Skip to main content

Posts

Showing posts from September, 2022

PM Modi Gujarat Visit: PM મોદી અંબાજી ખાતે મહાઆરતીમાં લેશે ભાગ, 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit:</strong> PM મોદી દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે. સુરતમાં 3 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપી હતી. ત્યાર બાદ અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝને લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનની પણ દેશવાસીઓને ભેટ આપી હતી.</p> <p style="text-align: justify;">હવે આજે સાંજે પીએમ મોદી બનાસકાંઠામાં 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805 &nbsp;આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM ભૂમિપૂજન કરશે. અંબાજી ખાતે જાહેરસભામાં લોકાર્પણ અને ખાતમૂહર્ત બાદ PM અંબાજી મંદિર ખાતે વિશેષ પુજા વિધિ કરશે અને ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે.</p> <h3 class="article-title ">PM ન...

PM Modi Gujarat Visit: PM મોદીના કાફલાએ એમ્બ્યુલન્સને જવા માટે આપ્યો રસ્તો, જુઓ વીડિયો

<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit:</strong> પીએમ મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. તો બીજી તરફ પીએમ મોદીનો કાફલો જ્યારે ગાંધીનગરથી અમદાવાદ તરફ જતો હતો ત્યારે એક એમ્બ્યુલન્સ પાછળ આવી રહી હતી. આ દરમિયાન પીએમના કાફલાએ એમ્બ્યુલન્સને આગળ જવા માટે રસ્તો આપ્યો હતો. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Gujarat: Prime Minister Narendra Modi, en route from Ahmedabad to Gandhinagar, stopped his convoy to give way to an ambulance <a href="https://t.co/yY16G0UYjJ">pic.twitter.com/yY16G0UYjJ</a></p> &mdash; ANI (@ANI) <a hre...

Gujarat Election : વિધાનસભા ચૂંટણી પહેલા પબુભા માણેકનું દ્વારકામાં શક્તિપ્રદર્શન, જુઓ વીડિયો

<p>Gujarat Election : વિધાનસભા ચૂંટણી પહેલા પબુભા માણેકનું દ્વારકામાં શક્તિપ્રદર્શન, જુઓ વીડિયો</p>

Kejriwal Gujarat Visit : આવતી કાલથી કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે, કચ્છ-જૂનાગઢ-સુરેન્દ્રનગરમાં જાહેરસભા

<p><strong>અમદાવાદઃ</strong> આમ આદમી પાર્ટીના નેતાઓ આવતી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા ગુજરાત આવશે. 1 તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જનસભાને સંબોધિત કરશે. 1 તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જૂનાગઢ ખાતે જનસભાને સંબોધિત કરશે.</p> <p>2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં જનસભા &nbsp;સંબોધાશે. 2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્મા ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ આમ આદમી &nbsp;પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે. મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડા અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરશે.</p> <h4 class="article-title ">Ahmedabad : કેજરીવાલે જે રીક્ષા ચાલકના ઘરે ભોજન લીધું તે યુવાન સમર્થકો સાથે પહોંચ્યો PM મોદીની સભામાં</h4> <p><strong>અમદાવાદઃ</strong>&nbsp;કેજરીવાલ જે ઓટો રિક્ષા ચાલકના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન આજે પ્રધાનમંત્રીની સભામાં પહોંચ્યા છે...

Vande Bharat Train : PM નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી

<p>ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા. આ સિવાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Gujarat | Prime Minister Narendra Modi flags off the Gandhinagar-Mumbai Central Vande Bharat Express train at Gandhinagar <a href="https://t.co/QwnmLvYmfE">pic.twitter.com/QwnmLvYmfE</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1575711064527806464?ref_src=twsrc%5Etfw">September 30, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>&nbs...

PM Modi Gujarat Visit Live Updates: વડાપ્રધાન મોદી મેટ્રો ટ્રેનને આપશે લીલીઝંડી, ગુજરાતને આપશે વંદે ભારત ટ્રેનની ભેટ

<p>અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે. સવારે સાડા દસ વાગ્યે વંદે ભારત ટ્રેનમાં સવાર થઈ PM મોદી ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી પણ કરશે. દેશમાં વિકસિત કરવામાં આવેલ ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ એટલે કે KAVACH ટેક્નિકથી સજજ પહેલી ટ્રેન શૂન્યથી 100 કિ.મી સુધીની ઝડપ માત્ર 52 સેકન્ડમાં પ્રાપ્ત કરશે.</p> <p>આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં શરૂ થનારી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત KAVACH ટેકનિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2022ના બજેટમાં બે હજાર કિલોમીટર સુધીના રેલ નેટવર્કને કવચ હેઠળ લાવવાની યોજના વિશેની જાહેરાત કરી હતી. રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેનના સત્તાવાર શેડ્યુલની જાહેરાત કરાઇ છે. &nbsp;</p> <p>તે સિવાય વડાપ્રધાન મોદી અમદાવાદના નાગરિકોને પણ મોટી ભેટ આપશે...

PM Modi Gujarat Visit Live Updates: ભાવનગરમાં સભાને સંબોધન કર્યા બાદ ગાંધીનગર પહોંચ્યા પીએમ મોદી

<p>PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી &nbsp;આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી બે દિવસના પ્રવાસમાં સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેશે. વડાપ્રધાન ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરશે. આજે સવારે સવા 11 વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન થશે અને સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે લિંબાયત હેલિપેડ જવા રવાના થશે. લિંબાયતથી 3 હજાર 400 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. ડ્રીમ સિટીના ૧૦૩.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-૧ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે.</p>

Dwarka Murder : સગા સાળાએ કુહાડીના ઘા મારીને કરી નાંખી બનેવીની હત્યા, એક મહિલા પણ ઘાયલ

<p><strong>Dwarka Murder :</strong> ભાણવડ તાલુકાના રાણપર ગામમા મર્ડરની ઘટના સામે આવી છે. સગા સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. જેમાં સાળાએ કુહાડીના ઘા ઝીંકીને બનેવીની હત્યા કરી છે. અન્ય એક મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી છે. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ. પોલીસે પંચનામા સહિતની કામગીરી હાથ ધરી છે. પારિવારીક ઝઘડામાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ છે.&nbsp;</p> <p>સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, ગઈ કાલે સાંજે સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં&nbsp; પોલાભાઈ સાદીયાની તેમના જ સાળા દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી.&nbsp;પરિવારની એક મહિલા વચ્ચે પડતા તે પણ ઈજાગ્રસ્ત થઇ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હત્યા પછી આરોપી ફરાર થઈ ગયા હતા.</p> <p><br /><strong>Gujarat Crime : ઉંઝામાં ભાગવાનો ઇનકાર કરતાં યુવકે સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ, કડીમાં 7 વર્ષીય બાળકી સાથે અડપલા</strong><br />મહેસાણાઃ ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર...

PM Modi Gujarat Visit Live Updates: PM મોદી સુરતથી ગુજરાત પ્રવાસની કરશે શરૂઆત

<p>PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી &nbsp;આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી બે દિવસના પ્રવાસમાં સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેશે. વડાપ્રધાન ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરશે. આજે સવારે સવા 11 વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન થશે અને સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે લિંબાયત હેલિપેડ જવા રવાના થશે. લિંબાયતથી 3 હજાર 400 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. ડ્રીમ સિટીના ૧૦૩.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-૧ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે.</p>

Gujarat Election : કોંગ્રેસની યાત્રા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ, જુઓ વીડિયો

<p>Gujarat Election : કોંગ્રેસની યાત્રા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ, જુઓ વીડિયો</p>

Gujarat News: કૉંગ્રેસ MLAની આજથી ‘ચલો મૉંના દ્વારે’ યાત્રા, રાજકોટથી યાત્રાનો થશે પ્રારંભ

<p><strong>અમદાવાદઃ </strong>કોંગ્રેસ આજે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં યાત્રા કાઢશે. પક્ષે તેનું નામ &lsquo;ચલો મૉંના દ્વારે&rsquo; રાખ્યું છે. નવરાત્રિને ધ્યાનમાં રાખીને આ યાત્રાને આ નામ આપવામાં આવ્યું છે. આ યાત્રા આખો દિવસ ચાલશે. જે રાજકોટ શહેરથી શરૂ થશે અને જૂનાગઢ જિલ્લાના સિદસર ખાતે ગઠીલાની યાત્રા બાદ સમાપ્ત થશે. કોંગ્રેસનું માનવું છે કે આ યાત્રા સૌરાષ્ટ્ર વિસ્તારની લગભગ 25 બેઠકો પર અસર કરશે.</p> <p><strong>કોણ કરશે યાત્રાનું સ્વાગત</strong></p> <p>કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ શુક્રવારે જણાવ્યું હતું કે 'ચાલો કોંગ્રેસ સાથે માતાના દ્વારે જઈએ'ની યાત્રા બુધવારે સવારે 8 વાગ્યે રાજકોટ શહેરથી શરૂ થશે. કગથરાએ જણાવ્યું હતું કે ખોડલધામ ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ રાજકોટ જિલ્લાના કાગવડ મંદિર ખાતે 500 વાહનો સાથે રેલીનું સ્વાગત કરશે. લેઉવા પાટીદાર સમાજમાં નરેશ પટેલોનો આધાર સારો માનવામાં આવે છે. તેઓ ખોડલધામ મંદિરના ટ્રસ્ટી પણ છે.</p> <p>કોંગ્રેસની આ યાત્રા રાજકોટથી શરૂ થશે અને જૂનાગઢ જિલ્લાના સિદસરની મુલ...

Amit Shah visits Gujarat: ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં અનેક કાર્યોના લોકાર્પણ કર્યા

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> જિલ્લાના રૂપાલ સ્થિત વડોદરા એની માતાના પ્રસિદ્ધ મંદિરને આજે એક નવું નજરાણું મળ્યું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે મંદિરના ગર્ભગૃહના દ્વાર અને મૂર્તિની આસપાસના સ્થાનને સોનાથી જડિત કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કર્યું. સાથે સાથે માતાના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મૂળ રૂપાલના બળદેવ પટેલ દ્વારા સોનાનું દાન કરવામાં આવ્યું હતું. જેના થકી ગર્ભગૃહને સોનાથી મઢીત કરવામાં આવ્યું છે. &nbsp;500 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરનો જીર્ણોદ્ધાર છ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ બાબતે છે કે રૂપાલ ગામે અમિત શાહનું આદર્શ ગામ યોજના સંદર્ભે લીધેલ દત્તક ગામ છે. જેથી રુપાલ ગામ પ્રત્યે તેમનો વિશેષ લગાવ પણ છે.&nbsp;</p> <p style="text-align: justify;">કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની પ્રત્યેક ગરીબ વ્યક્તિને આરોગ્યનો અધિકાર આપ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલમાં કામદાર વીમા યોજના અંતર્ગત...

DIWALI VACATION: ગુજરાત સરકારે શાળાઓમાં દિવાળી વેકેશનની કરી જાહેરાત,જાણો ક્યારે શરૂ થશે વેકેશન

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> ગુજરાતની શાળાઓમાં દિવાળી વેકેશનને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યની શાળાઓમાં 21 દિવસોનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 20 ઓકટોબરથી 9 નવેમ્બર સુધી શાળાઓમાં દિવાળી વેકેશન રહેશે. શાળામાં વેકેશનની તારીખ જાહેર થવાથી હવે વાલીઓ રજાઓ ગાળવા માટે અત્યારથી જ &nbsp;ટ્રેન, પ્લેન કે હોટેલનું બુકિંગ કરાવી શકશે.</p> <h3 class="article-title ">રાજ્યમાં બીજા નોરતે પણ થઈ મેઘરાજાની પધરામણી</h3> <p><strong>Gujarat Monsoon:</strong>&nbsp;ગુજરાતમાં ચોમાસું વિદાય ભણી છે. હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે બીજું નોરતું છે. બીજા નોરતાએ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું, ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે. ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે. ઉપરાંત સોરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે.</p> <p><strong>ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ</strong><br /...

Gujarat વિધાનસભા ચૂંટણીમાં ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપવા અંગે આ નિયમ લાગુ પડશે

<p><strong>Gujarat Assembly Election 2022:</strong> ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ 4.83 કરોડ નોંધાયેલા મતદારો છે. 182 વિધાનસભા મતવિસ્તારોમાં 51,782 મતદાન મથકો બનાવવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, જો કોઈ રાજકીય પક્ષ ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે, તો તેઓએ જણાવવું પડશે કે, આવા ઉમેદવારોને પસંદ કરવા માટે તેમને શું મજબૂરી હતી?</p> <p><strong>ત્રણ વખત જાહેરાત કરવી પડશે:</strong></p> <p>જે રાજકિય પાર્ટીઓ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપશે તેમણે આ વાત તેમના સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં જણાવવી પડશે. CEC રાજીવ કુમારે કહ્યું કે, "આવા ઉમેદવારોએ તેમના ગુનાહિત રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે જેથી નાગરિકો મત કોને આપવો તે અંગે નિર્ણય લઈ શકે." તમને જણાવી દઈએ કે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI)ના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ગુજરાતમાં આગામી બે મહિના...

Gujarat Monsoon: રાજ્યમાં બીજા નોરતે પણ થઈ મેઘરાજાની પધરામણી, ગરબા આયોજકોની વધી ચિંતા

<p><strong>Gujarat Monsoon:</strong> ગુજરાતમાં ચોમાસું વિદાય ભણી છે. હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે બીજું નોરતું છે. બીજા નોરતાએ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું, ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે. ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે. ઉપરાંત સોરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે.</p> <p><strong>ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ</strong><br /><br />હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વાદળ છાયુ વાતાવરણ રહેવાના કારણે વરસાદની શક્યતા છે.&nbsp; અમદાવાદમાં સતત બીજા નોરતે વરસાદની પધરામણી થઈ છે. શહેરના મણિનગર વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે, તો અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા છે.&nbsp;</p> <p>અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે. બાબરા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે....

Gujarat Election 2022 : ભાજપમાં આંતરિક જૂથવાદ આવ્યો સામે, કોણે સૌરભ પટેલ સામે વ્યક્ત કરી નારાજગી

<p>Gujarat Election 2022 : ભાજપમાં આંતરિક જૂથવાદ આવ્યો સામે, કોણે સૌરભ પટેલ સામે વ્યક્ત કરી નારાજગી</p>

PM Modi Gujarat Visit: PM મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે, સુરત અને ભાવનગરમાં રોડ શોની તૈયારીઓ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

<p><strong>PM Modi Gujarat Program:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાતમાં પીએમ મોદીનો સુરત અને ભાવનગરમાં રોડ શો પણ થશે. વડાપ્રધાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં વિવિધ કાર્યક્રમોમાં આશરે રૂ. 29,000 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય વિશ્વ-સ્તરની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, ગતિશીલતા વધારવા અને જીવનની સરળતામાં નોંધપાત્ર સુધારો કરવાનો છે.</p> <p><strong>પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ</strong></p> <p>ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરશે. આ પછી પીએમ મોદી વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદ મેટ્રોમાં પણ મુસાફરી કરશે. કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ પણ કરશે.</p> <p>ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 36મી ન...

Gujarat Election 2022 : ગુજરાતની કઈ બેઠક પર ટિકિટ માટે રાજકારણ ગરમાયું, કયા પૂર્વ મંત્રીનું રાજકારણ ખતમ કરવાની ચર્ચા?

<p><strong>Gujarat Election 2022 :</strong> &nbsp;બનાસકાંઠાની દિયોદર વિધાનસભામાં ભાજપની ટીકીટ માટે રાજકારણ ગરમાયું છે. દિયોદર વિધાનસભામાં ભાજપના 24 દાવેદારોમાંથી કોઈપણ એકને ટીકીટ આપવાની પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને &nbsp;રજુઆત કરાઈ હોવાની ચર્ચાઓ છે. બનાસકાંઠા ભાજપના જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ સહિત જિલ્લાના મોવડી મંડળે અને 24 દાવેદારોએ ગઈકાલે સી.આર પાટીલની મુલાકાત કરી રજુઆત કરી હોવાની ચર્ચા છે.&nbsp;</p> <p>ભાજપના 24 દાવેદારોમાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનું નામ ન હોવાથી રાજકારણ ગરમાયું છે. આડકતરી રીતે કેશાજીને ટીકીટ ન આપવાની રજુઆત કરાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું. 2012ની ચૂંટણીમાં જીતીને કેશાજી ચૌહાણ બન્યા હતા મંત્રી. 2017માં કોંગ્રેસના શિવાભાઈ ભુરિયા સામે કેશાજી ચૌહાણને મળી હતી &nbsp;હાર. કેશાજી ચૌહાનનું રાજકારણ ખતમ કરવા ભાજપના જ આગેવાનો મેદાને પડ્યા હોવાની ચર્ચાઓના કારણે રાજકારણ ગરમાયુ.</p> <p><br /><br /><img src="https://ift.tt/9hbDOPe" /></p> <p>દાવેદારોની યાદી.</p> <p>...

Gujarat Election : અમિત શાહ મુખ્યમંત્રી-પાટીલ સહિત મુખ્ય હોદ્દેદારો સાથે ચૂંટણીને લઈ કરશે બેઠક

<p><strong>ગાંધીનગરઃ</strong> ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે. અમિત શાહ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ બેઠક માટે જશે. આજે બપોરે અમિત શાહ કમલમ ખાતે બેઠક કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય મુખ્ય હોદેદારો સાથે અમિત શાહ બેઠક કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાબતે સમીક્ષા કરશે.&nbsp;</p> <p>પોતાના કાર્યક્રમોમાં 12.30 થી 3.30 વાગ્યાના વચ્ચેના સમય દરમિયાન કમલમ પર બેઠક કરશે. અગાઉ કેન્સ વિલે ખાતે યોજાયેલ બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.</p> <h4 class="article-title ">Gujarat Election: અમિત શાહ બોલ્યા- કૉંગ્રેસ રાજમાં 11માં નંબર પર હતી દેશની અર્થવ્યવસ્થા, હવે મોટા નિર્ણયો ભારતની સલાહ વગર લેવાતા નથી</h4> <p><strong>અમદાવાદ:</strong>&nbsp;કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના બાવળામાં કિસાન સંમેલનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તે આપણી અર્થવ્યવસ્થાને 11મા નંબરથી 12મા સ્થાને લઈ ગઈ છે. તેમણે કહ્યું, 'સૌથી મોટી અર્થવ્યવસ્થા બનતા સમય...

Gujarat Election: અમિત શાહ બોલ્યા- કૉંગ્રેસ રાજમાં 11માં નંબર પર હતી દેશની અર્થવ્યવસ્થા, હવે મોટા નિર્ણયો ભારતની સલાહ વગર લેવાતા નથી

<p><strong>અમદાવાદ:</strong> કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના બાવળામાં કિસાન સંમેલનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તે આપણી અર્થવ્યવસ્થાને 11મા નંબરથી 12મા સ્થાને લઈ ગઈ છે. તેમણે કહ્યું, 'સૌથી મોટી અર્થવ્યવસ્થા બનતા સમયે ભારત વિશ્વમાં 11મા ક્રમે હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેને 5મા સ્થાને લાવ્યા. કોંગ્રેસ 11મા સ્થાનેથી 12મા સ્થાને લાવી હતી. પીએમ મોદીએ દેશને એવી સ્થિતિમાં લાવ્યા જ્યાં ભારતની વાત સાંભળ્યા વગર કોઈ મોટો નિર્ણય લઈ શકાય નહીં.</p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">सबसे बड़ी अर्थव्यवस्था बनने के समय भारत विश्व में 11वें स्थान पर था। नरेंद्र मोदी PM बनने के बाद इसे 5वें स्थान पर लाए। कांग्रेस 11वें से 12वें स्थान पर लाई थी...PM मोदी देश को ऐसी स्थिति में लाए जहां भारत की बात सुने बिना कोई बड़ा फैसला नहीं हो सकता: गृहमंत्री अमित शाह, गुजरात <a href="https://t.co/RcS0dcbAKS">pic.twitter.com/RcS0dcbAKS</a></p...

Arvind Kejriwal: ગુજરાતના સફાઈકર્મી સાથે કેજરીવાલે લીધુ ભોજન, મહેમાનગતિ જોઈ હર્ષ સોલંકીની આંખમાં આવ્યા આંસુ

<p style="text-align: justify;"><strong>Harsh Solanki Lunch with Arvind Kejriwal:</strong> આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર ગાંધીનગરના રહેવાસી હર્ષ સોલંકી પોતાના પરિવાર સાથે હવાઈ માર્ગથી આજે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને હર્ષ સોલંકી તથા તેમના પરિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા તેમના પરિવાર અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા તથા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સાથે બપોરનું ભોજન લીધું હતું. ત્યારબાદ અરવિંદ કેજરીવાલએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">ઐતિહાસિક ક્ષણ!<br /><br />ગુજરાતના સફાઈ કામદાર અને દલિત યુવાન હર્ષ સોલંકી તથા તેમના પરિવારે દિલ્હી મુખ્યમંત્રીશ્રી <a href="https://twitter.com/ArvindKejriwal?ref_src=twsrc%5Etfw">@ArvindKejriwal</a> તથા...

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણી પંચની ટીમે રાજકીય પક્ષો સાથે યોજી બેઠક

<p style="text-align: justify;"><strong>Gujarat Assembly Elections:</strong> ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ &nbsp;ચૂંટણીલક્ષી સમીક્ષા કરશે. તેઓ ગુજરાતના રાજકીય પક્ષો, જિલ્લા કલેકટર અને પોલીસ વડા સાથે બેઠક કરશે.</p> <p style="text-align: justify;">ચીફ ઇલેક્શન કમિશ્નર રાજીવ કુમાર, ઇલેક્શન કમિશનર અનુપચંદ્ર પાંડે અને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં બે દિવસ ચૂંટણીની કામગીરી સંદર્ભે ચર્ચા અને આયોજન કરશે. આજે રાજકીય પક્ષો પાસેથી તેમના સૂચનો માંગવામાં આવ્યા. જ્યારે કલેકટર સાથેની બેઠકમાં ચૂંટણીની વ્યવસ્થા અને જિલ્લા પોલીસ વડા પાસે સુરક્ષા બાબતોને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ભાજપ પક્ષે કેન્દ્રીય ચૂંટણી પક્ષ સાથે બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાન પ્રક્રિયામાં સમય વધારવા ઉપરાંત નીચેના સૂચન કર્યા છે.</p> <ul> <li style="text-align: justify;">લેબર કમિશ્નર દ્વારા કામદારોને મતદાન માટે છૂટછાટ અપાવવા સૂચન કર્ય...

Gujarat Monsoon: પ્રથમ નવરાત્રીએ હવામાન વિભાગે શું કરી આગાહી ? જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ

<p><strong>Gujarat Monsoon:</strong> આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.&nbsp; રાજ્યમાં જ્યાં પણ વરસાદ પડ્યો છે ત્યાં અથવા તો જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે શહેર, જિલ્લામાં ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે.</p> <p><strong>અમદાવાદમાં વરસાદ</strong></p> <p>અમદાવાદમાં સમાન્ય વરસાદની આગાહી છે, રાત્રે વરસાદની નહીંવત શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરના ઓઢવ,વસ્ત્રાલ,રામોલ ,નિકોલમાં વરસાદ પડ્યો છે.</p> <p>વડોદરામાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનિષા ચોકડી, અક્ષરચોકમાં વરસાદ પડ્યો હતો.&nbsp; જામ્બુવા, મકપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો છે.&nbsp;</p> <p><strong>સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ</strong></p> <p>અમરેલી જીલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો...

Gujarat Assembly Election 2022: ગુજરાત ચૂંટણીને લઈને સીઆર પાટીલનું મોટું નિવેદન, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી કાર્યક્રમ

<p><strong>Gujarat Assembly Election 2022: </strong>ગુજરાત ચૂંટણીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીને લઈને ભાજપ પ્રેદશ અધ્યક્ષે મોટુ નિવેદન આપ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની મારી પાસે સત્તા નથી. તેમણે કહ્યું કે, નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવુ મારુ માનવું છે.</p> <p>સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 20 થી 22 ઓક્ટોબર આસપાસ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ગુજરાત ચૂંટણીની તૈયારીને લઈને મુખ્ય ચૂંટણી કમિશ્નર આજે ગાંધીનગરમાં છે.</p> <p>આણંદ જિલ્લાના નવા કાર્યલય કમલમનું લોકાર્પણ પ્રસંગે સી. આર. પાટીલે આ વાત કહી છે. Cm ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.&nbsp; ઉપરાંત જિલ્લા પેજ સમિતિ સ્નેહ મિલન સભા પણ યોજાઈ હતી. પેજ સમિતિ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રહ્યાં ઉપસ્થિત હતા. આણંદ અક્ષર ફાર્મ ખાતે 30,000 થી વધુ પેજ સમિતિ ના સભ્યો નું સ્નેહ મિલન કાર્યકમ પણ યોજાયું હત...

Gujarat Monsoon: પ્રથમ નોરતે દક્ષિણ ગુજરાત બાદ અમરેલીમાં પણ વરસાદની એન્ટ્રી, ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

<p><strong>Gujarat Monsoon:</strong> આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે રાજ્યના અમુક વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં વણ વરસાદ શરૂ થયો છે. &nbsp;&nbsp;અમરેલી જીલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ છે, ખાંભા શહેરમાં પણ વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે વાતવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.</p> <p><strong>દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ</strong></p> <p>દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે. સુરત જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઓલપાડ,કરમલા,માસમાં,સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે.</p> <p><br /><img src="https://ift.tt/uj9GalH" /></p> <p><strong>મનદિપ ઇન્ડસ્ટ્રીઝની 16 કરોડની મિલકત ED એ કરી જપ્ત, જાણો શું છે મામલો</strong></p> <p>ઇડી દ્વારા રાજકોટ જ...

Amit Shah's Gujarat Visit: ભાડજ ઓવરબ્રિજનું શાહે કર્યું લોકાર્પણ, જાણો હવે પછીનો શું છે કાર્યક્રમ?

<p>Amit Shah's Gujarat Visit: ભાડજ ઓવરબ્રિજનું શાહે કર્યું લોકાર્પણ, જાણો હવે પછીનો શું છે કાર્યક્રમ?</p>

Gujarat Assembly Election 2022: કેજરીવાલની મોટી જાહેરાતઃ 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે

<p><strong>Gujarat Assembly Election 2022:</strong>&nbsp; ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. આજે કેજરીવાલે કહ્યું, યુવાઓએ રોવું નહીં, લડવું જોઈએ. ભગતસિંહે આવા ભારત માટે શહીદી નહોતી વહોરી. કોંગ્રેસ તો ભજપથી પણ ખરાબ, હવે ઓપશનની મજબૂરી નથી, રોજગાર મળશે.</p> <p><strong>ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છેઃ કેજરીવાલ</strong></p> <p>મારા ફોનમાં બેટરી ઉતરી ગઈ છે, સ્વીચ ઓફ આવે તો કેમેરામેન પ્રભાત ઠાકોરના ફોન પર ફોન કરવો. પંજાબનો એક મંત્રી કોઈની પાસે પૈસા માંગતો હતો, તેને હટાવી દેવાયો. ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છે. અમે 10 લાખ નોકરી આપીશું, ગુજરાતમાં શિક્ષકોની ભારે અછત છે. નવી શાળાઓ અને સ્ટાફની ભરતી કરવી પડશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">અમારી સરકાર બનતા, કોઈપણ યુવાન સરકારી પરીક્ષા આપવા જશે, ત્યારે બસનુ ભાડું સંપૂર્ણ ફ્રી રહે...

Gujarat Assembly Elections: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો કર્યા જાહેર

<p style="text-align: justify;"><strong>Gujarat Assembly Elections:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પહેલા આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા હવે &nbsp;અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી &nbsp;AIMIM એ ગુજરાતમા 3 ઉમેદવારોના નામની &nbsp; જાહેરાત કરી છે. આજે AIMIMએ ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર કરીને વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી દીધુ છે.</p> <p style="text-align: justify;"><strong>આ ત્રણ બેઠકો પર નામ કર્યા જાહેર</strong></p> <ol> <li style="text-align: justify;">જમાલપુર ખાડિયાથી સાબિર કાબલીવાલાને ટિકિટ</li> <li style="text-align: justify;">દાણીલીમડા બેઠકથી કૌશિકા પરમારને ટિકિટ</li> <li style="text-align: justify;">સુરત પૂર્વથી વશીમ કુરૈશી AIMIMના ઉમેદવાર</li> </ol> <h3 class="article-title ">&nbsp;ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ...

Gujarat : ભાજપના કયા મહિલા નેતાના ભાઈએ કરી લીધો આપઘાત? જાણો શું છે કારણ?

<p><strong>Gujarat :</strong> ભાવનગર મનપાનાં મેયર કીર્તિબેન દાણીધારીયાના ભાઈએ આત્મહત્યા કરી છે. મેયરના ભાઈ ધીરેનભાઈ દેસાણીએ બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. છેલ્લા ઘણા લાંબા સમયથી બીમાર હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.</p> <p><strong>Surat : રસ્તમાં અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં પહેલા વાંચી લો આ સમાચાર, વાંચીને પગ નીચેથી સરકી જશે જમીન</strong></p> <p>સુરતઃ સુરતના યુવકને અજાણ્યા લોકોને લિફ્ટ આપવી ભારે પડી ગઈ છે. તમે પણ જો અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં હોય તો આ તમારા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જો તમે પણ અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં હોય તો એકવાર આ સમાચાર જરૂરથી વાંચી લેજે. વાત એવી છે કે, થોડા દિવસ પહેલા સુરતનો યુવક અડાજણ વિસ્તારમાંથી કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ હોસ્પિટલનું કામ હોવાથી લિફ્ટ આપવા વિનંતી કરી હતી.&nbsp;</p> <p>હોસ્પિટલનું કામ હોવાનું કહેતા યુવકે તેમને લિફ્ટ આપી હતી. કારમાં લિફ્ટ આપતાં જ આરોપીએ પોત પ્રકાશ્યું હતું અને યુવકને ચપ્પુ બતાવી કાર ચાલકને અડા...

Gujarat Election : ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કાર કેજો, કોંગ્રેસના કયા ધારાસભ્યે આપ્યું નિવેદન?

<p><strong>Gujarat Election :</strong> થરાદમાં કોંગ્રેસની જાહેરસભામાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કારજો. આ વખતે જનતા પરિવર્તન ઇચ્છે છે. રઘુ દેસાઇએ જણાવ્યું કે, બધા સરકારી સંગઠનો આંદોલનો પર ઉતર્યા ને કહ્યું, ભાજપ તારી છેલ્લી દિવાળી. ગુજરાતની પ્રજા પરિવર્તન માગી રહી છે. તેમણે માલધારી આંદોલન અંગે પણ નિવેદન આપ્યું હતું. ગોપાલકનો છોકરો કે છે, 125થી ઓછી સીટ આવે તો મને ધિક્કાર કેજો.</p> <p><br /><img src="https://ift.tt/v8NCs7m" /></p> <p><strong>Gujarat Election : હવે કેજરીવાલ ગુજરાતના કયા વર્ગ સાથે કરશે સંવાદ, આવતી કાલે કેજરીવાલ-માન કરશે સંવાદ</strong></p> <p>અમદાવાદઃ વડોદરાના કેજરીવાલ કાર્યકમ સ્થળના બુકીંગને લઈને ગોપાલ ઈટાલિયાનુ નિવેદન સામે આવ્યું છે. ભાજપની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં અરવિદ કેજરીવાલના કાર્યક્રમ રાખવાનો હતો ત્યાં 13 સ્થળો ભાજપના લોકો કે ગુંડાઓએ કેન્સલ કરાવ્યો. જ્યા જ્યા કાર્યક્રમમાટે સ્થળ...

Gujarat Andolan : સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સરકારે ઠરાવો કરવાની કરી શરૂઆત

<p><strong>ગાંધીનગરઃ</strong> કર્મચારી સંગઠનો સાથે થયેલા સમાધાન બાદ સરકારે ઠરાવો કરવાની શરુઆત કરી છે. કુટુંબ પેંશનના લાભો અંગેનો ઠરાવ કરાયો છે. રજા નિયમો અંગે નાણા વિભાગે ઠરાવ કર્યો છે. જુથ વિમા યોજના રક્ષણ અને મળવાપાત્ર રકમમાં વધારો કરાયો છે.&nbsp;</p> <p>રજા નિયમો અંગે પણ ઠરાવ કરાયો છે. જૂથ વિમા યોજના રક્ષણ, મળવાપાત્ર રકમમાં વધારો થયો છે. આજે રાજ્યના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે, તેમ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખીશું. એક માંગણી હજુ અધુરી છે, જે અંગે પણ સરકાર સાથે ચર્ચા કરીશું, તેમ રાષ્ટ્રીય સંયુક્ત મોરચના કન્વીનર ભીખાભાઈ પટેલે ઉમેર્યું હતું.&nbsp;</p> <h3 class="article-title ">Health Workers Andolan : મંજૂરી વગર વિરોધ કરી રહેલા આરોગ્યકર્મીઓની અટકાયત</h3> <p><strong>ગાંધીનગરઃ</strong> પ્રધાનમંત્રીનો પ્રવાસ શરૂ થાય તે પહેલા ગાંધીનગરમાં ચાલતા આંદોલનો સમેટવા રાજ્ય સરકાર સક્રિય થઈ છે. ત્રણથી વધુ આંદોલનોના સમાધાનબાદ સત્યાગ્રહ છાવણી...

Gujarat : ગમે ત્યારે ખોટું બોલવામાં કેજરીવાલનું નામ ગિનિસ બૂકમાં આવશેઃ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ

<p><strong>Gujarat :</strong> દ્વારકામાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ ભગવાનના દર્શન કરી બૌદ્ધિક સંમેલન યોજી કેજરિવાલ પર આક્ષેપો કર્યા હતા. &nbsp;ભારત સરકારના કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિજીએ દ્વારકા બૌદ્ધિક સંમેલનમાં સંબોધ કર્યું. આ તકે જિલ્લા ભાજપનાં આગેવાનો અને બૌદ્ધિક લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. સાધ્વીજીએ ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કેજરીવાલ પર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ સાશિત રાજ્યો સિવાયનાં રાજ્યોમા પંચાયતીરાજમાં પૈસા નથી.</p> <p>કેન્દ્રની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવતી નથી. ગુજરાત દરેક ક્ષેત્રે દેશનું મોડલ હોવાનું જણાવ્યું હતું. અમુક કથિત લોકોમાં નામ લેતા કેજરીવાલ પર જૂઠું બોલવામાં ગીનીશ બુકમા નંબર આવશે તેમ કહી આક્ષેપો કર્યા હતા. પુસ્તક સંબોધન બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો. આ તકે જિલ્લાના ભારનીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ, ચુંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ જિલ્લા અને મંડળ સંગઠન અને મોરચાના હોદેદારો અને વિદ્યાર્થીઓ આ બૌદ્ધિક સંમેલન માં હાજર રહ્યા હતા.</p> <p><strong>G...

Gujarat Election : આવતી કાલે કેજરીવાલ-માન ગુજરાતમાં, કરી શકે છે મોટી જાહેરાત

<p><strong>Gujarat Election :</strong> મિશન 2022 માટે આપના નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સિદ્ધપુરની મુલાકાતે છે. જ્યારે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજે રાજકોટની મુલાકાતે છે. બીજી તરફ અરવિન્દ કેજરીવાલ અને ભગવંત માન કાલે ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એક મોટી જાહેરાત કરી શકે છે.<br /><br /></p> <h4 class="article-title ">Gujarat Election : AAP ક્યારે જાહેર કરશે મુખ્યમંત્રીનો ચહેરો? સિસોદિયાની મોટી જાહેરાત</h4> <p><strong>Gujarat Election :</strong>&nbsp;દિલ્હી ઉપ મુખ્યમંત્રો મનીષ સિસોદીયા ગુજરાતમાં ચૂંટણી પ્રચારે છે. ઉત્તર ગુજરાતમાં સિસોદીયાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, હવે બદલાવ આવીને રહેશે એવું ગુજરાતના લોકો કહે છે. દિલ્હી પંજાબમાં અમે જે વાયદાઓ આપ્યા એ પુરા કર્યા છે. ભાજપને સ્કૂલ, હોસ્પિટલ, સારા રસ્તાઓ આપવા તે લોલીપોપ છે.</p> ...

Gujarat Election : 25મી સપ્ટેમ્બરે કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત, જુઓ વીડિયો

<p>Gujarat Election : 25મી સપ્ટેમ્બરે કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત, જુઓ વીડિયો</p>

PM Modi Gujarat visit: આ તારીખે પીએમ મોદી બનશે સુરતના મહેમાન, રૂ. 3400 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

<p style="text-align: justify;"><strong>સુરત:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં 2 દિવસના પ્રવાસ આવશે. તારીખ 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત લેશે અને તે દરમિયાન તેઓ રૂ.3472.54 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.&nbsp;</p> <p style="text-align: justify;">આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ / બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>ડ્રીમ (DREAM) સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ</strong></p> <p style="text-align...

Gir Somnath : કોડીનારમાં સૂર્ય ફરતે દેખાયું વલય, અનોખી ખગોળીય ઘટનાથી લોકોમાં કુતૂહલ

<p><strong>ગીર સોમનાથઃ</strong> ગીર સોમનાથમાં ખગોળીય ઘટના સર્જાઇ. જિલ્લાના કોડીનાર તાલુકામાં સૂર્ય ફરતે વલય દેખાયું. ખગોળીય ઘટનાનો અદભુત નઝારો જોવા લોકો નીકળી પડ્યા. લોકોમાં રોમાંચ સાથે કુતુહલ છવાયું. જો કે આવી ઘટનાઓ બનતી રહે છે વિદેશો ઠનડા પ્રદેશો મા આ સામાન્ય ઘટના છે, જે ભેજવાળા હવામાનના કારણે સર્જાઇ છે.</p> <p><br /><img src="https://ift.tt/Cvirpb6" /></p> <p><strong>Gujarat Election : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો, NCP સાથેના ગઠબંધનનો કયા દિગ્ગજ નેતાએ કર્યો વિરોધ? શું આપી ચેતવણી?</strong></p> <p>Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. આ વખતે કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને લઈને કોંગ્રેસમાં ભડકો થયો છે. &nbsp;કોંગ્રેસ અને એન.સી.પી. ના ગઠબંધન સામે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ વિરોધ નોંધાવ્યો છે. કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે.&nbsp;</p> <p>છેલ્લા 3 માસથી નાથા ઓડેદરા કુતિયાણા બેઠક પર પ્રવાસ કરી રહ્ય...

Gujarat Election : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો, NCP સાથેના ગઠબંધનનો કયા દિગ્ગજ નેતાએ કર્યો વિરોધ? શું આપી ચેતવણી?

<p><strong>Gujarat Election :</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. આ વખતે કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને લઈને કોંગ્રેસમાં ભડકો થયો છે. &nbsp;કોંગ્રેસ અને એન.સી.પી. ના ગઠબંધન સામે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ વિરોધ નોંધાવ્યો છે. કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે.&nbsp;</p> <p>છેલ્લા 3 માસથી નાથા ઓડેદરા કુતિયાણા બેઠક પર પ્રવાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અને એન.સી.પી.નું ગઠબંધક થશે તો પોરબંદર અને કુતિયાણા બને બેઠકો કૉંગ્રેશ ગુમાવશે, તેવી ચેતવણી નાથા ઓડેદરાએ આપી છે. ગઠબંધન થશે તો નાથા ઓડેદરા પોરબંદર થી અમદાવાદ સુધી કરશે પદ યાત્રા . કોંગ્રેસ પાર્ટીમાંથી ટીકીટ નહીં મળે તો આગામી દિવસો લેશે નિર્ણય.<br /><br /><strong>Congress President Election : કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે ગહેલોત, રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા કર્યો ઇનકાર</strong></p> <p><strong>નવી દિલ્લીઃ</strong>&nbsp;કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવ...

Health Workers Andolan : આંદોલનકારી કર્મચારીઓ સામે સરકાર એક્શનમાં, પોલીસે શું આપી ચિમકી?

<p><strong>ગાંધીનગરઃ</strong> ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારી કે અન્ય કર્મચારીઓને આંદોલન કારીઓને રેલી કે ધરણા માટે મંજુરી આપવામાં આવી નથી. આંદોલન કારી કર્મચારીઓને ધરણા કે રેલીમાં માટે એકત્ર થવુ નહી. કોઈ કર્મચારી ધરણા કે રેલી કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ડીયએસપી-ગાંઘીનગર એમ.કે રાણાએ જણાવ્યું હતું.&nbsp;</p> <p>આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર એક્શન લેશે. સરકારની જાહેરાત બાદ પણ આંદોલન ચાલુ રહેતા સરકાર પગલાંઓ લેશે. આંદોલન કરતા કર્મચારીઓને સર્વિસ બ્રેક અને પગાર કાપવાની કાર્યવાહી કરાશે. ૮ ઓગસ્ટથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ગઈ કાલે સરકારે આંદોલન સમેટી લેવા રજુઆત કરાય હતી.</p> <p><br /><img src="https://ift.tt/i9N8JAT" /></p> <p><strong>Gujarat: પાંજરાપોળોનો સરકાર સામે મોરચો, રસ્તા પર છોડી દીધી ગાયો</strong></p> <p>Cattle Issue : સરકારની 500 કરોડની સહ...

Gujarat Panjarapol Andolan : ઉત્તર ગુજરાતમાં રસ્તા પર ગાયો છોડી દેવાઇ, રસ્તા ગાયોને કારણે થઈ ગયા બ્લોક

<p><strong>Cattle Issue :</strong> સરકારની 500 કરોડની સહાય મામલે અનેક આવેદનો, ધરણા કર્યા છતાં સહાય ના ચૂકવતા આંદોલન ઉગ્ર &nbsp;બન્યું છે. ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દીધી છે. થરાદ મામલતદાર કચેરી પહોંચ્યા પશુઓ. થરાદના 92 જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળની ચાવીઓ પ્રાંત કચેરીએ સુપ્રત કરાશે. થરાદ મામલતદાર કચેરીએ પહોંચ્યા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પશુઓ લઈ. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ગાયો પહોંચી મામલતદાર કચેરીએ.</p> <p><br /><img src="https://ift.tt/Gr3W8es" /></p> <p>લાખણીમાં પણ ગૌશાળા અને પાંજરાપોળના પશુઓ છોડી મુકાયા. લાખણી તાલુકાના ગેળા,સેકરા અને લાખણી ના પશુઓને રોડ ઉપર છોડી મુકાયા. પશુ અને રોડ ઉપર છોડી મુકાતા ટ્રાફિક જામના દ્રશ્યો. &nbsp;ગૌશાળા પાંજરાપોળ ના સંતો અને સંચાલકોને ડીસા તરફ જતા રોકવામાં આવ્યા. અમુક ગૌશાળા સંચાલકની અટકાયત કરાય. ડીસાની ગૌ શાળા પાંજરાપોળમાંથી ગાયોને છોડી મુકવામાં આવ્યા.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/NOgD3mb" /></p...