Skip to main content

Unesco World Heritage Sites: ગુજરાત માટે ગૌરવના સમાચાર, યુનેસ્કોની અસ્થાયી યાદીમાં ગુજરાતના બે સ્થળનો સમાવેશ


<p>Unesco Heritage List: &nbsp;યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની અસ્થાયી યાદીમાં ભારતના 3 સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં મોઢેરાનું સૂર્ય મંદિર, ગુજરાતનું ઐતિહાસિક વડનગર શહેર (PM મોદીનું જન્મસ્થળ) અને ત્રિપુરામાં ઉનાકોટીની શિલ્પોનો સમાવેશ થાય છે. આ માહિતી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આપવામાં આવી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Congratulations India!<br /><br />India adds 3 more sites to <a href="https://twitter.com/UNESCO?ref_src=twsrc%5Etfw">@UNESCO</a>&rsquo;s Tentative List:<br /><br />01 Vadnagar- A multi-layered Historic town, Gujarat<br /><br />02 Sun Temple, Modhera and its adjoining monuments<br /><br />03 Rock-cut Sculptures and Reliefs of the Unakoti, Unakoti Range, Unakoti District <a href="https://t.co/CAarM4BfnE">pic.twitter.com/CAarM4BfnE</a></p> &mdash; G Kishan Reddy (@kishanreddybjp) <a href="https://twitter.com/kishanreddybjp/status/1605160230530461696?ref_src=twsrc%5Etfw">December 20, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડીએ યુનેસ્કોની યાદી માટે સતત વધુ સ્મારકો અને સ્થળોની ઓળખ કરવા બદલ ASIને અભિનંદન પાઠવ્યા હતા. ટ્વિટર પર તેમને અભિનંદન આપતાં તેમણે કહ્યું, "અભિનંદન ભારત! ભારતે યુનેસ્કોની અસ્થાયી યાદીમાં વધુ 3 સાઇટનો ઉમેરો કર્યો છે. પ્રથમ સ્થળ ગુજરાતનું ઐતિહાસિક વડનગર બહુસ્તરીય શહેર, બીજું સ્થળ મોઢેરાનું સૂર્ય મંદિર અને ત્રીજું સ્થળ ત્રિપુરામાં ઉનાકોટીના પહાડોમાં કોતરણી કરીને બનાવેલી મૂર્તિઓનો સમાવેશ થાય છે.</p> <p>યુનેસ્કોની અસ્થાયી વિરાસત લિસ્ટ એ સંપત્તિઓનું લિસ્ટ છે જેના પર તમામ રાજ્યની સરકારો નામાંકન માટે વિચાર કરવા માંગે છે. જો કે, કોઈપણ સાંસ્કૃતિક, પ્રાકૃતિક અથવા મિશ્ર હેરિટેજ સાઇટને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવિષ્ટ કરવા માટે અસ્થાયી યાદીમાં સાઇટનો ઉમેરો કરવો આવશ્યક શરત છે. અસ્થાયી યાદીમાં તેનું સ્થાન એ વાતની ગેરન્ટી નથી આપતુ કે તેને લિસ્ટમાં સામેલ કરવામાં આવશે.</p> <p>પૌરાણિક વડનગર શહેર અને મોઢેરાના સૂર્ય મંદિરનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયો છે. કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. ગુજરાતની આગવી ઓળખ ગણાતું મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ બેનમૂન ગણાય છે. જ્યારે ઐતિહાસિક વડનગર શહેર 8મી સદીમાં બંધાયું હોવાનું માનવામાં આવે છે. ત્યારે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ભારતની વધુ ત્રણ સાઈટને હંગામી યાદીમાં સમાવેશ કર્યો છે. &nbsp;ત્રિપુરા રાજ્યની ઉનાકોટી સાઈટની સાથે રાજ્યના મહેસાણા જિલ્લાના બે પ્રવાસન સ્થળનો સમાવેશ કરાયો છે. મહેસાણા જિલ્લામાંથી પસાર થતા કર્કવૃત પર સૂર્યમંદિર આવેલું હોવાથી સૂર્યનું પ્રથમ કિરણ સૂર્યમંદિરમાં પ્રવેશે છે. દર વર્ષે યોજાતા શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ એવા ઉત્તરાર્ધ મહોત્સવના કારણે સૂર્યમંદિરની ખ્યાતિ દેશ- વિદેશમાં પ્રસરી છે. તેવી જ રીતે વડનગર શહેર સૌથી પુરાણુ શહેર ગણાય છે. વડનગર શહેર અને તેની આસપાસમાં પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કરાતા પ્રાચીન બૌદ્ધ સ્તુપો મળી આવ્યા હતા. &nbsp;જેથી વડનગર શહેર બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ઉપરાંત પ્રાચીન નગરોનું સંશોધન કરતા ઈતિહાસકારો માટે વિષય બની ગયું છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...