Skip to main content

મતદાન પહેલા જ નવસારીમાં ભાજપનો સપાટો: 60 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા


<ul> <li><strong>નવસારી જિલ્લામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કુલ 60 બેઠકો પર બિનહરીફ વિજય મેળવીને દબદબો સાબિત કર્યો છે.</strong></li> <li><strong>ગણદેવી નગરપાલિકાની 24 માંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા અહીં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે.</strong></li> <li><strong>ભાજપને જિલ્લા પંચાયતમાં 9, તાલુકા પંચાયતમાં 25, ગણદેવી પાલિકામાં 22 અને નવસારી મહાનગરપાલિકામાં 2 બેઠકો બિનહરીફ મળી છે.</strong></li> <li><strong>ચીખલી જિલ્લા પંચાયતની ઘેજ, સમરોલી અને રૂમલા તેમજ જલાલપોર તાલુકાની પનાર, બોદાલી અને મટવાડ જેવી બેઠકો પર વિપક્ષ મેદાનમાં રહ્યો નથી.</strong></li> <li><strong>ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થયું છે કે અનેક બેઠકો પર વિરોધ પક્ષોએ ચૂંટણી લડતા પહેલા જ હથિયાર હેઠા મૂકી દીધા છે.</strong></li> </ul> <p><strong>Navsari local body elections:</strong> નવસારી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઐતિહાસિક અને ભવ્ય વિજય મેળવી લીધો છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ નવસારી જિલ્લામાં ભાજપના ઉમેદવારો એકસાથે 60 બેઠકો પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આમાં સૌથી મોટી જીત ગણદેવી નગરપાલિકામાં થઈ છે, જ્યાં 24 માંથી 22 બેઠકો પર વિપક્ષ મેદાન છોડી ગયો છે. ચૂંટણી પહેલા જ આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થતા નવસારી ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>60 બિનહરીફ બેઠકોનું ગણિત: ક્યાં કેટલી બેઠકો મળી?</strong></p> <p>નવસારી જિલ્લા ભાજપે કઈ કઈ જગ્યાએ કેટલી બેઠકો બિનહરીફ જીતી છે તેના આંકડા પર નજર કરીએ તો, પાર્ટીએ ચોમેર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે:</p> <p>જિલ્લા પંચાયત: 9 બેઠકો</p> <p>તાલુકા પંચાયત: 25 બેઠકો</p> <p>ગણદેવી નગરપાલિકા: 22 બેઠકો (કુલ 24 બેઠકોમાંથી)</p> <p>નવસારી મહાનગરપાલિકા: 2 બેઠકો (કુલ 52 બેઠકોમાંથી)</p> <p>કુલ બિનહરીફ બેઠકો: 60 બેઠકો</p> <p>ગણદેવી નગરપાલિકા પર તો અત્યારથી જ ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે.</p> <p><strong>તાલુકા અને જિલ્લા પંચાયતમાં કઈ બેઠકો પર ભાજપનો વિજય?</strong></p> <p>આ બિનહરીફ વિજયમાં જિલ્લાના કેટલાક મહત્વના વિસ્તારોનો સમાવેશ થાય છે. ચીખલી જિલ્લા પંચાયતની વાત કરીએ તો ત્યાંની ઘેજ, સમરોલી અને રૂમલા જેવી મહત્વની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.</p> <p>આ ઉપરાંત, તાલુકા પંચાયતમાં બિગરી, દેવસર, માસા, અજરાઈ અને વાઘરેચ બેઠક પર ભાજપે વિજય વાવટો ફરકાવ્યો છે. એ જ રીતે, જલાલપોર તાલુકામાં પનાર, બોદાલી, મટવાડ, ઓંજલ અને ભીનાર જેવી બેઠકો પર પણ કોઈ પણ હરીફ વિના ભાજપના ઉમેદવારોની વરણી થઈ ચૂકી છે. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે નવસારી જિલ્લામાં વિરોધ પક્ષો ચૂંટણી લડ્યા પહેલા જ હથિયાર હેઠા મૂકી દીધા છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...