Skip to main content

સ્ટાર્ટ-અપ અંગે વિચારતા લોકો માટે હેલ્થકેર, એજ્યુકેશન અને એંટરટેન્મેન્ટ સેક્ટરમાં સારું ભવિષ્ય


<p>આજકાલ યુવા પેઢીના મોઢે એક શબ્દ ખાસ સાંભળવા મળશે અને તે છે સ્ટાર્ટ-અપ. નોકરી નથી કરવી પણ બિઝનેસ કરવો છે જેવી વાતો પણ તમે સાંભળી જ હશે. તો જો તમારે કોઇ સ્ટાર્ટઅપ શરુ કરવું હોય અથવા કોઇ બિઝનેસની શરુઆત કરવી તો સૌથી પહેલાં શું જરુરી છે? તમને કઇ કઇ બાબતોની જાણકારી હોવી જોઇએ? ફંડ ક્યાંથી આવશે? બિઝનેસ ચાલશે કે નહીં? આ બધા સવાલો તમારા દિમાગમાં જરૂર આવતા હશે.</p> <p>લોકોને મુંઝવતા સવાલોનો ઉકેલ અને નવી પેઢીને બિઝનેસ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે અમદાવાદના બે ચાર્ટડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ. તેમના નામ છે CA રિંકેશ શાહ અને CA ફેનિલ શાહ. આ બંને CAએ હાલમાં જ દુબઈમાં પૂર્ણ થયેલા ઇંટરનેશનલ એક્સ્પોમાં ભાગ લીધો અને અહીં યોજાયેલી સ્ટાર્ટ-અપ ઇવેન્ટમાં ભાગ લીધો. આ પ્રસંગે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને દુબઈ સ્થિત ભારતના એંબેસેડર અમન પૂરી ઉપસ્થિત રહ્યા હતા. દુબઇની હોટલ તાજમાં યોજાયેલી આ સ્ટાર્ટ અપ ઇવેન્ટમાં દેશભરના 100થી વધુ નવા સ્ટાર્ટ-અપે પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. આ સાથે દેશના 66 હજાર સ્ટાર્ટ-અપ અને તેમાં રોકાણ કરતા રોકાણકારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. &nbsp;</p> <p><strong>કયા ક્ષેત્રો સ્ટાર્ટઅપ માટે બેસ્ટ?</strong><br />સ્ટાર્ટ-અપ વિશે વાત કરતાં CA રિંકેશ શાહે જણાવ્યું કે, અમદાવાદમાં પણ ઘણા સારા આઈડિયા સાથે કેટલાક સ્ટાર્ટ-અપ કામ કરી રહ્યા છે. આવી ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાની સાથે તેમના પ્રોજેક્ટને વેગ મળે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. સ્ટાર્ટ-અપમાં હેલ્થકેર, એજ્યુકેશન, એંટરટેન્મેન્ટ, લોજિસ્ટિક અને ફૂડ ઇંડસ્ટ્રીમાં ઘણું સારુ ભવિષ્ય છે.</p> <p><strong>આ પણ વાંચોઃ</strong></p> <h4 class="article-title "><a title="અસામાજિક તત્વોએ ત્રિપલ તાલાકના કાયદાથી બચવા શોધી &lsquo;છટકબારી&rsquo;, જાણો કેવી રીતે કાયદાને આપી હાથતાળી" href="https://ift.tt/Fb0mQSp" target="">અસામાજિક તત્વોએ ત્રિપલ તાલાકના કાયદાથી બચવા શોધી &lsquo;છટકબારી&rsquo;, જાણો કેવી રીતે કાયદાને આપી હાથતાળી</a></h4> <h4 class="article-title "><a title="મોટા સમાચાર : આગામી સમયમાં BTP અને AAPના ગઠબંધનની સત્તાવાર રીતે થઈ શકે છે જાહેરાત" href="https://ift.tt/2tDYM8f" target="">મોટા સમાચાર : આગામી સમયમાં BTP અને AAPના ગઠબંધનની સત્તાવાર રીતે થઈ શકે છે જાહેરાત</a></h4>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>