Skip to main content

ભરુચના જંબુસર તાલુકામાં ધોધમાર વરસાદ, કાવી ગામમાં ફરી વળ્યા પાણી


<p><strong>ભરુચ:</strong> હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાનું યથાવત છે. &nbsp;ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. &nbsp;કમોસમી વરસાદના કારણે ગામમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. &nbsp; બીજી તરફ અચાનક કમોસમી વરસાદ વરસતા &nbsp; લગ્ન પ્રસંગોમાં મુશ્કેલી થઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ છે. આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;</p> <p>&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/u_2_ApEtGp4" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <h4 class="article-title ">Gujarat Rain: આગામી ત્રણ કલાક ભારે, અમદાવાદ, આણંદ, અરવલ્લી અને વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી</h4> <p>સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;હવામાન વિભાગના જણાવ્યા અનુસાર &nbsp;અમદાવાદ, આણંદ, અરવલ્લી અને વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p>ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. &nbsp;હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં &nbsp;વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 30 મે સુધી ગુજરાતમાં &nbsp;કમોસમી વરસાદ પડશે. &nbsp;આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં &nbsp;માવઠું પડશે. &nbsp;આજે વલ્લભ વિદ્યાનગર રહ્યું સૌથી ગરમ શહેર રહ્યું છે. &nbsp;વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. &nbsp;અમદાવાદ, &nbsp;ગાંધીનગર અને ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.</p> <p>આગામી ત્રણ કલાક ભારે હોવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29 મેએ ગુજરાતમાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડશે. ભારે પવનને કારણે રાજ્યના માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.</p> <h4 class="article-title ">અમદાવાદની યુવતીની વર્ષ 2022માં કરાયેલી હત્યાનો ઉકેલાયો ભેદ</h4> <p>અમદાવાદની ધારા નામની યુવતીનું વર્ષ 2022માં અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસનો ભેદ પોલીસે ઉકેલી દીધો હતો. પોલીસે આ મામલે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. યુવતીની હત્યામાં સામેલ સુરતના ભુવા, તેના ભાઇ સહિત આઠ જણાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના &nbsp;પાલડી વિસ્તારની ધારા નામની યુવતીની સાયલામાં હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાયાનો ખુલાસો થયો હતો. &nbsp;સુરતના સુરજ સોલંકી નામના ભુવા, તેના ભાઈ, મિત્રો સહિત 8ની સંડોવણી બહાર આવી હતી. સુરતનો ભુવો ધારાને જૂનાગઢ લઈ ગયો હતો. &nbsp;જ્યાં સુરજે ધારા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ચોટીલાના વટાવસ ગામની સીમમાં રાત્રિના સમયે કારમાં લઈ ગયો હતો &nbsp;જ્યાં સુરજના મિત્ર મિતે ધારાને દુપટ્ટાથી ગળેટુંપો આપી હત્યા કરી હોવાનો પોલીસે દાવો કર્યો હતો.</p> <p>પોલીસે જણાવ્યું હતુ કે &nbsp;હત્યા કર્યાં બાદ સુરજ, મિત, ગુંજન જોશી, યુવરાજે ધારાના મૃતદેહને સળગાવી પુરાવાના નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. &nbsp;જ્યારે જુગલ શાહના નામાના આરોપીએ ધારાનો મોબાઈલ સ્વીચ ઓફ કર્યો હતો અને આરોપી મુકેશે પેટ્રોલની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સંજય સોહલિયાને ધારાના કપડા પહેરાવી કારમાં બેસાડવામાં આવ્યો હતો. &nbsp;જ્યારે મિતની માતાને ઘટનાને લઈ આરોપીઓએ તમામ હકીકત જણાવી હતી. જેથી મિતની માતા મોનાબેન ધારાના કપડા પહેરી ઘરેથી નીકળ્યા હતા. જો કે આખરે મુંબઈથી પગેરૂ નીકળતા ધારાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.</p> <p>પોલીસે જણાવ્યું હતું કે પાલડી પોલીસ સ્ટેશનમાં મૃતકના ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. મૃતક ધારાએ સુરત, મિત સાથે જૂનાગઢથી પરત ફરી હતી. ચોટીલા નજીક વટાવસ ગામે ધારાને લઇ ગયા હતા. બાદમાં મિતે ધારાને ગળેટુંપો આપી મારી નાખી હતી.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...