Skip to main content

Surat Madresa: મદરેસાઓમાં યુપી-બિહારથી આવ્યા છે બાળકો, સ્કૂલે નથી જતાં, મૌલવી બનાવવા કરાવાય છે અભ્યાસ


<p><strong>Gujarat Madresa Survey:</strong> છેલ્લા કેટલાક દિવસથી રાજ્યની મદરેસાઓમાં સર્વે ચાલી રહ્યો છે, આ સર્વે અંતર્ગત આજે સુરતમાંથી મોટો ઘટસ્ફોટ થયો છે. સુરતમાં ગ્રામ્ય અને શહેરમાં ચાલતી 39 મદરેસાઓ પર ડીઇઓ દ્વારા સર્વેની કામગીરી કરાઇ હતી, જેમાં મુસ્લિમ બાળકોને સ્કૂલે મોકલતા ના હોવાનું ખુલ્યુ છે, આ બાળકોને મૌલવી બનાવવવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ તપાસમાં એવું પણ સામે આવ્યુ છે કે સુરતની મદરેસાઓમાં યુપી અને બિહારના 6 થી 14 વર્ષની ઉંમરના નાના બાળકોને ભણાવાઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ તમામ મદરેસાઓની સર્વેની કામગીરીમાં હાથ ધરવામાં આવી હતી, રાજ્યમાં અત્યારે 1100 મદરેસા કાર્યરત છે, આ તમામ મદરેસાઓના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી કરવામાં આવી રહી છે.&nbsp;</p> <p>રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ચેકિંગ અને મેપિંગની પ્રક્રિયામાં મોટી ખુલાસો થયો છે. સુરત ગ્રામ્ય અને શહેરની 39 મદરેસાઓમાં ડીઇઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાત બહારના યુપી અને બિહાર મુસ્લિમ બાળકો હોવાનું ખુલ્યુ છે. સુરત ડીઈઓ ટીમે 39 મદરેસાઓમાં તપાસ શરૂ કરી હતી, જેમાં મદરેસાઓમાં 69 બાળક ઉત્તર પ્રદેશ અને બિહારના મળ્યા છે.&nbsp;</p> <p>માહિતી પ્રમાણે, છેલ્લા ત્રણ દિવસથી સુરત ડીઇઓની ટીમે સઘન ચેકિંગ શરૂ કર્યુ હતુ જેમાં સુરત ગ્રામ્ય અને શહેરની 39 જેટલી મદરેસાઓમાં તપાસ કરી હતી, આ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, 39 મદરેસાઓમાં 802 જેટલા મુસ્લિમ બાળકો છે જેમાંથી 69 બાળકો સ્કૂલમાં અભ્યાસ કરવા નથી રહ્યાં. આ મદરેસાઓમાં મોટાભાગ બાળકો ગુજરાત બહારના યુપી અને બિહારથી આવેલા છે, જેઓને સ્કૂલનો અભ્યાસ નહીં પરંતુ મૌલવી બનાવા માટે તાલીમ અપાઇ રહી હોવાનું પણ તપાસમાં ખુલ્યુ છે. ખાસ વાત છે કે આ મદરેસાઓમાં અભ્યાસ કરતાં બાળકો 6 થી 14 વર્ષની ઉંમરના છે. 69 બાળક મૌલવી બનવા માટેનો અભ્યાસ કરવા માટે સુરત આવ્યા હોવાની શંકા છે, એટલુ જ નહીં સુરતમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ અન્ય રાજ્યની મદરેસાઓમાં વધુ અભ્યાસ માટે જવાના હોવાની પણ વાત સામે આવી છે. આ સમગ્ર મામલે સુરત ડીઇઓએ ગુજરાત સરકારને તપાસનો રિપોર્ટ તૈયાર કરીને સોંપ્યો છે.&nbsp;</p> <p>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...