Skip to main content

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8934 કેસ નોંધાયા, 34 લોકોના મોત


<p>ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય વધારો થયો છે. &nbsp;આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 8934 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 69,187 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 246 લોકો વેન્ટીલેટર પર છે. 68,941 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 10,98,199 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,545 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે.&nbsp;</p> <p>બીજી તરફ આજે 15,177 &nbsp;દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.23 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે &nbsp;34 મોત થયા. આજે 2,73,065 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.</p> <p>ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3309, વડોદરા કોર્પોરેશનમાં 1512, વડોદરા 409, &nbsp;રાજકોટ કોર્પોરેશનમાં 320,ગાંધીનગર કોર્પોરેશનમાં 279, સુરત કોર્પોરેશનમાં 265, સુરતમાં 248, મહેસાણામાં 227, કચ્છમાં 224, ભરૂચમાં 222, પાટણમાં 189, રાજકોટમાં 158, ગાંધીનગરમાં 152, બનાસકાંઠામાં 146, આણંદમાં 142, ખેડામાં 129, ભાવનગર કોર્પોરેશનમાં 97, સાબરકાંઠામાં 95, મોરબીમાં 94, વલસાડમાં 86, જામનગર કોર્પોરેશનમાં 81, નવસારીમાં 78, પંચમહાલમાં 62, અમદાવાદમાં 59, તાપીમાં 55, અમરેલીમાં 53, સુરેન્દ્રનગરમાં 33, દાહોદમાં 32, ગીર સોમનાથમાં 32, જૂનાગઢમાં 30, ડાંગમાં 17, જામનગરમાં 17, જૂનાગઢ કોર્પોરેશનમાં 14, અરવલ્લીમાં 13, છોટા ઉદેપુરમાં 12, નર્મદામાં 11, ભાવનગરમાં 8, મહીસાગરમાં 8, દેવભૂમિ દ્વારકામાં 7, પોરબંદરમાં 5, બોટાદમાં 4 નવા કોરોનાના કેસ નોંધાયા હતા.</p> <p>આજે કોરોનાના કારણે 34 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 3,વડોદરામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરતમાં બે, સુરત કોર્પોરેશનમાં બે, મહેસાણામાં એક, ભરૂચમાં ત્રણ, રાજકોટમાં એક, ગાંધીનગરમાં એક, ભાવનગર કોર્પોરેશનમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, નવસારીમાં એક, સુરેન્દ્રનગરમાં એક, જામનગરમાં એક, બોટાદમાં એક કોરોના દર્દીનું મોત થયું હતું.</p> <p>બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 36 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 784 &nbsp;લોકોને બીજો ડોઝ અપાયો છે. &nbsp;45 વર્ષથી વધારેની ઉંમરના 6476 લોકોને પ્રથમ અને 15,785 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 25,614 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 65,796 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 20,004 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 97,885 15-18 વર્ષ સુધીનાને બીજો ડોઝ &nbsp;આપવામાં આવ્યો છે. &nbsp;પ્રીકોશન ડોઝ 40,685 લોકોને અપાયો છે. &nbsp;આજે કુલ 2,73,065 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,86,55,466 લોકોને રસી અપાઈ છે.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>