Skip to main content

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો


<p><strong>Gujarat :</strong> ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી &nbsp;યોજાવા જઈ રહી છે. પરંતુ રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચો થઇ રહી છે કે ગુજરાતમાં ચૂંટણી નિયત સમય કરતા વહેલી એટલે કે ડિસેમ્બર મહિના કરતા પહેલા યોજાશે. સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન છે કે શું ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે? સૌ કોઈ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે. પણ અમે તમને આ પ્રશ્નનો જવાબ જણાવવા જઈ રહ્યાં છીએ.&nbsp;</p> <p><strong>PM આવાસ પર અમિત શાહ, સીએમ ભુપેન્દ્ર પટેલની બેઠક&nbsp;</strong><br />ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે એવી ચર્ચાએ એટલા માટે જોર પકડ્યું કેમ કે આજે 30 એપ્રિલે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદીએ કરી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત સરકારના મુખ્ય સચિવ કૈલાસનાથ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે મહત્વની ચર્ચાઓ થઇ.&nbsp;</p> <p><strong>શું કહે છે ભાજપના સૂત્રો&nbsp;</strong><br />વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં શું ચર્ચા થઇ એ બાબતે ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી જણાવતા એબીપીના વરિષ્ઠ સંવાદદાતા વિકાસ ભદોરિયાએ જણાવ્યું કે આ બેઠકમાં ચર્ચા થઇ છે જે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી તેના નિર્ધારિત સમય પર જ યોજાશે, એટલે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીએ વહેલી નહીં યોજાય. આ નિર્ણય અંગે સૂત્રોએ એ પણ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ કે AAP ગમે તેવો ભ્રમ ફેલાવે પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી નહીં યોજાય.&nbsp;</p> <p><strong>શું કહ્યું સી આર પાટીલ અને જે પી નડ્ડાએ ?&nbsp;</strong><br />ગુજરાતના રાજકારણમાં આજકાલ આ પ્રશ્નની ખુબ ચર્ચા થઇ રહી છે. જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સમયસર યોજાશે.&nbsp;</p> <p>આ ઉપરાંત ગઈકાલે 28 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવેલા ભારતીય જનતા પાર્ટીના &nbsp;અધ્યક્ષ જે પી નડ્ડાને પણ આ પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ચૂંટણીનું કામ ચૂંટણી પાંચ જુએ છે, પણ જ્યાં સુધી વહેલી ચૂંટણી યોજવાની વાત થઇ રહી છે, તે વિષે ભારતીય જનતા પાર્ટીએ એવો કોઈ પ્રસ્તાવ રાખ્યો નથી.&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>