Skip to main content

Gujarat Election 2022: જાણો રાહુલ ગાંધીએ ગુજરાતના લોકોને ક્યા આપ્યા 3 વચનો


<p style="text-align: justify;"><strong>Gujarat Election 2022:</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ગમે તે ઘડીએ જાહેર થાય તેમ છે ત્યારે તમામ પક્ષો પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જે અંતર્ગત આજે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા એક જાહેર સભાનું આયોજન કરાયું હતું જેમાં અશોક ગહેલોતે ભાજપ સહિત આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા આગામી સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/8LF624KGLmc" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">&nbsp;અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, અહીંના ધારાસભ્યને તમે ત્રણ વખત જીતાડ્યા છે. શાહ અને મોદીએ ખતરનાક મોડલ બનાવ્યું છે. ગરીબથી ગરીબ વ્યક્તિને માનસન્માનની જરૂર છે. નેતાઓએ વોટ માંગવા જવું પડે છે. બીજેપી ધારાસભ્યને ખરીદે છે. જેમ બકરા ખરીદાય તેમ નેતાને ખરીદે છે. મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ખરીદી કરી છે. એક એક ધારાસભ્ય ને 30થી 35 કરોડ આપીને ખરીદી કરે છે. રાહુલ ગાંધીએ આપેલા વચનો અમે પૂર્ણ કરીશું. ટોટલ ખર્ચ આરોગ્ય 10 લાખથી વધુ હશે તો પણ ફ્રી કરીશું. શાનદાર સ્કીમ લાગુ કરી છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">कांग्रेस का पक्का वादा <br /><br />✅ संविदाकर्मियों को पक्की नौकरी<br />✅ पुरानी पेन्शन व्यवस्था (OPS) बहाल<br />✅ समय पर प्रमोशन<br /><br />राजस्थान में लागू किया, अब गुजरात में कांग्रेस सरकार बनते ही कर्मचारियों को उनका हक़ मिलेगा। <a href="https://twitter.com/hashtag/%E0%A4%95%E0%A4%BE%E0%A4%82%E0%A4%97%E0%A5%8D%E0%A4%B0%E0%A5%87%E0%A4%B8_%E0%A4%A6%E0%A5%87%E0%A4%97%E0%A5%80_%E0%A4%AA%E0%A4%95%E0%A5%8D%E0%A4%95%E0%A5%80%E0%A4%A8%E0%A5%8C%E0%A4%95%E0%A4%B0%E0%A5%80?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#कांग्रेस_देगी_पक्कीनौकरी</a></p> &mdash; Rahul Gandhi (@RahulGandhi) <a href="https://twitter.com/RahulGandhi/status/1586625834328018945?ref_src=twsrc%5Etfw">October 30, 2022</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p style="text-align: justify;">ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થનારી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ખેડબ્રહ્માના આગિયા ગામ નજીક એક જાહેર સભાનું આયોજન કર્યું હતું. જ્યાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સહિત રઘુ શર્મા સહિત ગુજરાતના પ્રદેશ કક્ષાના આગેવાનો હાજર રહ્યા હતા. આ તબક્કે બોલતા ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરી આગામી સમયમાં કોંગ્રેસની જીત માટે સૌ કોઈને હાકલ કરી હતી.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/QLzWzts-kCY" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલો તે જણાવ્યું હતું કે ભાજપ અને આમ આદમી પાર્ટી અત્યારથી જ દબાણમાં આવી ગઈ છે એટલે જ નવા નવા હથકંડા અપનાવે છે. આમ આજની પાર્ટીનું કોઈ વજુદ નથી અને ભાજપ ચૂંટણી નજીક છે ત્યારે સમાન સિવિલ કોડની વાત કરે છે. જોકે આ દેશમાં પત્રકાર, સાહિત્યકાર જેવા બુદ્ધિશાળી લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાય છે જે ભારતના સંવિધાન માટે ખતરા રૂપ છે અને એમાં અવાજ ઉઠાવો જરૂરી છે.</p> <p style="text-align: justify;">સાથોસાથ આગામી સમયમાં માનગઢની રાષ્ટ્રીય સ્થળ જાહેર કરવાની પણ માગ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ અને આમ આદમી પાર્ટીની સ્થિતિ અત્યંત ખરાબ છે ત્યારે ગત ટર્મમાં ખૂબ સારું પ્રદર્શન કર્યા બાદ આ વખતે કોંગ્રેસ સ્પષ્ટતા સાથે બહુમત બોલાવશે તે નક્કી છે. &nbsp;જોકે તાજેતરમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ સાથે થયેલી મુલાકાતમાં આપણે તેમને જણાવ્યું હતું કે જય નારાયણ વ્યાસે રાજસ્થાન સરકારની પાણી વિતરણ વ્યવસ્થાની પ્રશંસા કરી છે અને એ અંતર્ગત જ એમની સાથે મુલાકાત થઈ હતી. જોકે કોંગ્રેસમાં જોડાવાના મામલે તેમને વાત ફેરવી હતી.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...