Skip to main content

Free Garlic distribution : 'લસણ ફ્રીમાં આપે છે મને ખબર નથી', કૃષિ મંત્રીએ હાથ કરી દીધા ઊંચા


<p><strong>Gujarat &nbsp;:</strong> ગુજરાતના લસણ પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. લસણના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ લસણ ફ્રીમાં વિતરણ કરી દેવાનો નિર્ણય કર્યો છે. લાભ પાંચમે સવારે 7 કલાકથી સત્યાગ્રહ સાવણી ગાંધીનગરથી ફ્રી લસણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડતોને લસણ માટે ઉત્પાદનનો ખર્ચ જેટલો થયો છે તેટલો ભાવ ના મળતા લસણને ફ્રી વિતરણ કરાયું.&nbsp;</p> <p>બીજી તરફ આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. &nbsp;લસણ ભાવ ખેડૂતોને પોષણક્ષમ નથી મળતા તે અંગે પૂછતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું લસણ ફ્રીમાં આપે છે મને ખબર નથી. ભાવની બાબત કેન્દ્ર સરકારની છે. રાઘવજીભાઈ પટેલે હાથ ઊંચા કરી લીધા. રાજ્યના કૃષિમંત્રીએ લસણના ભાવ બાબતે ગોળ ગોળ જવાબ આપ્યો.</p> <p>તેમણે કહ્યું કે, લસણ અને ડુંગળીના ભાવનો કાયમી ઉકેલ આવે તે માટે કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરીશું. સૌરાષ્ટ્રમાં આજે પણ મોટા પ્રમાણમાં લસણ ખેડૂતો પાસે. છેલ્લા બે વર્ષથી રાજ્યના ખેડૂતોને લસણના ભાવ મળતા નથી. હાલના રાજકોટ યાર્ડમાં લસણના ભાવ 150 થી 250 રૂપિયા ભાવ. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં લસણની દર વર્ષ વાવેતર થાય. સૌરાષ્ટ્રમાં લસણ અને ઘઉં મુખ્ય શિયાળુ પાક.</p> <p><br />&nbsp;રાજ્યમા મગફળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર.. ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને કૃષિમંત્રીએ આપી માહિતી આપી. જ્ય સરકાર દ્વારા ખરીફ પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનની સહાયની જાહેરાતને લઈને પણ વિગત આપશે. રાજ્યના લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. મગફળી સહિતની અલગ અલગ જણસની ખરીદી કરશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના પ્રયાસો. ગત વર્ષ ખેડૂતોને ચણા પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યા.&nbsp;</p> <p>આજે રાજકોટ યાર્ડથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરશે. &nbsp;આજે ખુલી બજારમાં ટેકાના ભાવ કરતા સારા ભાવે મળે. ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તેવા અમારા પ્રયાસો. રાજ્યના લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. મગફળી સહિતની અલગ અલગ જણસની ખરીદી કરશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના પ્રયાસો. ગત વર્ષ ખેડૂતોને ચણા પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યા. આજે રાજકોટ યાર્ડથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરશે. આજે ખુલી બજારમાં ટેકાના ભાવ કરતા સારા ભાવે મળે. ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તેવા અમારા પ્રયાસો.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...