફ સિઝન જવાને લઈને બેવડી ઋતુ રહેશે. ફેબ્રુઆરી સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. માર્ચ શરૂ થતાં ખરી ગરમીની શરૂઆત થશે.</p> <p>ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે ઘણા લોકોને કામના સંબંધમાં ઘરની બહાર જવું પડે છે, જેના કારણે હીટ સ્ટ્રોક અને હીટ સ્ટ્રોકનું જોખ...

Gujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો કયા શહેરમાં કેટલું છે તાપમાન?

<p>Gujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો કયા શહેરમાં કેટલું છે તાપમાન?</p>

Gujarat University: ગુજરાત યુનિવર્સીટીની બેઠકમાં નવા કુલપતિ તરીકે ચેતન ત્રિવેદીની કરાઈ પસંદગી

<p>Gujarat University: ગુજરાત યુનિવર્સીટીની બેઠકમાં નવા કુલપતિ તરીકે ચેતન ત્રિવેદીની કરાઈ પસંદગી</p>

Gujarat BJP : ભાજપે 4 જિલ્લાના પ્રમુખોની કરી વરણી, કોને ક્યાં બનાવાયા પ્રમુખ?

<p>Gujarat BJP : ભાજપે 4 જિલ્લાના પ્રમુખોની કરી વરણી, કોને ક્યાં બનાવાયા પ્રમુખ?</p>

Gujarat Rioting Case : ગુજરાતને બદનામ કરવાનો કેસ સેશન્સ કોર્ટમાં થયો કમિટ

<p>Gujarat Rioting Case : ગુજરાતને બદનામ કરવાનો કેસ સેશન્સ કોર્ટમાં થયો કમિટ</p>

Gujarat Politics: ભાજપની દ્વારકા અને બનાસકાંઠાની મુખ્ય સમિતિનું વિસર્જન, ચાર જિલ્લાના પ્રમુખો બદલાયા

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> ગુજરાત ભાજપ દ્વારા &nbsp;જિલ્લા સ્તરે સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા આજે 4 જીલ્લા પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. બનાસકાંઠાના ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે કીર્તિ સિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. &nbsp;દેવભૂમિ દ્વારકાના ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. &nbsp;અમરેલી ભાજપ જિલ્લાના પ્રમુખ તરીકે રાજેશ કબરિયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/HxROJwV5ffE" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">નોંધનીય છે કે, ભાજપની દ્વારકા અ...

Gujarat BJP : ભાજપે બે જિલ્લા સમિતિનું કરી નાંખ્યું વિસર્જન, જુઓ શું છે કારણ?

<p>Gujarat BJP : ભાજપે બે જિલ્લા સમિતિનું કરી નાંખ્યું વિસર્જન, જુઓ શું છે કારણ?</p>