Skip to main content

Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત


<p><strong>Gujarat Covid-19 Update</strong>: દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના કેસ વધ્યા છે. ગુજરાતમાં બે દિવસ બાદ કોરોનાના નવા કેસનો આંક 400થી નીચે આવ્યો છે. છેલ્લા 24કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. 27 ફેબુ્રઆરી એટલે કે 117 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક બે હજારને પાર થયો છે. રાજ્યમાં હાલ 2098 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે.</p> <p>છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી 155-ગ્રામ્યમાંથી 2 સાથે 157 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાંથી છેલ્લા 24 દિવસમાં 1963 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. જોકે, રાહતની વાત એ છે કે છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો સામે આવી રહ્યો છે.&nbsp; સુરત શહેરમાં 59-ગ્રામ્યમાં 15 સાથે 74, વડોદરા શહેરમાં 34-ગ્રામ્યમાં 6 સાથે 40, નવસારીમાંથી 16, ભાવનગર શહેરમાં 9-ગ્રામ્યમાં 2 સાથે 11, વલસાડમાં 11, ગાંધીનગર શહેરમાં 7-ગ્રામ્યમાં 2 સાથે 9, બનાસકાંઠા-ભરૃચ-રાજકોટ શહેરમાં 7, જામનગર શહેરમાંથી 6-ગ્રામ્યમાંથી 1 સાથે 7,&nbsp; આણંદ-સુરેન્દ્રનગરમાંથી 6, અરવલ્લી-કચ્છ-મોરબી-અમરેલી-પોરબંદરમાંથી 3, દાહોદ-ગીર સોમનાથ-ખેડા-મહેસાણા-તાપીમાંથી 1-1 નવા કેસ નોંધાયા હતા.</p> <p><strong>જૂનમાં અત્યાર સુધીમાં 3861 લોકો સંક્રમિત</strong></p> <p>જૂનના 24&nbsp; દિવસમાં ગુજરાતમાંથી કુલ 3861 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાંથી હાલ અમદાવાદમાં સૌથી વધુ 1009, સુરતમાં 372, વડોદરામાં 232, ગાંધીનગરમાં 72, રાજકોટમાં 69 સાથે સૌથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં ચાર મહિનાથી વધુ સમય બાદ એક્ટિવ કેસનો આંક એક હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 209 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 12,16,245 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.94 ટકા છે.</p> <p><strong>ગુજરાતમાં કોરોનાની સ્થિતિ</strong></p> <ul> <li>એક્ટિવ કેસ : 2098</li> <li>કુલ દર્દી સાજા થયા: 12,16,245,</li> <li>&nbsp;કુલ મૃત્યુ: 10946</li> <li>કુલ વેક્સિનેશન ડોઝ: 11.12 કરોડ</li> <li>કુલ પ્રીકોશન ડોઝ: 39.27 લાખ,</li> <li>કુલ કોવિડ ટેસ્ટ: 42.42 &nbsp;કરોડ,</li> <li>&nbsp;ક્વોરેન્ટાઇન હેઠળ વ્યક્તિ: 1590</li> </ul>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...