Skip to main content

VADODARA : વડોદરાની તમામ 5 બેઠકો જીતવા કોંગ્રેસે કમર કસી, સંકલન અને કારોબારીની મહત્વની બેઠક મળી


<p style="text-align: justify;"><strong>Vadodara News :</strong> આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 (Gujarat Assembly Election 2022)ની વિધાનસભા ચૂંટણીને લઈ વડોદરા શહેરની તમામ 5 વિધાનસભા બેઠક પર વિજય મેળવવા કોંગ્રેસ પાર્ટી કમર કસી રહી છે. મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુ અને સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં વડોદરા કોંગ્રેસની &nbsp;સંકલન અને કારોબારીની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન &nbsp;ટીકીટ માટેના દાવેદારો પણ ઉત્સાહિત દેખાયા હતા.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>વડોદરા કોંગ્રેસની &nbsp;સંકલન અને કારોબારીની મહત્વપૂર્ણ બેઠક મળી&nbsp;</strong><br />આજે 28 ઓગસ્ટે &nbsp;વડોદરા કોંગ્રેસ ઓફિસ ખાતે સંકલન બેઠક મળી હતી. કોંગ્રેસના મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ, વડોદરા શહેર પ્રભારી પંકજ પટેલ અને સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં શહેરના સિનિયર નેતાઓ જોડાયા હતા. &nbsp;4 સપ્ટેમ્બરે મોંઘવારીના વિરોધમાં ચલો દિલ્હીના કાર્યક્રમ સાથે 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીના અમદાવાદના પ્રવાસ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.</p> <p style="text-align: justify;"><strong>શહેરની તમામ 5 &nbsp;બેઠકો જીતવા કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી&nbsp;</strong><br />વડોદરા શહેરમાં 5 અને જિલ્લામાં 5 એમ કુલ 10 વિધાનસભા બેઠકો છે. જેમાંથી હાલ ફક્ત એક પાદરા બેઠક કોંગ્રેસ પાસે છે. હવે કોંગ્રેસે વડોદરા શહેરની તમામ 5 વિધાનસભા બેઠકો જીતવા માટે કમર કસી છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>15 સપ્ટેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે કોંગ્રેસ</strong>&nbsp;<br />કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 (Gujarat Assembly Election 2022)ની વિધાનસભા ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. &nbsp;15 સપ્ટેમ્બરે કોંગ્રેસ પક્ષ 20 થી 25 બેઠકો પરના ઉમેદવારના નામ જાહેર કરી શકે છે. જે બાદ તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>સયાજીગંજ બેઠક પર આ નેતાઓએ કરી દેવાદારી&nbsp;</strong><br />સયાજીગંજ વિધાનસભા બેઠકની વાત કરીએ તો કોર્પોરેશનના વોર્ડ-1 માં કોંગ્રેસના ચારે કાઉન્સિલર વિજેતા થયા હતા, જોકે વિપક્ષ નેતા અમી રાવતની સયાજીગંજ બેઠક માટે દાવેદારી મજબૂત થઈ રહી છે.&nbsp;</p> <p style="text-align: justify;">તો તેમના જ વોર્ડના અન્ય કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પણ ટીકીટ માટે દાવેદારી નોંધાવી છે, જે છેલ્લી 4 ટર્મથી કોર્પોરેશનની ચૂંટણી જીતી રહ્યા છે. &nbsp;અગાઉ તેમના પતિ રાજુભાઇ વાઘેલા વિજેતા બન્યા હતા.&nbsp;</p> <p style="text-align: justify;">તો બે ટર્મથી કાઉન્સિલર તરીકે વિજેતા થયેલા જહાં ભરવાડે અને કાર્યકર એલડ્રિંન થોમસે પણ સયાજીગંજ વિધાનસભા બેઠક માટે &nbsp;ટીકીટની દાવેદારી નોંધાવી છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>