Skip to main content

Rain Update: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસ્યો વરસાદ


<p><strong>Gujarat Rain Update</strong>:હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં &nbsp;મેઘતાંડવની સ્થિતિ છે. પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ઉપલેટા તાલુકા અને આસપાસના ગામડામાં પણ ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. પોરબંદર, રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘતાંડવની સ્થિતિ છે. છેલ્લા 24 &nbsp;કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં &nbsp;વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો આકડિંય માહિતી પર નજર કરીએ</p> <p><strong>છેલ્લા </strong><strong>24 </strong><strong>કલાકમાં </strong><strong>122 </strong><strong>તાલુકામાં નોંધાયો વરસાદ</strong></p> <p>છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 ઈંચ વરસાદ નોંધાયો તો &nbsp;પોરબંદરમાં સવા 10 ઈંચ, જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ, &nbsp;જૂનાગઢના વંથલીમાં સવા સાત ઈંચ, &nbsp;દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ, &nbsp;વલસાડના ઉમરગામમાં સાડા છ ઈંચ, &nbsp;દ્વારકાના ખંભાળીયામાં પાંચ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સાડા ચાર ઈંચ, &nbsp;વલસાડમાં સવા ચાર ઈંચ,વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ, &nbsp;જૂનાગઢના મેંદરડામાં પોણા ચાર ઈંચ, વરસાદ વરસ્યો.</p> <p>જૂનાગઢમાં પણ છેલ્લા 2 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર,તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો તો જામનગરના કાલાવડમાં સાડા ત્રણ ઈંચ, વરસાદ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં સાડા ત્રણ ઈંચ, માળીયાહાટીનામાં સવા ત્રણ ઈંચ, રાજકોટના ઉપલેટામાં ત્રણ ઈંચ, &nbsp;માણાવદર,ભેંસાણમાં અઢી અઢી ઈંચ વરસાદ, રાજકોટના જામકંડોરણામાં સવા બે ઈંચ, દ્વારકાના ભાણવડમાં સવા બે ઈંચ, &nbsp;કચ્છના અંજારમાં સવા બે ઈંચ, &nbsp;નવસારીના જલાલપોરમાં બે ઈંચ, જામનગરના જોડીયામાં બે ઈંચ,&nbsp; &nbsp;નવસારી તાલુકામાં બે ઈંચ, &nbsp;નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં બે ઈંચ વરસાદ &nbsp;નોંધાયો છે.</p> <p>છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ, &nbsp;ગીર સોમનાથના તાલાલામાં પોણા બે ઈંચ,લાલપુર, ધરમપુરમાં દોઢ દોઢ ઈંચ, ચીખલી, જામનગર, મુન્દ્રામાં સવા સવા ઈંચ,ગણદેવી, સુત્રાપાડા, કોડીનાર, પલસાણામાં સવા -સવા ઈંચ વરસાદન નોંધાયો છે. ભૂજ,માંડવી, કુતિયાણામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.</p> <p><strong>રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં </strong><strong>37.42 </strong><strong>ટકા વરસાદ </strong></p> <p>ચોમાસાનો પ્રારંભ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ગુજરાતમાં 37.42 વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 54.58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 50.90 ટકા વરસાદ વરસ્યો છે.&nbsp; દક્ષિણ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 39.95 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો&nbsp; અત્યાર સુધીમાં 23.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.&nbsp; મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.03 ટકા&nbsp; જ &nbsp;વરસાદ પડ્યો છે.</p> <p>હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં &nbsp;મેઘતાંડવની સ્થિતિ છે. પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ઉપલેટા તાલુકા અને આસપાસના ગામડામાં પણ ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. પોરબંદર, રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘતાંડવની સ્થિતિ છે. છેલ્લા 24 &nbsp;કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં &nbsp;વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો આકડિંય માહિતી પર નજર કરીએ</p> <p><strong>છેલ્લા </strong><strong>24 </strong><strong>કલાકમાં </strong><strong>122 </strong><strong>તાલુકામાં નોંધાયો વરસાદ</strong></p> <p>છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 ઈંચ વરસાદ નોંધાયો તો &nbsp;પોરબંદરમાં સવા 10 ઈંચ, જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ, &nbsp;જૂનાગઢના વંથલીમાં સવા સાત ઈંચ, &nbsp;દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ, &nbsp;વલસાડના ઉમરગામમાં સાડા છ ઈંચ, &nbsp;દ્વારકાના ખંભાળીયામાં પાંચ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સાડા ચાર ઈંચ, &nbsp;વલસાડમાં સવા ચાર ઈંચ,વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ, &nbsp;જૂનાગઢના મેંદરડામાં પોણા ચાર ઈંચ, વરસાદ વરસ્યો</p> <p>જૂનાગઢમાં પણ છેલ્લા 2 દિવસથી સારો વરસાદવરસી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર,તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો તો જામનગરના કાલાવડમાં સાડા ત્રણ ઈંચ, વરસાદ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં સાડા ત્રણ ઈંચ, માળીયાહાટીનામાં સવા ત્રણ ઈંચ, રાજકોટના ઉપલેટામાં ત્રણ ઈંચ, &nbsp;માણાવદર,ભેંસાણમાં અઢી અઢી ઈંચ વરસાદ, રાજકોટના જામકંડોરણામાં સવા બે ઈંચ, દ્વારકાના ભાણવડમાં સવા બે ઈંચ, &nbsp;કચ્છના અંજારમાં સવા બે ઈંચ, &nbsp;નવસારીના જલાલપોરમાં બે ઈંચ, જામનગરના જોડીયામાં બે ઈંચ,&nbsp; &nbsp;નવસારી તાલુકામાં બે ઈંચ, &nbsp;નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં બે ઈંચ વરસાદ &nbsp;નોંધાયો છે.</p> <p>છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ, &nbsp;ગીર સોમનાથના તાલાલામાં પોણા બે ઈંચ,લાલપુર, ધરમપુરમાં દોઢ દોઢ ઈંચ, ચીખલી, જામનગર, મુન્દ્રામાં સવા સવા ઈંચ,ગણદેવી, સુત્રાપાડા, કોડીનાર, પલસાણામાં સવા -સવા ઈંચ વરસાદન નોંધાયો છે. ભૂજ,માંડવી, કુતિયાણામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.</p> <p><strong>રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં </strong><strong>37.42 </strong><strong>ટકા વરસાદ </strong></p> <p>ચોમાસાનો પ્રારંભ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ગુજરાતમાં 37.42 વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 54.58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 50.90 ટકા વરસાદ વરસ્યો છે.&nbsp; દક્ષિણ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 39.95 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો&nbsp; અત્યાર સુધીમાં 23.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.&nbsp; મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.03 ટકા&nbsp; જ &nbsp;વરસાદ પડ્યો છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...