Skip to main content

Gujarat Corona Update :  રાજ્યમાં કોરોનાના નવા 380 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ


<p>Gujarat Corona Update : &nbsp;ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે &nbsp;રાજ્યમાં &nbsp;વધુ નવા 380 કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે જ રાજ્યમાં 209 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. &nbsp;કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં આજે એક પણ મોત નથી થયું.&nbsp;</p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા&nbsp;</strong></p> <p>રાજ્યમાં આજે નોંધાયેલા 416 કેસો (Gujarat Corona Update)માં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155, &nbsp;સુરત શહેરમાં 59 વડોદરા શહેરમાં 34, &nbsp;નવસારી 16, સુરત15 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.&nbsp;</p> <p><strong>209 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2098 થયા</strong><br />&nbsp;<br />રાજ્યમાં આજે 23 જૂને કોરોનાથી મુક્ત થઇને 209 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,245 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ 2098 થયા છે, જેમાં 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 2095 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.</p> <p><strong>રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ</strong></p> <p>રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના 1447 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાંસંક્રમણના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ દર એટલે કે સકારાત્મકતા દરમાં ઘટાડો થયો છે અને તે ઘટીને 5.98 ટકા પર આવી ગયો છે. ગુરુવારે દિલ્હીમાં કોરોનાના 1934 નવા કેસ નોંધાયા હતા અને ચેપ દર 8.10 ટકા હતો. બુધવારે, દિલ્હીમાં કોરોનાના 928 કેસ નોંધાયા હતા, જે 7.08 ટકાના ચેપ દર સાથે એક સપ્તાહમાં સૌથી ઓછો હતો.</p> <p>દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 24203 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક દિવસમાં સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1694 હતી. હોમ આઇસોલેશનમાં 3790 દર્દીઓ છે. હોસ્પિટલમાં 270 કોવિડ દર્દીઓ દાખલ છે.</p> <p><br /><strong>દેશમાં કોરોનાના કેસ</strong></p> <p><br />ભારતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 17,336 નવા કેસ નોંધાયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 88,284 થઈ ગઈ છે. આ પહેલા ગુરુવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 13,313 નવા કેસ નોંધાયા હતા. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 લોકોના મોત થયા છે.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>