Skip to main content

Gujarat Congress: લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસ તૈયાર, 7 કાર્યકારી પ્રમુખોને સોંપી મોટી જવાબદારી, જાણો


<p><strong>અમદાવાદ:&nbsp; ગુજરાતમાં </strong>લોકસભાની ચૂંટણી 2024ને લઈ ગુજરાત કૉંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. ચૂંટણીની તૈયારીઓને ભાગરુપે ગુજરાત કૉંગ્રેસ દ્વારા 7 કાર્યકારી પ્રમુખોને લોકસભા&nbsp; બેઠકોની જવાબદારી સોંપાઈ છે. કૉંગ્રેસના નેતા&nbsp; હિંમતસિંહ પટેલને સૌથી વધુ 5 બેઠકની જવાબદારી સોંપાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે &nbsp;લલિત કગથરાને સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી અને જામનગર બેઠકની જવાબદારી સોંપાઈ છે. જિગ્નેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.</p> <p>ઈન્દ્રવિજયસિંહ ગોહિલને ખેડા, &nbsp;આણંદ, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ છે. અંબરીશ ડેરને રાજકોટ, &nbsp;ભાવનગર, &nbsp;જૂનાગઢ અને &nbsp;પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે. &nbsp;ઋત્વિક મકવાણાને &nbsp;નવસારી, સુરત, વલસાડ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જિજ્ઞેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. &nbsp;કદીર પીરઝાદાને ભરૂચ, વડોદરા અને બારડોલી બેઠકની જવાબદારી સોંપાઈ છે.&nbsp; &nbsp;</p> <p><br /><img src="https://ift.tt/fr3GlxD" width="673" height="479" /></p> <p>ગુજરાત કૉંગ્રેસ &nbsp;પ્રભારી મુકુલ વાસનીક &nbsp;ગુજરાત પ્રવાસે હતા. જેમાં તેમણે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઇ હતી. તેમની મુલાકાત બાદ &nbsp;સાત કાર્યકારી પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.&nbsp;&nbsp;</p> <p><br />હિંમતસિંહ પટેલ- &nbsp;બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને &nbsp;પાટણ<br />લલિત કગથરા- &nbsp;સુરેન્દ્રનગર , અમરેલી અને જામનગર &nbsp;<br />ઇન્દ્રવિજય સિંહ ગોહિલ- ખેડા, &nbsp;અમદાવાદ પુર્વ, અમદાવાદ પશ્વિમ અને આણંદ&nbsp;<br />જિગ્નેશ મેવાણી- છોટા ઉદેપુર, &nbsp;પંચમહાલ અને દાહોદ&nbsp;<br />ઋત્વિક મકવાણા- નવસારી, સુરત અને વલસાડ &nbsp;<br />અમરીશ ડેર- ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર &nbsp;<br />કદીર પીરજાદા-ભરૂચ, &nbsp;વડોદરા અને બારડોલી</p> <p>ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસ અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા રાજ્યની 26 લોકસભા બેઠકોને લઈ નેતાઓને આ પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે સહ પ્રભારીઓને જવાબદારી સોંપી છે. જેમાં રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.&nbsp;</p> <p><strong>સહપ્રભારી રામકિશન ઓઝા</strong></p> <p>અમદાવાદ પૂર્વ<br />અમદાવાદ પશ્ચિમ (એસ.સી.)<br />ખેડા<br />આણંદ<br />ગાંધીનગર<br />મહેસાણા<br />પાટણ<br />બનાસકાંઠા<br />સાબરકાંઠા</p> <p><strong>સહપ્રભારી બી.એમ. સંદીપ</strong></p> <p>ભાવનગર<br />અમરેલી<br />સુરેન્દ્રનગર<br />રાજકોટ<br />જુનાગઢ<br />પોરબંદર<br />જામનગર<br />કચ્છ (એસ.સી.)</p> <p><strong>સહપ્રભારી ઉષા નાયડુ&nbsp;</strong></p> <p>પંચમહાલ<br />દાહોદ (એસ.ટી.)<br />વડોદરા<br />છોટા ઉદેપુર<br />ભરૂચ<br />બારડોલી (એસ.ટી.)<br />નવસારી<br />સુરત<br />વલસાડ (એસ.ટી.)&nbsp;</p> <div>Join Our Official Telegram Channel:<br /><a href="https://ift.tt/TCyS0dw" target="_blank" rel="noopener" data-saferedirecturl="https://ift.tt/TibRynI> <div>&nbsp;</div> <div>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</div>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...