Skip to main content

Gujarat Weather: ચૈત્રમાં અષાઢી માહોલ, ગિરનાર પર્વત પરથી વહ્યા પાણી


<p><strong>Gujarat Weather Update</strong>:&nbsp; હવામાન વિભાગ દ્વારા હજુ રાજ્યમાં &nbsp;બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છુટાછવાયા વિસ્તારમાં ઠંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ બાદ તાપમાન વધશે. હાલ અમદાવાદમાં 34 ડિગ્રી અને ગાંધીનગર માં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે.<br /><br />આજે વરસાદ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગર વરસાદ રહેશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં વરસાદી માહોલ રહેશે. રાજસ્થાન તરફ સર્ક્યુલશનને લઈને વરસાદ રહેશે. જ્યારે આવતી કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાઇ શકે છે.</p> <p><strong>સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા</strong></p> <p>હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે.&nbsp; જૂનાગઢ - ભવનાથમાં પણ વરસાદ છે. વરસાદના કારણે ગિરનાર પર્વત પરથી પાણી વહ્યા હતા અને શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.</p> <p>પૂર્વ કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો. પૂર્વ કચ્છના અંજાર,આદિપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કપાસ, ઘઉં, રાયડા, ઈસબગુલ સહિત પાકોને નુકસાનની સંભાવના છે, બાગાયતી પાક કેરી અને દાડમને પણ નુકસાનની ભીતિ છે.</p> <p>દેવભૂમિદ્વારકાના ખંભાળિયા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ છે. સામોર, વડત્રા, હરિપર, ખોખરી, સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત છે. જીરું, ઘઉં, ચણા, ધાણા, જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.</p> <p>અમરેલી શહેરમાં ભારે બફેરા બાદ વરસાદી ઝાપટાં શરૂ થતાં ઠંડકનો અનુભવ થયો. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. બાબરા શહેરમાં ધોધમાર વરસાદ, બાબરાના ફુલઝરમાં પણ વરસાદ શરૂ છે. આ વિસ્તારમાં સતત વરસાદને કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે. ખાંભાના ત્રાકુડા અને હનુમાન તાલડામા ઘોઘમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ ખાબકતા વોંકળા વહેતા થયા હતા અને ખેતરોમાં પાણી ભરાયાં હતા. કમોસમી વરસાદને કારણે &nbsp;ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા હતા.</p> <p>જામનગરના &nbsp;જામ જોધપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે. બપોરના સમયે શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું &nbsp;હતું.</p> <p>પાલીતાણા પંથકમાં છેલ્લા બે અઠવાડિયા &nbsp;સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. પાલીતાણા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો. સતત વરસી રહેલ કમોસમી માવઠાનાં કારણે ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે. પાલીતાણા તાલુકાના ધેટી, દુધાળા, ડુંગરપુર, થોરાળી, લાખાવડ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/QvK1OOAHjy0" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...