Skip to main content

Gujarat Election 2022 : ગુજરાતમાં AAPએ કોને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવા લીધો નિર્ણય?


<p><strong>Gujarat Election 2022 :</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 86 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. હવે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે.&nbsp;</p> <p>મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી તેનો પ્રચાર પણ બમણા જોરથી કરશે.</p> <h4 class="article-title ">Gujarat Election 2022 : કેજરીવાલે પંચમહાલમાં કહ્યું, 'આ વખતે એવો ધક્કો મારો કે આપની 150 બેઠકો આવે'</h4> <p><strong>Gujarat Election 2022 :</strong>&nbsp;દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમણે તેમના પ્રવાસની શરૂઆત પંચમહાલથી કરી છે. તેમણે પંચમહાલમાં ભવ્ય સભાને સંબોધી હતી. મોરવા હડફમાં સભાને સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી.&nbsp;</p> <p>કેજરીવાલે કેમ છો કહીને ગુજરાતીમાં બોલીને ભાષણની શરૂઆત કરતાં કહ્યું કે, ગજબની હવા ચાલી રહી છે ગુજરાતમાં. ગુજરાતમાં ઝાડું ચાલી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે પરિવર્તન જોઇએ છે. ગુજરાત સરકાર ખૂબ ગભરાટમાં છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં આઇબીને મોકલી છે. આઇબીએ રિપોર્ટ આપ્યો છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. એમાં એ પણ લખ્યું છે કે, 92-93 સીટો આવી રહી છે. તમારે એક કામ કરવાનું છે. એવો ધક્કો મારો કે 150 સીટો આવે. બધા રેકોર્ડ આ વખતે તોડી નાંખો. આમ આદમી પાર્ટીની ડિસેમ્બરમાં સરકાર બનશે.&nbsp;</p> <p>તેમણે કહ્યું, અમે સૌથી પહેલા ભ્રષ્ટાચાર ખતમ કરી રહ્યું છે. ગુજરાત સરકાર ખોટમાં ચાલી રહી છે. દરેક વસ્તુ પર ટેક્સ લગાવી દીધો છે. તો ક્યાં ગયો આ રૂપિયો. આ લોકોએ લૂંટી લીધા. એક ધારાસભ્ય પાસે ચૂંટણી પહેલા 4 એકર જમીન હતી. હવે તેની પાસે એક હજાર એકર જમીન થઈ ગઈ છે. આ લોકો પાસેથી પૈસા પરત કઢાવીશું. એક પણ રૂપિયો ખાવ નહીં દઇએ. સરકાર બન્યા પછી કોઈ મંત્રી નહીં કરે. કોઈ ચોરી કરશે તો જેલમાં જશે. અમારો પણ કોઈ ચોરી કરશે તો છોડીશું નહીં. મારો દીકરો પણ ચોરી કરશે તો જેલમાં જશે.&nbsp;</p> <h4 class="article-title ">Gujarat Election 2022 : AAP ઉમેદવારોનું સાતમું લિસ્ટ જાહેર, કોને કોને મળી ટિકિટ?</h4> <p><strong><br />અમદાવાદઃ</strong>&nbsp;ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 13 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવા 13 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 86&nbsp; બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.</p> <p><strong>કોને કોને મળી ટિકિટ?</strong></p> <p><strong>કડીથી એચ.કે. ડાભી<br />ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલ<br />વઢવાણથી હિતેશ પટેલ બજરંગ<br />મોરબીથી પંકજ રણસરિયા<br />જસદણથી તેજસ ગાજીપરા<br />જેતપુર(પોરબંદર)થી રોહિત ભુવા<br />કાલાવાડથી ડો. જીગ્નેશ સોલંકી<br />જામનગર રૂરલથી પ્રકાશ ડોંગા<br />મહેમદાબાદથી પ્રમોદભાઈ ચૌહાણ<br />લુણાવાડાથી નટવરસિંહ સોલંકી<br />સંખેડાથી રંજન તડવી<br /></strong><strong>માંડવી(બારડોલી) સાયનાબેન ગામિત<br />મહુવા(બારોડી) કુંજન પટેલ ધોડિયા</strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...