Skip to main content

Gujarat: પાઠ્યપુસ્તક મંડળે વિદ્યાર્થીઓને ઉઠા ભણાવ્યા, ફરી એકવાર પુસ્તકોમાં છબરડો દેખાયો, જાણો વિગતે


<p><strong>Gujarat News:</strong> પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોમાં ફરી એકવાર છબરડો જોવા મળ્યો છે, ફરી એકવાર પાઠ્યપુસ્તક મંડળે વિદ્યાર્થીઓને ઉઠા ભણાવ્યા છે, કેમ કે આ વખતે પણ પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 7ના પુસ્તકોમાં ખોટી માહિતી છપાઇ છે. પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 7 ગુજરાતી વિષયમાં મધુબેન ગાંધીની તસ્વીરની જગ્યાએ કસ્તુરબા ગાંધીની તસ્વીર છાપી છે.&nbsp;</p> <p>ફરી એકવાર પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોમાં છબરડો જોવા મળતાં લોકોમાં રોષ ફેલાયો છે. ગુજરાતી વિષયના પ્રથમ સત્રમાં પાઠ ક્રમાંક 4માં લેખક મધુબેન ગાંધી પરંતુ તસ્વીર ગાંધીજીના પત્નીની છપાઈ છે, મધુબેન ગાંધી ગાંધીજીના પિતરાઈ ભાઈના પૌત્રી હતાં. ગુજરાતીના પુસ્તકમાં પૌત્રીની જગ્યાએ પત્નીનો ફોટો છપાયો છે. વર્ષ 2013થી પ્રકાશિત થતા પુસ્તકમાં હજુ સુધી આ ભૂલને નથી સુધારાઇ.</p> <h4>&nbsp;</h4> <h4 class="article-title ">ABP News Survey: મોદી સરકારના કામકાજને લઈ હાથ ધરાયો સર્વે, થયા ચોંકાવનારા ખુલાસા</h4> <p><strong>Desh Ka Mood:</strong>&nbsp;વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને હવે 1 વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્રમાં ફરી એકવાર કોની સરકાર રચાશે અને શું મોદી સરકારના બીજા કાર્યકાળના કામકાજથી જનતા ખુશ છે? તેને લઈને હાથ ધરવામાં આવેલા એબીપી ન્યૂઝના સર્વેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.<br /><br />એબીપી ન્યૂઝે મેટ્રિઝ સાથે મળીને એક સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં 10 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામને અલગ-અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારની કામગીરી કેવી છે? આ સવાલના જવાબમાં લોકોએ ચોંકાવનારા જવાબો આપ્યા હતાં.<br /><br />આ મામલે 37 ટકા લોકોનું માનવું છે કે, કેન્દ્ર સરકારની કામગીરી ખૂબ જ સારી છે. તો 41 ટકા લોકો માને છે કે, કેન્દ્ર સરકારનું કામકાજ સંતોષકારક છે. જ્યારે 22 ટકા લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકારનું કામ ખૂબ જ ખરાબ છે.<br />ઉત્તર પ્રદેશને લઈને ચૂંટણી પ્રશ્ન!<br /><br />એબીપી ન્યૂઝે મેટ્રિસે સાથે મળીને આ સર્વે ખાસ કરીને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ માટે હાથ ધર્યો હતો. રાજનૈતિક દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મજબૂત રાજ્ય છે. કારણ કે લોકસભાની 80 જેટલી બેઠકો અહીંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં અભૂતપૂર્વ જીત મેળવી હતી અને કેન્દ્રમાં સત્તા રચી હતી.</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-6601185-5" class="ad-slot" data-google-query-id="CNa3xavm-P0CFUXCjwodaacGtA"> <div id="google_ads_iframe_/2599136/ABP_WEB/abp_web_as_inarticle_1x1_0__container__">આગામી લોકસભા ચૂંટણી અંગે સર્વે</div> </div> </div> </div> <p><br />જ્યારે આ સર્વે 2024ની આગામી લોકસભા ચૂંટણીને લઈને હાથ ધરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ભાજપ ઉપરાંત સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વધુમાં વધુ લોકસભા બેઠકો જીતવા માટે પોતપોતાના સમીકરણો પર કામ કરી રહી છે.<br /><br />વિપક્ષી એકતાની તૈયારી<br /><br />ઉલ્લેખનીય છે કે, જ્યાં ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. જ્યારે વિરોધ પક્ષો એક મંચ પર એકસાથે આવીને ચૂંટણી લડવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, દિલ્હી-પંજાબમાં આમ આદમી પાર્ટી અને તેલંગાણામાં ભારતીય રાષ્ટ્ર સમિતિ ભાજપને ઘેરવાની પટકથા તૈયાર કરી રહી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...