Skip to main content

ગ્રહોના બદલાવને પગલે આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં પડશે વરસાદઃ અંબાલાલ પટેલ


<p><strong>Gujarat Rain Forecast:</strong> થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થશે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સાબરકાંઠા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડશે તો હિંમતનગર, દાહોદ, પંચમહાલ, ખેડા, નડિયાદ અને આણંદ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ગ્રહોના બદલાવને પગલે આગામી 72 કલાકમાં ગુજરાતના મહત્તમ વિસ્તારમાં વરસાદ પડશે.</p> <p>દેશભરમાં કમોસમી વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણી જગ્યાએ વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા તો કેટલીક જગ્યાએ લોકોને મુશ્કેલી ઉભી થઈ છે. હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 16 ઓગસ્ટ, બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. વધુમાં, મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. આગાહી અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં વરસાદ નહીં પડે અને વાતાવરણ ખુશનુમા રહેશે.</p> <p>ઉત્તર પ્રદેશમાં હજુ ચોમાસું સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 2 થી 3 દિવસ દરમિયાન વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગુરુવાર, 17 ઓગસ્ટ સુધી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.</p> <p><strong>રેડ એલર્ટ જારી</strong></p> <p>હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ બંને રાજ્યોમાં કુદરતનો વિનાશ ચાલુ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે બંને રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના ઋષિકેશમાં દેશમાં સૌથી વધુ વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી મંદિરો તરફ જતા રસ્તાઓને નુકસાન થયું છે.</p> <p><strong>હળવા વરસાદની શક્યતા</strong></p> <p>16 અને 17 ઓગસ્ટે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું સૂકું રહેશે. આ સિવાય બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...