Skip to main content

ગુજરાત ગૌણ સેવા મંડળ આઉટ, જાણો વન રક્ષકની પરીક્ષા લેવાની જવાબદારી કોને સોંપાઇ?


<p><strong>ગાંધીનગરઃ</strong> વન રક્ષકની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 27 માર્ચે વન રક્ષકની ભરતી માટે પરીક્ષા યોજાશે. 16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી આર્થિક અનામતના લાભ લેવા ફોર્મમાં ઉમેદવારો ઓનલાઇન સુધારો કરી શકશે. નવેમ્બર 2018 મા 334 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઇ હતી.</p> <p>સરકારને ખુદ ગૌણ સેવા પસંદગી મંડળ પર ભરોસો નહિ. વન વિભાગમાં વન રક્ષકની પરિક્ષા ગૌણ સેવા પસંદગી મંડળના બદલે ગુજરાત યુનિવર્સિટી મારફતે યોજવાનું નક્કી કર્યુ.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/fWwnjkF" /></p> <p><br /><img src="https://ift.tt/7XNVwMc" /></p> <p><br /><img src="https://ift.tt/nYrqzyS" /></p> <p>Gujarat Corona Guideline : કેસો ઘટતા 19 શહેરોમાંથી હટશે નાઇટકર્ફ્યૂ? આજે જાહેર થશે નવી ગાઇડલાઇન</p> <p>અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો &nbsp;દિનપ્રતિદીન ઘટી રહ્યાં છે તેથી રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડા સહિતની વધુ રાહત આપશે એવા સંકેત મળ્યા છે. કોરોનાની પરિસ્થિતી થાળે પડી &nbsp;રહી છે તેથી રાત્રિ કરફ્યુનો સમય 11 વાગ્યાથી સવારના વાગ્યા સુધીનો થઇ શકે &nbsp;તેવી સંભાવના છે. કોરોનાના કેસો ઘટયાં છે તે શહેરોમાં કરફ્યુ મુક્તિ આપવા પણ સરકાર ઈચ્છુક છે. ગુજરાતના 19 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાઈ શકે છે.&nbsp;</p> <p>આજે નવી SOP જાહેર થાય તે રાજકોટના વેપારીઓએ કહ્યું, કોરોના કેસો કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા વેપારીઓને રાહત આપવામાં આવે. હોટલ વ્યવસાય મૃત હાલતમાં છે ત્યારે હોટલ વ્યવસાય અને રાહત મળે તે માટે સમય અવધિ વધારવામાં આવે. સૌથી વધુ રેકડી કે નાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અસર થાય છે ત્યારે રાત્રી કરફર્યું માં ફેરફાર કરવામાં આવે. એસઓપી જાહેર થાય તે પહેલાં સૌરાષ્ટ્રના આર્થિક પાટનગરના વેપારીઓનો મત.</p> <p>ગુરૂવારે સાંજે &nbsp;ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી કોર કમિટીની બેઠકમાં નવી માર્ગદર્શિકા મુદ્દે નિર્ણય લેવાશે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. બીજી તરફ ગુજરાતમાં ફરજિયાત માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવા પણ સરકાર વિચારી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ સંકેત આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું કે, લોકો હવે માસ્કથી કંટાળ્યા છે તેથી માસ્ક જવા જોઈએ. જે રીતે કોરોના રોગચાળામાંથી બહાર નિકળ્યા છીએ એ રીતે માસ્ક પહેરવામાંથી પણ બહાર નિકળીશું. ગુજરાતમાં અત્યારે માસ્ક નહી પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ લેવામાં આવે છે. માસ્ક મરજીયાત થશે તો આ દંડ ભરવામાંથી મુક્તિ મળશે.</p> <p>ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે વિદાય લઇ રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. અત્યારે અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે. આ ઉપરાંત કેસો વધતાં સરકારે આણંદ, નવસારી, ધ્રાંગધ્રા, કાલાવડ, ગોધરા, વિજલપોર, બિલીમોરા, &nbsp;વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ. અંકલેશ્વર, ધોરાજી, ગોંડલ, &nbsp;સુરેન્દ્રનગર અને જેતપુરમાં પણ રાત્રી કરફ્યુ લાદી લીધો હતો. હવે માત્ર આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફ્યુ લદાશે એવો સંકેત મળ્યો છે.</p> <p>મળતી માહીતી મુજબ, અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં &nbsp;રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. રાત્રિ કરફયુના સમયમા એકાદ કલાકની વધુ રાહત મળે તેવી સંભાવના છે. રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધીનો થઇ શકે છે.&nbsp;</p> <p>બુધવારે કેબિનેટની બેઠકમાં નવી માર્ગદર્શિકાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. 11મી ફેબ્રુઆરીએ રાત્રિ કરફ્યુની સમય અવધિ પૂર્ણ થઇ રહી છે ત્યારે &nbsp;ગુરૂવારે મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ કોર કમિટીની બેઠક મળશે. &nbsp;આ બેઠકમાં નવી માર્ગદર્શિકા અંગે નિર્ણય લેવામાં આવશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...