Skip to main content

Free Garlic distribution : 'લસણ ફ્રીમાં આપે છે મને ખબર નથી', કૃષિ મંત્રીએ હાથ કરી દીધા ઊંચા


<p><strong>Gujarat &nbsp;:</strong> ગુજરાતના લસણ પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. લસણના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ લસણ ફ્રીમાં વિતરણ કરી દેવાનો નિર્ણય કર્યો છે. લાભ પાંચમે સવારે 7 કલાકથી સત્યાગ્રહ સાવણી ગાંધીનગરથી ફ્રી લસણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડતોને લસણ માટે ઉત્પાદનનો ખર્ચ જેટલો થયો છે તેટલો ભાવ ના મળતા લસણને ફ્રી વિતરણ કરાયું.&nbsp;</p> <p>બીજી તરફ આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. &nbsp;લસણ ભાવ ખેડૂતોને પોષણક્ષમ નથી મળતા તે અંગે પૂછતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું લસણ ફ્રીમાં આપે છે મને ખબર નથી. ભાવની બાબત કેન્દ્ર સરકારની છે. રાઘવજીભાઈ પટેલે હાથ ઊંચા કરી લીધા. રાજ્યના કૃષિમંત્રીએ લસણના ભાવ બાબતે ગોળ ગોળ જવાબ આપ્યો.</p> <p>તેમણે કહ્યું કે, લસણ અને ડુંગળીના ભાવનો કાયમી ઉકેલ આવે તે માટે કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરીશું. સૌરાષ્ટ્રમાં આજે પણ મોટા પ્રમાણમાં લસણ ખેડૂતો પાસે. છેલ્લા બે વર્ષથી રાજ્યના ખેડૂતોને લસણના ભાવ મળતા નથી. હાલના રાજકોટ યાર્ડમાં લસણના ભાવ 150 થી 250 રૂપિયા ભાવ. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં લસણની દર વર્ષ વાવેતર થાય. સૌરાષ્ટ્રમાં લસણ અને ઘઉં મુખ્ય શિયાળુ પાક.</p> <p><br />&nbsp;રાજ્યમા મગફળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર.. ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને કૃષિમંત્રીએ આપી માહિતી આપી. જ્ય સરકાર દ્વારા ખરીફ પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનની સહાયની જાહેરાતને લઈને પણ વિગત આપશે. રાજ્યના લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. મગફળી સહિતની અલગ અલગ જણસની ખરીદી કરશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના પ્રયાસો. ગત વર્ષ ખેડૂતોને ચણા પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યા.&nbsp;</p> <p>આજે રાજકોટ યાર્ડથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરશે. &nbsp;આજે ખુલી બજારમાં ટેકાના ભાવ કરતા સારા ભાવે મળે. ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તેવા અમારા પ્રયાસો. રાજ્યના લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. મગફળી સહિતની અલગ અલગ જણસની ખરીદી કરશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના પ્રયાસો. ગત વર્ષ ખેડૂતોને ચણા પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યા. આજે રાજકોટ યાર્ડથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરશે. આજે ખુલી બજારમાં ટેકાના ભાવ કરતા સારા ભાવે મળે. ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તેવા અમારા પ્રયાસો.</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>