Skip to main content

ક્વોરી ઉદ્યોગમાં હડતાળને કારણે બાંધકામ ક્ષેત્રે મોટું નુકસાન, 7000 સેક્ટરમાં બાંધકામ ઠપ્પ


<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Gujarat :</strong> ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો હલ ન થતાં ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સેક્ટરો હડતાળ પર ઉતરી જતા રાજ્યભરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સમસ્યામાં મુકાયા છે રાજ્યમાં ક્વોરી&nbsp; ઉદ્યોગ સાથે સંકળાયેલા સેક્ટરો દ્વારા રાજ્ય સરકારને તેમના પડતર પ્રશ્નો હલ કરવા અનેક રજૂઆતો કરાઈ હતી પરંતુ પ્રશ્નો હલ ન થતાં આખરે ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સેકટરો બંધ પડ્યા છે ક્વોરી ઉત્પાદન બંધ થતા બાંધકામમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી કપચી બિલ્ડરોને ન પહોંચતા તમામ બાંધકામના પ્રોજેક્ટ હાલ બંધ પડ્યા છે.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">વહેલી તકે કપચીનો&nbsp; સપ્લાય નહિ પહોંચે તો બિલ્ડરોને કરોડોનું નુકસાન થવાની સાથે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિલ્ડર, કોન્ટ્રાક્ટરો અને મજૂરો માટે પણ વિકટ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કરોડોના ઇન્વેસ્ટમેન્ટ હાલ માથે પડી રહ્યા છે જો વરસાદનું આગમન થઈ ગયું તો બેઝમેન્ટ સહિતની જગ્યાઓએ ચાલતા બાંધકામ અધૂરા જ રહી જશે. હોળી બાદ આવેલા મજૂરો ફરીથી પરત ફર્યા તો ચોમાસા બાદ એટલે કે દિવાળીમાં જ મજૂરો પરત ફરશે. આવા સંજોગોમાં આગામી ત્રણ ચાર મહિના સુધી બાંધકામ ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ દેખાતી નથી.&nbsp;</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">કપચીની અછતને લઈ સૌથી મોટી મુશ્કેલી બેઝમેન્ટ માટે ખોદાણ કરી ચૂકેલા બિલ્ડરો ને છે.જો હડતાળ હજી ચાલુ રહેતો વરસાદમાં બેઝમેન્ટના કામ નહીં થાય અને માટીમાં ક્રેક પડી નુકસાનની ભીતિ છે.મહત્વની વાત છે કે સુરતમાં હાલ 200 જેટલા પ્રોજેકટ કાર્યરત છે.જેમાં કપચીની અછતના કારણે 50 થી વધુ પ્રોજેકટ ના બેઝમેન્ટ ખોદાઈ ને પડ્યા છે.જો વહેલી તકે આ સમસ્યા નું નિવારણ નહીં આવે તો વરસાદ માં બેઝમેન્ટનું કામ કરવું અશક્ય બની રહેશે.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">રેરા માં નોંધાયેલા 5000 સેક્ટરો અને અન્ય 2000 સેક્ટર સાથે 7000 સેક્ટર માં બાળકામ બંધ થઈ ગયા છે.&nbsp; રાજ્ય સરકાર વહેલી તકે ક્વોરી ઉદ્યોગના પ્રશ્નો હલ કરે તે જરૂરી છે અન્યથા&nbsp; જીડીપીમાં 10 થી 12 ટકાની અસર અને રાજ્યની અર્થવ્યવસ્થા પર પણ અસર પડવાની શક્યતા ઊભી થયેલી છે. કોવિડ બાદ માંડ 2 વર્ષ પછી ધંધા વ્યવસાય શરૂ થયા છે ત્યારે જો વહેલી તકે ક્વોરી ઉદ્યોગના પ્રશ્નો હલ નહીં થાય તો ફરી એકવાર બાંધકામ ઉદ્યોગ ઠપ થઈ જશે.</span></p> <p style="text-align: justify;"><br /><br /><br /></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...