Skip to main content

Gujarat Rain: ગુજરાતમાં ક્યારે ઘટશે વરસાદનું જોર, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો  


<p>&nbsp;</p> <p>&nbsp;</p> <p><strong>ગાંધીનગર :</strong> ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. &nbsp;હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક વખત મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના જણાવ્યા અનુસાર હાલમાં ઓડિશા બાજુ તારીખ 26 આસપાસ એક લો પ્રેશર બનશે જે ડીપ ડીપ્રેશન સુધી જવાની શક્યતા છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, &nbsp;છત્તીસગઢના ભાગોથી પશ્ચિમના ભાગો સુધી આ ડીપ ડીપ્રેશનની &nbsp;અસર જોવા મળશે. જેના કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 26 જૂલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/mnUxCqO" /></p> <p>હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં &nbsp; 25 અને 26 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. &nbsp;જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે.&nbsp; &nbsp;સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે.&nbsp;</p> <p>ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, મેહસાણા, વિરમગામમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મધ્યગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ અને જંબુસરના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.</p> <p>તારીખ 25 અને 26 જુલાઈમાં &nbsp;મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કર્ણાટક &nbsp;અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદના પગલે ગંગા, જમનાના જળસ્તરમાં વધારો થશે અને ઉત્તર ભારતની નદીઓમાં પુર આવવાની શક્યતા છે.&nbsp;</p> <p><strong>હવામાન વિભાગની આગાહી</strong></p> <p>હવામાન વિભાગના મતે કચ્છ-સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 69.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 129.98 ટકા વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સીઝનનો 102.96 ટકા વરસાદ ખાબક્યો છે.</p> <p>દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, બોટાદ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે.&nbsp;&nbsp;</p> <div>Join Our Official Telegram Channel:<br /><a href="https://ift.tt/w5FoZJa" target="_blank" rel="noopener" data-saferedirecturl="https://ift.tt/pF3lAcY> <div>&nbsp;</div> <div>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</div> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...