Skip to main content

Lion: અમરેલીના આ ગામની શેરીઓમાં સિંહ આવી ચડતા ફેલાયો ફફડાટ, જુઓ વીડિયો


<p><strong>અમરેલી:</strong> સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં સિંહો જોવા મળતા ફફડાટ ફેલાયો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બે બચ્ચાં સાથે એક સિંહણ શિકારની શોધમાં ગામની અંદર આવી ચડી હતી. સિંહણના આવવાથી ગામની શાક માર્કેટ સામે આરામ ફરમાવી રહેલ રેઢિયાળ પશુઓના ટોળામાં ભાગ દોડ મચી ગઈ હતી. વહેલી સવારે પોણા પાંચ વાગ્યે બનેલ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નોંધનિય છે કે, આંબરડી ગામે સિંહો અવાર નવાર ગામમાં ઘૂસી આવી &nbsp;પશુઓનો શિકાર કરે છે. તો બીજી તરફ જાણકાર લોકોનું કહેવું છે કે, જંગલમાં શિકાર ઓછો મળતો હોવાથી સિંહ ગામ તરફ આવવા લાગ્યા છે.</p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં સિંહો જોવા મળતા ફફડાટ ફેલાયો <a href="https://t.co/3cb5DMhzP8">pic.twitter.com/3cb5DMhzP8</a></p> &mdash; ABP Asmita (@abpasmitatv) <a href="https://twitter.com/abpasmitatv/status/1539211604960907265?ref_src=twsrc%5Etfw">June 21, 2022</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p class="article-title "><strong>Gujarat Rain : ઉમરગામમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો, વલસાડ-વાપીમાં 4 ઇંચ</strong></p> <p><strong>ગાંધીનગરઃ</strong>&nbsp;છેલ્લા ૨૪ કલાકમા રાજ્યના ૮૭ તાલુકાઓમા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામા ૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વલસાડ જિલ્લાના વલસાડ અને વાપી તાલુકામા ૪ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામા પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તો વલસાડ જિલ્લાના પારડી તાલુકામા ૩ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય ૧૨ તાલુકામા ૧ થી ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો.&nbsp;</p> <p>વલસાડ જિલ્લામાં ગઈ કાલે મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. &nbsp;વહેલી સવારે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદના કારણે વલસાડ પાણી-પાણી થયું છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ તાલુકામાં વરસ્યો છે. &nbsp;બપોરના 4 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વલસાડ શહેર અને વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. &nbsp;જ્યારે પારડીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદને લઈ નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા હતા.&nbsp;</p> <p>પારડી ઓવરબ્રિજ &nbsp;પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. &nbsp;પારડી પોલીસે ઓવરબ્રિજ પર ભરાયેલા પાણી દૂર કરવા પરસેવો પાડવો પડ્યો. &nbsp;હાઈવે ઓથોરિટીની નબળી કામગીરીને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. &nbsp;ધોધમાર વરસાદને લઈ વલસાડ શહેરમાં ઠેકઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. &nbsp;શહેરના અબ્રામા વિસ્તારની ખંદાર નગરમાં તો લોકોના ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી. જેને લઈ ઘરવખરીને નુકસાન થયું છે. &nbsp;રહીશોના મતે દર ચોમાસે અહીં પાણી ભરાય છે. &nbsp;રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. &nbsp;વલસાડ જિલ્લાની ઔરંગા નદી સહિત અન્ય નદીઓમાં નવા નીર આવ્યા છે.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...