Skip to main content

Posts

Showing posts from March, 2023

Gujarat Corona Case Update: ગુજરાતમાં ફરી 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા, આ શહેરમાં 1 વ્યક્તિનું મોત

<p style="text-align: justify;"><strong>Gujarat Corona Case Update:</strong> રાજ્યમાં આજે ફરી 300થી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા &nbsp;338 કેસ નોંધાયા છે. &nbsp;જે બાદ એક્ટિવ કેસનો આંકડો 2310 પર પહોંચ્યો છે જ્યારે 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે સુરતમાં કોરોનાના કારણે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.&nbsp; કોરોનાના કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 92 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 37, રાજકોટમાં 44 અને વડોદરામાં 28 કેસ નોંધાય છે.</p> <p style="text-align: justify;"><strong>અહીં ક્લિક કરી જુઓ સમગ્ર માહિતી</strong></p> <p><a class="" href="https://ift.tt/1K0Y4s7" target="_blank" rel="noopener">View Pdf </a></p> <p style="text-align: justify;">&nbsp;</p> <p style="text-align: justify;">તો બીજી તરફ &nbsp;274 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ...

Gujarat Corona Alert: જો આ છ દેશોમાંથી ગુજરાતમાં એન્ટ્રી કરશો તો ફરજીયાત કરાવવો પડશે RTPCR ટેસ્ટ

<p>Gujarat Corona Alert: જો આ છ દેશોમાંથી ગુજરાતમાં એન્ટ્રી કરશો તો ફરજીયાત કરાવવો પડશે RTPCR ટેસ્ટ&nbsp;</p>

PM Modi Degree Certificate: PM મોદીની ડિગ્રી માંગવા મુદ્દે કોર્ટે શું આપ્યો ફેંસલો ? અરવિંદ કેજરીવાલને ફટકાર્યો દંડ

<p><strong>PM Modi News:</strong> વડાપ્રધાનની ડિગ્રી માંગવાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશેની માહિતી આપવા ગુજરાત યુનિવર્સિટીને નિર્દેશ આપતા કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના આદેશને હાઈકોર્ટે ફગાવી દીધો છે.</p> <p>જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન કાર્યાલય (PMO)ને તેમનું ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રમાણપત્ર આપવું જરૂરી નથી. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ પીએમના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માંગી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Gujarat High Court Friday ruled that the Prime Minister's Office (PMO) need not furnish the degree and post-graduate degree certificate of Prime Minister Narendra Modi.</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1641733548968140800?ref_src=twsrc%5Etfw...

Gujarat Corona : ગુજરાતમાં કોરોનાને લઈ સરકાર એલર્ટ, વિદેશથી આવતાં પ્રવાસીઓને લઈ શું લીધો મોટો નિર્ણય?

<p>Gujarat Corona : ગુજરાતમાં કોરોનાને લઈ સરકાર એલર્ટ, વિદેશથી આવતાં પ્રવાસીઓને લઈ શું લીધો મોટો નિર્ણય?</p>

Gujarat Rain : આજે ગુજરાતના 16 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ, જુઓ અહેવાલ

<p>Gujarat Rain : આજે ગુજરાતના 16 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ, જુઓ અહેવાલ&nbsp;</p>

Gujarat Weather Update: અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ શરુ થતા વેપારીઓને દુકાન બંધ કરવાની પડી ફરજ

<p style="text-align: justify;"><strong>Gujarat Weather Update:</strong> રાજ્યમાં ફરી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ભર ઉનાળે વરસાદ પડતા અનેક ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. આજે ફરી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠાના અંબાજીમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન સાથે વરસાદ આવતા અંબાજીમાં દુકાનો બંદ કરવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. બસ સ્ટેન્ડના શોપિંગ સેન્ટરની દુકાનમાં પાણી આવતા લોકોએ શટર પાડી દીધા હતા. ભર ઉનાળે યાત્રાધામ અંબાજીમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા.</p> <p style="text-align: justify;">તો બીજી તરફ અમરેલીના સવારકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા પંથકના મેરીયાણા ભમર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થતા લોકો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદ વરસતા ફરી ખેડૂતોની ચિંતા...

Gujarat Weather Update: રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી, પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા થશે

<p><strong>Gujarat Weather Update:</strong> હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થનારી IPL મેચમાં વરસાદની શક્યતા નહીંવક છે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, ભુજ, સુરેન્દ્ર નગર, મોરબીમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, નવસારી, દાહોદ, સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થવાની પણ શક્યતા છે. એકાદ જગ્યાએ મધ્યમ વરસાદ રહી શકે છે, <br />આવતીકાલથી વરસાદની શક્યતા નહીંવત છે.</p> <p><strong>થરાદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા</strong></p> <p>બનાસકાંઠાના સરહદીય વાવ,થરાદ અને સુઇગામ વિસ્તારોમાં કમોમસી વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. થરાદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. જાહેર માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થયા છે. કમોસમી વરસાદમાં જ જાહેર માર્ગ...

Gujarat Politics: હપ્તાખોરીના મુદ્દે ગરમાયું ગુજરાતનું વાતાવરણ, મનસુખ વસાવા – ચૈતર વસાવા આવ્યા સામ સામે

<p><strong>Narmada:</strong> હપ્તાખોરીના મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. નેતાઓ હપ્તા ઉઘરાવતા હોવાનો મુદ્દો ગરમાયો છે, ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના વિસ્તારમાં કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ખંડણી ઉઘરાવામાં આવે છે તેવો નનામો પત્ર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ચૈતર વસાવાએ જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. તેણે કહ્યું મનસુખ વસાવા આરોપો અંગે પુરાવા સાથે ખુલાસા નહીં કરે તો માનહાનિનો કેસ કરીશ.</p> <p>આજે સાંસદ મનસુખ વસાવા દિલ્હીથી &nbsp;આવશે. તેમણે કહ્યું, ચૈતર વસાવા જ્યાં બોલાવે ત્યાં હું આવવા તૈયાર &nbsp;છું. 3 દિવસની મારી લોકસભામાં રજાને લઈ હું રાજપીપળા આવ્યો છું. જે મારે પુરાવા આપવા હશે એ હું એની સામે પુરાવા આપવાનો છું.</p> <p><iframe title="Embed code" src="https://ift.tt/F2pxSgc" width="100%" height="200px" frameborder="0" scrolling="no"></iframe></p> <p><strong>મનસુખ વસાવાના નામે પત્ર થયો છે વાયરલ</strong></p> <p>ભરૂચના સા...

Gujarat Assembly : કેનાલ મુદ્દે BJP MLA રમણલાલનો આક્રોશ, મારા વિસ્તારના પ્રશ્નોનું સમાધન નહીં આવે તો હું કોર્ટ સુધી પણ જઇશ

<p>Gujarat Assembly : કેનાલ મુદ્દે BJP MLA રમણલાલનો આક્રોશ, મારા વિસ્તારના પ્રશ્નોનું સમાધન નહીં આવે તો હું કોર્ટ સુધી પણ જઇશ</p>

Gujarat Govt : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ, જુઓ અહેવાલ

<p>Gujarat Govt : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ, જુઓ અહેવાલ&nbsp;</p>

Gujarat Rain : ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?

<p>Gujarat Rain : ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?</p>

Gandhinagar News: વિધાનસભામાં ગૂંજ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો, રાજ્યની શાળામાં 32 હજારથી વધુ શિક્ષકોની ખાલી જગ્યા

<p><strong>Gandhinagar News:</strong> વિધાન સભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. અંતિમ દિવસે &nbsp;ગૃહમાં શિક્ષકોની ખાલી&nbsp; જગ્યાનો મુદ્દો પણ ગૂંજ્યો હતો. એક બાજુ બીએડ અને પીટીસી થયેલા યુવક &ndash;યુવતીઓ બેકાર છે તો બીજી બાજુ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી છે.</p> <p><br />રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674 &nbsp;જગ્યાઓ ખાલીપડી &nbsp;છે.રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 20,678 &nbsp;જગ્યાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં &nbsp;11,996 જગ્યા ખાલી &nbsp;છે.રાજ્યમાં ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,213 જગ્યાઓ ખાલી છે. જ્યારે રાજ્યમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની &nbsp;32,213 જગ્યાઓ ખાલી છે.રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં &nbsp;3,552 &nbsp;આચાર્યની જગ્યાઓ ખાલી છે.</p> <p>શિક્ષકોની ભરતીના મુદ્દો ગૃહમાં ગૂજ્યો હતો અને રજૂઆતમાં જણાવ...

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના પ્રભારી-સહપ્રભારીને એક મહિનો ગુજરાત ન છોડવા હાઈકમાન્ડે કેમ આપી સૂચના?

<p>Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના પ્રભારી-સહપ્રભારીને એક મહિનો ગુજરાત ન છોડવા હાઈકમાન્ડે કેમ આપી સૂચના?</p>

Gujarat Rain Effect : પાક નુકસાનીને લઈ રાઘવજી પટેલનું વિધાનસભામાં મોટું નિવેદન, જુઓ શું કહ્યું?

<p>Gujarat Rain Effect : પાક નુકસાનીને લઈ રાઘવજી પટેલનું વિધાનસભામાં મોટું નિવેદન, જુઓ શું કહ્યું?</p>

Gujarat: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે, જાણો હવામાન વિભાગે  શું કરી આગાહી?

<p>ગાંધીનગર:&nbsp; ખેડૂતો પરથી હજુ &nbsp;માવઠાનું સંકટ નથી હટ્યું. આવતીકાલથી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે &nbsp;આ આગાહી &nbsp;કરી છે. &nbsp;હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે.&nbsp;29 થી 31 માર્ચ વરસાદ પડશે.</p> <p>આવતીકાલે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે છે. &nbsp;30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. &nbsp;31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે.</p> <p>હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે. &nbsp;આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. &nbsp;પરંતુ 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે. &nbsp;આજે રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું &nbsp;છે. &nbsp;સુરે...

Gujarat Corona : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1 હજારને પાર, જુઓ અહેવાલ

<p>Gujarat Corona : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1 હજારને પાર, જુઓ અહેવાલ&nbsp;</p>

Gujarat Vidhyapith : ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ માટે હવે હોસ્ટેલ રહેશે સ્વૈચ્છિક, જુઓ વીડિયો

<p>Gujarat Vidhyapith : ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ માટે હવે હોસ્ટેલ રહેશે સ્વૈચ્છિક, જુઓ વીડિયો</p>

Gujarat Corona: અમદાવાદીઓ ફરી થઈ જજો કોરોનાથી સાવધાન, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 300થી વધુ કેસ

<p>Gujarat Corona: અમદાવાદીઓ ફરી થઈ જજો કોરોનાથી સાવધાન, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 300થી વધુ કેસ&nbsp;</p>

જૂનાગઢ PTCમાં ફરજ બજાવતા SRP જવાન આત્મહત્યા કેસમાં પરિવારે શું લગાવ્યા આરોપ, જાણો

<p>મોરબી:&nbsp; મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મેઘપર ગામના અને જૂનાગઢ PTCમાં ફરજ બજાવતા SRP જવાને એક સપ્તાહ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. હવે પરિવારે આરોપ લગાવ્યો છે કે SRP જવાન બ્રિજેશભાઈ લાવડિયાને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યા છે. &nbsp;PM રિપોર્ટમાં પણ શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. શરીર પર ઈજાના નિશાનનો PM રિપોર્ટમાં પણ ઉલ્લેખ છે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/rFz5haP" /></p> <p>મૃતકના પરિવારજનોનો આરોપ છે કે આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી છે. જોકે જૂનાગઢ જિલ્લા પોલીસવડા ફરિયાદ લેવામાં વિલંબ કરી રહ્યા છે.&nbsp;</p> <h4 class="article-title ">Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો</h4> <p>રાજ્યમાં આજે અને આવતીકાલે અંગ દઝાડતી ગરમી પડશે. &nbsp;બુધવારથી &nbsp;ફરી કમોસમી વરસાદ વરસશે. &nbsp;હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કા...

Mahisagar: લુણાવાડામાં સુજલામ સુફલામ કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી

<p>મહિસાગર: મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચોરી ગામે કડાણા સુજલામ સુફલામ કેનાલમાંથી બે લાશ તણાતી મળી આવી છે. &nbsp;ચોરી ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં યુવક તેમજ યુવતીની લાશ મળી આવી છે. &nbsp;</p> <p>સુજલામ સુફલામ કેનાલની અંદર લાશ હોવાની વાતની જાણ થતા લોકોના ટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. &nbsp;કેનાલમાં લાશ હોવાની બાબતે પોલીસને જાણ કરવામાં આવી છે. બે લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.&nbsp;&nbsp;</p> <h4 class="article-title ">Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો</h4> <p>રાજ્યમાં આજે અને આવતીકાલે અંગ દઝાડતી ગરમી પડશે. &nbsp;બુધવારથી &nbsp;ફરી કમોસમી વરસાદ વરસશે. &nbsp;હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 થી 31 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. 29 માર્ચના મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડશે.&nbsp;</p> ...

Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

<p>ગાંધીનગર: રાજ્યમાં આજે અને આવતીકાલે અંગ દઝાડતી ગરમી પડશે. &nbsp;બુધવારથી &nbsp;ફરી કમોસમી વરસાદ વરસશે. &nbsp;હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 થી 31 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. 29 માર્ચના મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડશે.&nbsp;</p> <p>30 માર્ચના અમદાવાદ, &nbsp;ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, &nbsp;દ્વારકા, &nbsp;બોટાદ અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. જ્યારે 31 માર્ચના અમરેલી, ગીર સોમનાથ, સુરત અને ભરૂચ જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદ પહેલાં મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 30 ડિગ્રીને પાર રહેશે.</p> <p>જો કે, માવઠું પડતાં જ તાપમાનનો પારો નીચે જશે. &nbsp;ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે. &nbsp;આજે અમદાવાદ, &nbsp;ભૂજ અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે. &nbsp;આ ત્રણેય શહેરમાં તાપમાન 35 ડ...

Gujarat Weather: રાજ્યના ખેડૂતો માથે હજુ પણ માવઠાનું સંકટ, હવામાન વિભાગે આ તારીખે કરી કમોસમી વરસાદની આગાહી

<p><strong><em>Gujarat Weather Update:</em></strong> રાજ્યના ખેડૂતો માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે.29થી 31 માર્ચ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતીકાલથી વાદળછાયું વાતાવરણ રહેશે અને 29 તારીખે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં કમોસમી વરસાદ થશે. 30 તારીખે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં કમોસમી વરસાદ રહેશેઅને 31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં માવઠું થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ રહેશે.</p>

Gujarat Weather: હજુ નથી ટળ્યું કમોસમી વરસાદનું સંકટ, આ તારીખે ફરી તૂટી પડશે વરસાદ

<p>Gujarat Weather: હજુ નથી ટળ્યું કમોસમી વરસાદનું સંકટ, આ તારીખે ફરી તૂટી પડશે વરસાદ&nbsp;</p>

Gujarat: પાઠ્યપુસ્તક મંડળે વિદ્યાર્થીઓને ઉઠા ભણાવ્યા, ફરી એકવાર પુસ્તકોમાં છબરડો દેખાયો, જાણો વિગતે

<p><strong>Gujarat News:</strong> પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોમાં ફરી એકવાર છબરડો જોવા મળ્યો છે, ફરી એકવાર પાઠ્યપુસ્તક મંડળે વિદ્યાર્થીઓને ઉઠા ભણાવ્યા છે, કેમ કે આ વખતે પણ પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 7ના પુસ્તકોમાં ખોટી માહિતી છપાઇ છે. પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 7 ગુજરાતી વિષયમાં મધુબેન ગાંધીની તસ્વીરની જગ્યાએ કસ્તુરબા ગાંધીની તસ્વીર છાપી છે.&nbsp;</p> <p>ફરી એકવાર પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોમાં છબરડો જોવા મળતાં લોકોમાં રોષ ફેલાયો છે. ગુજરાતી વિષયના પ્રથમ સત્રમાં પાઠ ક્રમાંક 4માં લેખક મધુબેન ગાંધી પરંતુ તસ્વીર ગાંધીજીના પત્નીની છપાઈ છે, મધુબેન ગાંધી ગાંધીજીના પિતરાઈ ભાઈના પૌત્રી હતાં. ગુજરાતીના પુસ્તકમાં પૌત્રીની જગ્યાએ પત્નીનો ફોટો છપાયો છે. વર્ષ 2013થી પ્રકાશિત થતા પુસ્તકમાં હજુ સુધી આ ભૂલને નથી સુધારાઇ.</p> <h4>&nbsp;</h4> <h4 class="article-title ">ABP News Survey: મોદી સરકારના કામકાજને લઈ હાથ ધરાયો સર્વે, થયા ચોંકાવનારા ખુલાસા</h4> <p><strong>Desh Ka Mood:</strong>&nbsp;વર્ષ 2024ની લોકસભાની ચ...

Gujarat Marketing Yard : ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં વેકેશનનો માહોલ, જુઓ અહેવાલ

<p>Gujarat Marketing Yard : ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં વેકેશનનો માહોલ, જુઓ અહેવાલ&nbsp;</p>

Gujarat ITI : હવે ગુજરાતની ITIમાં આપવામાં આવશે ડ્રોન તાલીમ, જુઓ અહેવાલ

<p>Gujarat ITI : હવે ગુજરાતની ITIમાં આપવામાં આવશે ડ્રોન તાલીમ, જુઓ અહેવાલ&nbsp;</p>

Gujarat Jail Raid: ગુજરાતની 17 જેલોમાં દરોડા, અનેક મોબાઇલ ફોન જપ્ત, ગૃહ રાજ્યમંત્રી સંઘવીનું લાઇવ મોનિંટરીંગ

<p>અમદાવાદઃ સાબરમતી સહિત ગુજરાતની 17 જેલોમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેલમાંથી ઘણા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલ રૂમમાંથી દરોડાની લાઈવ દેખરેખ રાખી હતી. અતીક અહેમદ પણ સાબરમતી જેલમાં બંધ છે. દરોડા પાડવા પાછળનો હેતુ ગેરકાયદેસર કામગીરીનો ખુલાસો કરવાનો છે. તેમજ કેદીઓને નિયમ મુજબ યોગ્ય વ્યવસ્થા મળી રહી છે કે કેમ તે પણ તપાસવું પડશે. આ માહિતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આપી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Gandhinagar, Gujarat | 1700 Police personnel carrying out raids in 17 jails. The reasons behind raids are to see if any kind of illegal activities are taking place inside the jail&amp; to check whether prisoners are getting all the facilities they&rsquo;re entitled to as per the law. Raids&hellip; <a href="https://t.co/1TLL2zKqmV">pic.twitter.com/1TLL2zKqmV</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/16393...

Gujarat Jail: જેલમાં જલસા નહીં ચાલે, રાજ્યભરની જેલમાં ચાલતા જલસા પર પોલીસની મોટી કાર્યવાહી

<p>Gujarat Jail: જેલમાં જલસા નહીં ચાલે, રાજ્યભરની જેલમાં ચાલતા જલસા પર પોલીસની મોટી કાર્યવાહી</p>

Gujarat: રાજ્યની જેલો પર ગૃહવિભાગના એક સાથે દરોડા જૂઓ EXCLUSIV જાણકારી

<p>Gujarat: રાજ્યની જેલો પર ગૃહવિભાગના એક સાથે દરોડા જૂઓ EXCLUSIV જાણકારી</p>

પોરબંદર નજીક બસ અને કાર વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળે જ 2 લોકોના મોત

<p>પોરબંદરના ત્રણ માઈલ નજીક બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. &nbsp;પોરબંદર ખંભાળિયા જતી ખાનગી બસ સાથે કારનો અક્સ્માત સર્જ્યો હતો. &nbsp;અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. 5 લોકોને સારવાર માટે પોરબંદરની ભાવસિહજી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. &nbsp;આ અકસ્માતમાં કુલ &nbsp;5 લોકો હતા જેમાંથી કુલ 2 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકોની હાલત ગંભીર હોવાનું જણાતા વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે.&nbsp;</p> <h4 class="article-title ">Gujarat Weather: રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ, 24 કલાક રાજ્યમાં રહેશે કમોસમી વરસાદ</h4> <p>&nbsp;રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ છે. 24 કલાક સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે, જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે સાથે આણંદ, સાબરકા...

Gujarat Assembly : OBCનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા ષડયંત્રનો Amit Chavda નો આક્ષેપ

<p>Gujarat Assembly : OBCનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા ષડયંત્રનો Amit Chavda નો આક્ષેપ</p>

Gujarat Weather: રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ, 24 કલાક રાજ્યમાં રહેશે કમોસમી વરસાદ

<p><strong>Gujarat Weather Update:</strong> રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ છે. 24 કલાક સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે, જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને બે દિવસ બાદ તાપમાનનો પારો વધશે.</p> <p><strong>માવઠાનો આવી શકે છે વધુ એક રાઉન્ડ</strong></p> <p>સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ છેલ્લા પાંચ-છ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ ...

Gujarat Rain Effect : ખેડાના માતરમાં કમોસમી વરસાદથી ઘઉંના પાકને નુકસાન, જુઓ અહેવાલ

<p>Gujarat Rain Effect : ખેડાના માતરમાં કમોસમી વરસાદથી ઘઉંના પાકને નુકસાન, જુઓ અહેવાલ&nbsp;</p>

Morbi: ક્રિકેટની પ્રેક્ટિસ પૂર્ણ કરી ગ્રુપ મીટિંગ કરતાં યુવકનું હાર્ટએટેકથી મોત, જાણો વિગત

<p><strong>Morbi:</strong> રાજ્યમાં હાર્ટએટેકથી યુવાનોના મોતની સંખ્યા વધી રહી છે. વધુ એક યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત થયું છે. મોરબીના હળવદના ગ્રામ સેવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક અશોકભાઈ કણઝારીયા જીલ્લા પંચાયત હસ્તકના કર્મચારી હતા. ક્રિકેટની પ્રેક્ટિસ પૂર્ણ કરી ગ્રુપ મીટીંગ હતી ત્યારે તબિયત બગડી હતી, જે બાદ સાથી કર્મચારીઓ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. અશોકભાઈને બીપી બીમારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. <br /><br />જીલ્લા પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 26 તારીખથી ક્રિકેટ ટુનાર્મેન્ટ &nbsp;શરૂ થવાની હતી, જેને હાલ મુલતવી રાખવામાં આવી છે. હવે આ ટુર્નામેન્ટ 10 થી 15 એપ્રિલ સુધી યોજાશે. આ ઉપરાંત 26 થી 31 &nbsp;માર્ચ સુધી યોજાનાર ટુનાર્મેન્ટ પણ મોકુફ રખાઈ છે.</p> <p><strong>રાજ્યમાં ક્રિકેટ રમતાં 5 યુવાનોના છેલ્લા દોઢ મહિનામાં મોત</strong></p> <p>હાર્ટ એટેકથી ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનામાં 6 યુવાનોના મોત થયા છે. જેમાં પાંચ યુવાનોના ક્રિકેટ...

Gujarat Rain: જૂઓ ગુજરાતમાં સૌથી વધારે ક્યાં અને કેટલો વરસાદ વરસ્યો

<p>Gujarat Rain: જૂઓ ગુજરાતમાં સૌથી વધારે ક્યાં અને કેટલો વરસાદ વરસ્યો</p>

unseasonal rain: અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ, નદીમાં આવ્યું ઘોડાપૂર

<p>અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર,અમરેલીના સાવરકુંડલા પંથકના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજુલાના અમૂલી, બાબરીયાધાર, બાલાપર ડુંગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધારીના લાખાપાદર, હીરાવા, જીરા, ડાભાળી, વીરપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડી, વીજપડી, ભમર, ખડસલી, છાપરી, મેરિયાણામાં વરસાદ વરસ્યો હતો.આંબરડી ગામની વચ્ચેથી પસાર થતી નેવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.</p> <p><br /><img src="https://ift.tt/N6ByLED" /></p> <p>કમોસમી વરસાદને પગલે સાવરકુંડલાના ખડસલી ગામના ખેડૂતોનો ઉભો પાક બગડી ગયો હતો. કમોસમી વરસાદને લઇને ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેડૂતોના વાડીપડામાં કાઢેલા ડુંગળીના પાથરા પાણીમાં તરબોળ થયા હતા. વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યું છે.</p> <p>રાજુલાના કોસ્ટલ બેલ્ટ વ...

Gujarat Weather: હજુ બે દિવસ માવઠાથી નહીં મળે રાહત, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

<p><strong>Gujarat Weather:</strong> &nbsp;હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 48 કલાક બાદ માવઠાથી છુટકારો મળશે.</p> <p><strong>અમરેલીમાં આજે માવઠું</strong></p> <p>અમરેલી જિલ્લામાં સતત એક અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પણ ધારીના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદ શરૂ થયો છે. ધારીના નાગધ્રા અને આસપાસના ગામોમાં માવઠાથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે.</p> <p><strong>કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન</strong></p> <p>સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. શિયાળામાં આ વખતે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં રવિ પાકમાં સતત ત્રીજી વખત નુકસાન થયું છે. હજી સુધી ખેડૂતોને એક પણ રૂપિયો સહાય મળી નથી. ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેરીના પાકમાં પણ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિ...

Gujarat Rain Effect : કમોસમી વરસાદથી ખેતિને થયેલા નુકસાનનો સર્વે 72 કલાકમાં પૂર્ણ કરવાની કોંગ્રસની માંગ

<p>Gujarat Rain Effect : કમોસમી વરસાદથી ખેતિને થયેલા નુકસાનનો સર્વે 72 કલાકમાં પૂર્ણ કરવાની કોંગ્રસની માંગ</p>

Gujarat Corona Case: રાજ્યમાં ફાટ્યો કોરોના રાફડો, જાણો આજે કેટલા કેસ નોંધાયા

<p><strong>Gujarat Corona Cases:</strong> ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે રાજ્યમાં આજે કોરોનાના 247 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 124 કેસ નોંધાયા છે.</p> <p><strong>ક્યાં કેટલા કેસ નોંધાયા</strong></p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 124, અમરેલીમાં 19, મોરબી અને સુરત કોર્પોરેશનમાં 17-17, રાજકોટ કોર્પોરેશનમાં 16, મહેસાણામાં 12, વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 6, ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 3-3, આણંદ અને સાબરકાંઠામાં 2-2 તથા ભાવનગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે. મહેસાણામાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.</p> <p><strong>એક્ટિવ કેસની સંખ્યા કેટલી ?</strong></p> <p>રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1267144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11049 લોકોના કોરોનાથી મોત થયા છે.</p> <p>...

Gujarat Rain: નવસારીના વાંસદા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકશાન

<p><span style="font-weight: 400;">Gujarat Rain: નવસારીના વાંસદા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકશાન </span></p>

Gujarat Rain: જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ, દાણાપીઠ, દીવાનચોક સહિતના વિસ્તારોમાં માવઠું

<p><span style="font-weight: 400;">Gujarat Rain: જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ, દાણાપીઠ, દીવાનચોક સહિતના વિસ્તારોમાં માવઠું</span></p>

Gujarat Weather: ચૈત્રમાં અષાઢી માહોલ, ગિરનાર પર્વત પરથી વહ્યા પાણી

<p><strong>Gujarat Weather Update</strong>:&nbsp; હવામાન વિભાગ દ્વારા હજુ રાજ્યમાં &nbsp;બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છુટાછવાયા વિસ્તારમાં ઠંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ બાદ તાપમાન વધશે. હાલ અમદાવાદમાં 34 ડિગ્રી અને ગાંધીનગર માં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે.<br /><br />આજે વરસાદ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગર વરસાદ રહેશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં વરસાદી માહોલ રહેશે. રાજસ્થાન તરફ સર્ક્યુલશનને લઈને વરસાદ રહેશે. જ્યારે આવતી કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાઇ શકે છે.</p> <p><strong>સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા</strong></p> <p>હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે.&nbsp; જૂનાગઢ - ભવનાથમાં પણ વરસાદ છે. વરસાદના કારણે ગિરનાર પર્વત પરથી પાણી વહ્યા હતા અને શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગ...

Gujarat Rain : હજુ કેટલા દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી? જુઓ અહેવાલ

<p>Gujarat Rain : હજુ કેટલા દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી? જુઓ અહેવાલ&nbsp;</p>

Gujarat Rain : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદથી પલળી ગયો તૈયાર પાક

<p>Gujarat Rain : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદથી પલળી ગયો તૈયાર પાક</p>

નુકસાનીનું દર્દ ખેડૂત સિવાય કોઇને ખબર ન પડેઃ Gujarat CM Bhupendra Patel

<p>નુકસાનીનું દર્દ ખેડૂત સિવાય કોઇને ખબર ન પડેઃ &nbsp;Gujarat CM Bhupendra Patel</p>

Gujarat BPL List : છેલ્લા 20 વર્ષથી BPL યાદી માટે સર્વે જ નથી કરાયો, જુઓ અહેવાલ

<p>Gujarat BPL List : છેલ્લા 20 વર્ષથી BPL યાદી માટે સર્વે જ નથી કરાયો, જુઓ અહેવાલ</p>

Gujarat Assembly : છેલ્લા બે વર્ષમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી, જુઓ અહેવાલ

<p>Gujarat Assembly : છેલ્લા બે વર્ષમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી, જુઓ અહેવાલ&nbsp;</p>

Gujarat Rain Effect : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાએ ખેતપેદાશોને પહોંચાડ્યું મોટું નુકસાન, કચ્છમાં નુકસાનનો સર્વે શરૂ

<p>Gujarat Rain Effect : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાએ ખેતપેદાશોને પહોંચાડ્યું મોટું નુકસાન, કચ્છમાં નુકસાનનો સર્વે શરૂ</p>

Gujarat Rain : ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી, જુઓ વીડિયો

<p>Gujarat Rain : ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી, જુઓ વીડિયો</p>

Gujarat: ગુજરાતમાં કેટલા દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

<p>ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગર,જામનગર, જૂનાગઢ, રાજકોટ અને, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.</p> <p>તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, અમરેલી, રાજકોટ અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા સાથે વરસાદની આગાહી કરી છે.</p> <h3 class="article-title ">Gujarat Assembly: ગુજરાતના શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કરાયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા મળશે</h3> <p><strong>Gujarat Assembly:</strong>&nbsp;હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની ગૃહમાં જાહેરાત કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોના વેતનમાં વધારો ...