Skip to main content

GUJARAT : ડીસામાં અકસ્માતમાં યુવાનનું મોત, પાલનપુરમાં ત્યજી દેવાયેલી બાળકી મળી આવી, સુરતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો


<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>GUJARAT :</strong> રાજ્યમાં અકસ્માતમાં, જન્મ બાદ બાળકીનો ત્યાગ અને મૃતદેહ મળી આવવાની ત્રણ ઘટનાઓ બની છે. બનાસકાંઠાના ડીસામાં અકસ્માતમાં યુવાનનું મોત થયુ, તો પાલનપુરમાં નવજાત બાળકી મળી આવી. તો બીજી બાજુ સુરતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.&nbsp;</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">બનાસકાંઠાના ડીસા તાલુકામાં ડીસા-રાણપુર રોડ પર અકસ્માત અકસ્માત સર્જાયો. પિકપ ડાલા અને બાઈક વચ્ચે&nbsp; સર્જાયેલા આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીને ઇજા થઇ હતી. દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન&nbsp; યુવકનું મોત થયુ. આ સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.&nbsp;</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">બીજી ઘટના પણ બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કોટડા અને પીરોજપુરાના નાળામાંથી ત્યજી દેવાયેલી 1 માસ ની બાળકી મળી આવી. ઘટનાની જાણ થતા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને 108ની ટીમે બાળકીને નવ જીવન આપ્યું હતું. બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાલનપુર તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.&nbsp;</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">સુરતના નાના વરાછા વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.&nbsp;</span><span style="font-weight: 400;">નાના વરાછા રામજી ઓવારા પરથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.&nbsp;</span><span style="font-weight: 400;">તાપી નદીમાંથી ફાયર વિભાગ દ્વારા&nbsp; મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.&nbsp; અજાણી વ્યકતિ દ્વારા તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મૃતકની ઉંમર આશરે 30 થી 35 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરાઈ છે.&nbsp;</span></p> <p><strong>હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ</strong><br />કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના એક બાદ એક નિવેદનથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે. રાજકીય વિશ્લેષકો તો ત્યાં સુધી કહી રહ્યાં છે કે હાર્દિકનો કોંગ્રેસ સાથે મોહભંગ થઇ ગયો છે અને હવે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી દેશે. છેલ્લા એક દિવસથી હાર્દિક કોંગ્રેસ અંગેના નિવેદનો કરી રહ્યો છે અને આજે 14 એપ્રિલે હાર્દિક પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે.&nbsp;</p> <p>PTI સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસમાં મને હેરાન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ ઈચ્છી રહ્યાં છે કે હું કોંગ્રેસ પાર્ટી છોડી દઉં. મને બહુ દુઃખ થયુ છે. મેં આ અંગે રાહુલ ગાંધીને અનેકવાર વાત કરી છે, પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં.&nbsp;</p> <p style="text-align: justify;">&nbsp;</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>