Skip to main content

Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ


<p><strong>Gujarat Weather Forecast:</strong> &nbsp;માર્ચ એપ્રિલમાં જ્યારે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચે છે ત્યારે આ સમયે વેધરની પેર્ટન ડિસ્ટર્બ થતાં રાજયમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ ઇરાન અને પાડોશના વિસ્તારમાં પણ સમુદ્રની સપાટીથી 3.1 એક કિલોમીટના &nbsp;અંતરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે. આ પરિબળના કારણે રાજ્યમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. &nbsp;હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતના &nbsp;તાપમાનમાં &nbsp;પણ આંશિક ઘટાડો થશે. &nbsp;2થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ 5 એપ્રિલ સુધીમાં વરસી શકે છે. આ સમયે પવનની ગતિ વધે તેવા પણ અનુમાન છે. પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક થઇ શકે છે. &nbsp;ખાસ કરીને પોરબંદર દ્રારકા સહિતના વિસ્તારમાં ભારે પવન અને &nbsp; ગાજવીજ સાથે મધ્યમથી વધુ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે. &nbsp;</p> <p><strong>3 એપ્રિલ ક્યાં વરસશે વરસાદ&nbsp;</strong><br />હવામાન વિભાગે &nbsp;3 એપ્રિલ શુક્રવારના બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,કચ્છ, દિવમાં &nbsp;વરસાદની આગાહી કરી છે. આ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. કેટલીક જગ્યાએ થન્ડરસ્ટ્રોર્મ એક્ટીવિટી પણ જોવા મળશે,&nbsp;</p> <p><strong>4 એપ્રિલે ક્યાં પડશે વરસાદ</strong><br />હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 10 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ છૂટછવાયો વરસતો રહેશે. 4 એપ્રિલ શનિવારના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ,અમરેલી, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.<br />&nbsp;દેશમાં વેધર પર્ટન બદલાઇ હોવાથી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ વરસાદ અને હિમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પર્ટનની અસર ગુજરાત રાજ્ય પર પણ પડશે. તેથી ગુજરાતમાં 15 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને કેટલાક જિલ્લામાં આ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ વરશી શકે છે. &nbsp;હવામાન વિભાગે 3 અને 4 એપ્રિલે કાશ્મીરમાં હિમવર્ષોની સંભવાના વ્યક્ત કરી છે. &nbsp;ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણમાં પણ 15 એપ્રિલ સુધી હળવાથી મધ્યમ કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.&nbsp;</p> <p><strong>અંબાલાલ પટેલની આગાહી&nbsp;</strong></p> <p>&nbsp;ગુજરાતમાં હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. ખેડૂતોની ચિંતા વધારતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 3 એપ્રિલથી રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ &nbsp;રાજ્યમાં 3 એપ્રિલથી &nbsp;આંધી અને વંટોળ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. 3થી10 એપ્રિલ વિવિધ વિસ્તારમાં &nbsp;વરસાદ પડશે. &nbsp;3થી6 એપ્રિલ સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડશે, 7થી10 એપ્રિલ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસશે, કમોસમવી વરસાદ પડે તે પહેલા પવનની ગતિ પણ વધશે,. સૌરાષ્ટ્રમાં 40થી50 કિમી પ્રતિ કલાકની ઝડપે &nbsp;પવન ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી સપ્તાહમાં હવામાન ડિસ્ટર્બ રહે તેવી શકયતા છે આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળો વચ્ચે કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટાના કારણે આ સમયે તાપમાનો પારો ગગડતાં ગરમીથી રાહત મળશે. જો કે 26 એપ્રિલ પછી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...