Skip to main content

Lok Sabha Elections 2024: પ્રથમ બે તબક્કામાં વિપક્ષના સુપડા સાફ થયાનો અમિત શાહે કર્યો મોટો દાવો


<p><strong>Porbandar Lok Sabha Seat:</strong> લોકસભા 2024ની ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કામાં મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ગુજરાતની તમામ લોકસભા સીટ માટે 7 મેના રોજ મતદાન યોજાશે. આ દરમિયાન આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોરબંદર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાના સમર્થનમાં જામકંડોરણામાં જનસભા સંબોધી હતી.</p> <p>અમિત શાહનું પાઘડી પહેરાવીના સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ભારત માતા કી જયના નારાથી પ્રવચનની શરૂઆત કરી હતી. અબકી બાર 400 કે પારનો નારો બુલંદ કર્યો હતો. અમિત શાહે વિજયનો સંકલ્પ લેવડાવીને ભારત માતા કી જય અને જય શ્રીરામના નારાથી પ્રવચનની શરૂઆત કરી હતી.</p> <p>વર્તમાન સાંસદ રમેશ ધડુકને સાચા જનસેવક ગણાવી તેમણે વિઠ્ઠલ રાદડીયાને યાદ કરી કહ્યું, વિઠ્ઠલભાઈ રાદડીયાને મારી દિલથી શ્રદ્ધાંજલિ. વિઠ્ઠલભાઈએ સહકારી ક્ષેત્રના મુળીયા ઉંડા કર્યા. વિઠ્ઠલભાઈ ખેડૂતોના હામી રહ્યા, વિઠ્ઠલભાઈએ સહકારી આંદોલનને નવચેતના આપી હતી.</p> <p><strong>નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રચંડ બહુમતી સાથે PM બનાવીશું</strong></p> <p>અમિત શાહે મોટો દાવો કરતા કહ્યું, પ્રથમ બે તબક્કામાં વિપક્ષના સુપડા સાફ થયા છે. પ્રથમ બે તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીના સુપડા સાફ અને મતદાનમાં ભાજપને આવકાર મળ્યો છે. નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રચંડ બહુમતી સાથે PM બનાવીશું. PM મોદીએ ભારત અને ગુજરાતનું નામ ઉજળુ કર્યુ. નરેન્દ્રભાઈના કાર્યોને એક હજાર કરતા વધુ વર્ષો સુધી યાદ રખાશે. PMએ નક્સલવાદ અને આતંકવાદ સમાપ્ત કર્યો હતો.</p> <p><strong>મનમોહન સિંહને મૌની બાબા ગણાવ્યા</strong></p> <p>અમિત શાહે મનમોહન સિંહને મૌની બાબા ગણાવ્યા હતા. પાક. પર સર્જીકલ સ્ટ્રાઈકને યાદ કરી કહ્યું, ભાજપની સરકાર આવતા જ પાકિસ્તાન થરથર્યુ. પાકિસ્તાનના ઘરમાં ઘુસી આતંકવાદનો સફાયો કર્યો. છેલ્લા 10 વર્ષમાં દેશનું અર્થતંત્ર મજબુત થયું છે. ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચાડવાની ગેરંટી છે. &nbsp;વોટબેંકની લાલચમાં કૉંગ્રેસે અયોધ્યાનો મુદ્દો ભટકાવ્યો હોવાનું જણાવી કહ્યું, નરેન્દ્ર મોદી PM બનતા જ અયોધ્યામાં મંદિરનું નિર્માણ થયું. સૌરાષ્ટ્રનું જળસંકટ ભાજપની સરકારે દુર કર્યુ. કોંગ્રેસના પાપે સૌરાષ્ટ્રમાં જળસંકટ હતું, ભાજપની સરકારે સૌની યોજના થકી પાણી પહોંચાડ્યું હતું. ભાજપની સરકારે કચ્છ સુધી પાણી પહોંચાડ્યું. નરેન્દ્રભાઈના શાસનમાં કાયદા અને વ્યવસ્થામાં સુધારો થયો, દરિયાકાંઠો મજબુત થયો, સૌરાષ્ટ્રમાં ખેતી,ઉદ્યોગ,વેપારનો વિકાસ થયો.</p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">આ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમાન ખડગેજી કહે છે કે, રાજસ્થાન, ગુજરાતના લોકોને કાશ્મીર જોડે શું લેવાદેવા છે.<br /><br />ખડગે સાહેબ ઉંમર 80 પાર થઈ, તમે આ દેશને હજી ઓળખી નથી શક્યા. મારાં જામકંડોરણાનો એક-એક છોકરો કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. <br /><br />- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી&hellip;</p> &mdash; BJP Gujarat (@BJP4Gujarat) <a href="https://twitter.com/BJP4Gujarat/status/1784112903752180086?ref_src=twsrc%5Etfw">April 27, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...