Skip to main content

Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા


<p><strong>Gujarat Rain:</strong> દેશભરમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ગઇ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ભારત સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી લીધી છે. હાલમાં ગુજરાતમાં પણ ચોમાસુ એક્ટિવ થઇ ગયુ છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. ગઇ કાલથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે. ગુજરાતમાં આજે વલસાડમાં આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે. &nbsp;</p> <p>મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, વલસાડમાં મેઘરાજા કોપાયમાન થયા છે. વલસાડના વાપીમાં સૌથી વધુ બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ધોધમાર વરસાદથી વલસાડ જળબંબાકાર થયુ છે. વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. એમ.જી રોડ,તિથલ રોડ, છિપવાડ ગરનાળા સહિતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, તો ક્યાંક ઘરોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે, સ્થાનિકો વારંવાર પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન પણ દેખાઇ રહ્યાં છે.&nbsp;</p> <p><strong>છેલ્લા&nbsp;</strong><strong>24&nbsp;</strong><strong>કલાકમાં&nbsp;</strong><strong>44&nbsp;</strong><strong>તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ નોંધાયો</strong></p> <p><strong>&nbsp;</strong>છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં , &nbsp;જામનગરના ધ્રોલમાં,&nbsp; અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.&nbsp;છે. વલસાડના ઉમરગામમાં સવા બે ઈંચ વરસાદ નોંધાય છે.&nbsp; &nbsp;ભરૂચના વાગરા, સવા ઇચ તો &nbsp;&nbsp;&nbsp;કામરેજમ બે ઈંચ વરસાદ &nbsp;નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં બે ઈંચ વરસાદ નોંધાયા છે.માળીયા હાટીનામાં બે ઈંચ, &nbsp;મેંદરડામાં બે ઈંચ,&nbsp; 24 કલાકમાં બોરસદમાં પોણા બે ઈંચ, &nbsp;વડોદરા તાલુકામાં પોણા બે ઈંચ, ટંકારામાં દોઢ ઈંચ, વિસાવદરમાં દોઢ ઈંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં ગોધરામાં દોઢ ઈંચ,જલાલપોરમાં દોઢ ઈંચ, રાજકોટ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.</p> <p>છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં દોઢ ઈંચ વરસાદ, &nbsp;કોટડા સાંગાણીમાં દોઢ ઈંચ, &nbsp;ચોટીલામાં સવા ઈંચ,નડિયાદમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પલસાણામાં સવા ઈંચ, બોટાદમાં સવા ઈંચ,ગોંડલમાં સવા ઈંચ, વાંકાનેરમાં સવા ઈંચ, બારડોલીમાં સવા ઇંચ વરસાદ વરસ્યો તો , આમોદ, કપરડા, કુતિયાણા,બાબરા લોધિકા એક ઇંચ વરસાદ નોંધાયો છે.માંગરોળ, કેશોદ, માંડવીમાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે ઉપરાંત નવસારી, વિરમગામ, વઢવાણ, ગઢડા, ગણદેવી, ડેસર, લીલીયામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે. બગસરા, પારડી, વલ્લભીપુરમાં એક એક ઈંચ વરસાદ &nbsp;નોંધાયો છે. સાયલા, વાપી, પાદરામાં &nbsp;આંકલાવ, તાલાલા, માંગરોળમાં પોણો પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>કરજણ, સિંગવડ, અમરેલી, ધોળકા, સુરત શહેર, લીમખેડા,દ્વારકા, ઓલપાડ, ચોર્યાસીમાં અડધો ઈંચ,ચુડા, બેચરાજી, દિયોદર, હાંસોટ, પડધરી, વિંછિયા, દાહોદમાં અડધો ઈંચ વરસાદ નોધાયો છે. માણસા, ઘોઘંબા, કુકાવાવમાં અડધો ઈંચ,સંતરામપુર, સાંતલપુર, નેત્રંગમાં અડધો ઈંચ, માંડલ, ઉપલેટા, રાણપુર, મુળીમાં અડધો ઈંચ, ડભોઈ, ઉમરેઠ, જોડીયા, ધરમપુરમાં અડધો ઈંચ, થરાદ, શહેરા, ખેરગામ, થાનગઢમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...